શોધખોળ કરો

Govatsa Dwadashi 2020: ગોવત્સ દ્વાદર્શી તરીકે પણ ઓળખાય છે વાઘ બારસ, મહિલાઓ આ વિધિથી કરો વ્રત

આ દિવસે ગાયોની પૂજા કરવામાં આવે છે. ખાસ કરીને પુત્રવધૂઓ દિવસભર ઉપવાસ રાખે છે

Govatsa Dwadashi 2020: વાઘ બારસ કે જેને આપણે વાક બારસ, અને ગોવત્સદ્વાદશીના નામે પણ ઓળખીએ છીએ.ગોવત્સદ્વાદશીના અવસર પર ગાયમાતાના પૂજનનો મહિમા છે. પ્રચલિત કથા અનુસાર અમૃતની પ્રાપ્તિ અર્થે દેવો અને દાનવોએ સમુદ્રમંથન કર્યું. તેમાંથી અનેકવિધ રત્નોની પ્રાપ્તિ થઈ. સાથે જ કામધેનુનું પણ પ્રાગટ્ય થયું. દંતકથા એવી છે કે સમુદ્રમંથનમાંથી ગાયનું પ્રાગટ્ય થયું તે દિવસ આસો વદી બારસનો હતો. એ અર્થમાં આસો વદી બારસનો દિવસ એ ગૌમાતાનો પ્રાગટ્ય દિવસ મનાય છે. અને એટલે જ આ દિવસે ગૌમાતાના પૂજનનો સવિશેષ મહિમા છે. ગૌમાતાનો પ્રાગટ્ય દિવસ હોઈ આ દિવસ વસુ બારસ તેમજ ગોવત્સદ્વાદશી તરીકે પણ ઓળખાય છે.

આ દિવસે ગાયોની પૂજા કરવામાં આવે છે, ખાસ કરીને મહિલાઓ દિવસભર ઉપવાસ રાખે છે. ગાયને ચોકમાં બાંધીને ચંદન, ધૂપ, દીવો, નૈવેદ્ય વગેરેથી વિધિવત પૂજન કરાય છે. આ દિવસે ચણાની દાળ ખાવાનું મહત્વ છે. ઘઉં અને ડાંગર ઉપરાંત ગાયનું દૂધ પણ ખાવાની મનાઈ છે.

આ વ્રત કારતક, માઘ અને વૈશાખ અને શ્રાવણ માસની કૃષ્ણ દ્વાદશીના રોજ રાખવામાં આવે છે. કારતકમાં વત્સ વંશની પૂજાનો નિયમ છે. આ દિવસ માટે બપોરના સમયે મગ, શલભ અને બાજરીને અંકુરિત કરીને વાછરડાને શણગારવાનો વિશેષ મહત્વ છે. વ્રત કરનાર વ્યક્તિએ પણ આ દિવસે તે ભોજન લેવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આ દિવસે શ્રી કૃષ્ણ પ્રથમ વખત જંગલમાં ગાય અને વાછરડા ચરાવવા ગયા હતા. માતા યશોદાએ શ્રીકૃષ્ણને શૃંગાર કરીને ગાય ચારવા માટે તૈયાર કર્યા હતા.યશોદાએ બલરામને કહ્યું કે વાછરડાં ચરાવવા દૂર ન જશો અને કાન્હાને એકલો છોડશો નહીં.

આ ઉત્સવ પુત્રની શુભકામના માટે કરવામાં આવે છે. આ તહેવાર પર, ભીની માટીની ગાય, વાછરડું, વાઘ અને વાઘણની મૂર્તિઓ બનાવીને પાટલા પર મૂકવામાં આવે છે, પછી તેમની વિધિવત પૂજા કરવામાં આવે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Dhanteras 2022: ધનતેરસ પર કઇ ચીજોની ખરીદી માનવામાં આવે છે શુભ? વધે છે સુખ-સમૃદ્ધિ

Bhai Dooj 2022 Date: જાણો ક્યારે છે ભાઈ બીજ, 26 કે 27 ઓક્ટોબર? જાણો સાચી તારીખ

Diwali 2022: ધનતેરસને ધનત્રયોદશી અને ધનવન્ત્રી ત્રયોદશી તરીકે પણ ઓળખવામાં આવે છે, જાણો ઇતિહાસ વિશે

