શોધખોળ કરો

Shrawan 2024: ભગવાન શિવને શ્રાવણ કેમ પ્રિય છે? જાણો શું છે પૌરાણિક ગાથા

Shrawan 2024: ભગવાન શંકરની આરાધના માટે શ્રાવણ મહિનો વિશેષ માનવામાં આવે છે. તેમના ભક્તો આખું વર્ષ આ મહિનાની રાહ જોતા હોય છે.

Shrawan  2024: ભગવાન શંકરની આરાધના માટે શ્રાવણ  મહિનો વિશેષ માનવામાં આવે છે. તેમના ભક્તો આખું વર્ષ આ મહિનાની રાહ જોતા હોય છે.

શ્રાવણ માસ મહાદેવને સમર્પિત છે. શ્રાવણને  ભગવાન શિવનો પ્રિય મહિનો પણ કહેવામાં આવે છે, તેથી આ મહિનામાં આવતા તમામ સોમવારે ભગવાન શંકરની વિશેષ પૂજા કરવા ભક્તો શિવાલય પહોંચી જાય  છે. આ મહિનામાં ભક્તો કાવડ યાત્રા પણ કાઢે છે, ઉપવાસ રાખે છે રૂદ્રાભિષેક કરે છે.  શિવ મંદિરોમાં જઈને ભોલેનાથનો અભિષેક કરે છે. આ વર્ષે 22 જુલાઈ સોમવારથી શ્રાવણ  મહિનો શરૂ થવા જઈ રહ્યો છે અને આ ખૂબ જ ખાસ સંયોગ માનવામાં આવે છે. પરંતુ, શું તમે જાણો છો કે, શ્રાવણ  નામ કેવી રીતે પડ્યું અને આ મહિનો ભગવાન શિવને આટલો પ્રિય કેમ છે?

એટલે શ્રાવણ નામ રાખવામાં આવ્યું

પૌરાણિક કથાઓ અનુસાર, આ મહિનામાં માતા પાર્વતીએ ભગવાન શંકરને પતિ તરીકે મેળવવા માટે વ્રત રાખ્યું હતું. તેમણે આ મહિનામાં કઠોર તપસ્યા પણ કરી હતી. આ જ કારણ છે કે, આ મહિનો ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે. એવું માનવામાં આવે છે કે, ભગવાન શિવ શ્રાવણ  મહિનામાં પૃથ્વી પર આવ્યા હતા અને તેમના સાસરે ગયા હતા.                                                                  

 આ સિવાય એક અન્ય કથા અનુસાર જ્યારે સમુદ્ર મંથન કરવામાં આવ્યું ત્યારે તેમાંથી ઝેર નીકળ્યું અને ભગવાન શિવે તેને પોતાના ગળામાં લઈ લીધું. પરંતુ, તેના કારણે તેના શરીરનું તાપમાન નોંધપાત્ર રીતે વધી ગયું અને તેને ઘટાડવા માટે દેવતાઓએ  વરસાદ કર્યો. સાવન મહિનામાં પણ વરસાદ પડે છે, તેથી આ મહિનો ભગવાન શિવનો પ્રિય માનવામાં આવે છે

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો    

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન
SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત
ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન
SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત
ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
Embed widget