ટોપ સ્ટોરી

Monthly Horoscope : કર્ક સહિત આ રાશિના ખૂલશે ભાગ્યના દ્વાર, જાણો કેવો જશે આપનો સપ્ટેમ્બર માસ
Monthly Horoscope : કર્ક સહિત આ રાશિના ખૂલશે ભાગ્યના દ્વાર, જાણો કેવો જશે આપનો સપ્ટેમ્બર માસ
Today's Horoscope: લક્ષ્મી યોગના કારણે આ 4 રાશિના લોકોને મળશે ભાગ્યનો સાથ, જાણો રાશિફળ
Today's Horoscope: લક્ષ્મી યોગના કારણે આ 4 રાશિના લોકોને મળશે ભાગ્યનો સાથ, જાણો રાશિફળ
ક્યાં છે શ્રીકૃષ્ણની એ મૂર્તિ, જેને પોતાના પતિ માનતા હતા મીરાંબાઈ?
ક્યાં છે શ્રીકૃષ્ણની એ મૂર્તિ, જેને પોતાના પતિ માનતા હતા મીરાંબાઈ?
Paryushan: જૈન ધર્મમાં પર્વોનો રાજા છે પર્યુષણ, ક્યારથી થાય છે શરૂ, કેમ માનવામાં આવે છે મહત્વપૂર્ણ
Paryushan: જૈન ધર્મમાં પર્વોનો રાજા છે પર્યુષણ, ક્યારથી થાય છે શરૂ, કેમ માનવામાં આવે છે મહત્વપૂર્ણ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મેળામાં સાવધાન !
Hun To Bolish : હું તો બોલીશ : માણસ કે મડદા ?
Sagbara Forest Land Dispute : સાગબારામાં જંગલની જમીનનો ફરી વિવાદ! વનવિભાગે રોપા વાવતા ખેડૂતોમાં રોષ
Ambalal Patel Rain Forecast: ગુજરાતમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી, ક્યાં પડશે ભારે વરસાદ?
Bhavnagar Murder Case: લિવ ઈન રિલેશનશીપમાં યુવતીની થઈ જાહેરમાં હત્યા, લોકો તમાશો જોતા રહ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kerala: કેરળમાં ગમખ્વાર અકસ્માત, ટ્રક સાથે કાર અથડાતાં 8 વિદ્યાર્થીઓના મોત
Kerala: કેરળમાં ગમખ્વાર અકસ્માત, ટ્રક સાથે કાર અથડાતાં 8 વિદ્યાર્થીઓના મોત
janmashtami 2026: નંદ ઘેર આનંદ ભયોના નાદ સાથે ગુંજી ઉઠ્યા મંદિરો, કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી
janmashtami 2026: નંદ ઘેર આનંદ ભયોના નાદ સાથે ગુંજી ઉઠ્યા મંદિરો, કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી
ગાંજો પીને ફ્લાઈટ ઉડાડનારા પાઈલટ સામે એક્શન, એર ઈન્ડિયાએ નોકરીમાંથી કાઢી મુક્યા
ગાંજો પીને ફ્લાઈટ ઉડાડનારા પાઈલટ સામે એક્શન, એર ઈન્ડિયાએ નોકરીમાંથી કાઢી મુક્યા
Delhi News: સ્વતંત્ર ભારદ્વાજ સામે દિલ્હી પોલીસ એક્શનમાં, બુલંદશહરથી કરી અટકાયત
Delhi News: સ્વતંત્ર ભારદ્વાજ સામે દિલ્હી પોલીસ એક્શનમાં, બુલંદશહરથી કરી અટકાયત
'હરે કૃષ્ણ...', 9 દિવસ સુધી કાટમાળમાં કરતા રહ્યા જાપ, જીવતા બચેલા વ્યક્તિએ વર્ણવી આપવીતી
'હરે કૃષ્ણ...', 9 દિવસ સુધી કાટમાળમાં કરતા રહ્યા જાપ, જીવતા બચેલા વ્યક્તિએ વર્ણવી આપવીતી
Valsad: ધરમપુરમાં અજાણ્યા બુકાનીધારીઓએ હોસ્ટેલમાં ઘૂસી વિદ્યાર્થીઓ પર કર્યો હુમલો, પોલીસ સ્ટેશને લોકોના ટોળેટોળા ઉમટ્યા
Valsad: ધરમપુરમાં અજાણ્યા બુકાનીધારીઓએ હોસ્ટેલમાં ઘૂસી વિદ્યાર્થીઓ પર કર્યો હુમલો, પોલીસ સ્ટેશને લોકોના ટોળેટોળા ઉમટ્યા
SIP Calculation: માત્ર 3000ની SIPથી તૈયાર થઈ શકે 2 કરોડનું રિટાયરમેન્ટ ફંડ! જાણો કઈ ઉંમરે કરવું પડશે રોકાણ
SIP Calculation: માત્ર 3000ની SIPથી તૈયાર થઈ શકે 2 કરોડનું રિટાયરમેન્ટ ફંડ! જાણો કઈ ઉંમરે કરવું પડશે રોકાણ
Gujarat Weather: બંગાળની ખાડીમાં આકાર લઇ રહી છે સિસ્ટમ, 17 સપ્ટેમ્બરથી ગુજરાતમાં આવશે વરસાદ?
Gujarat Weather: બંગાળની ખાડીમાં આકાર લઇ રહી છે સિસ્ટમ, 17 સપ્ટેમ્બરથી ગુજરાતમાં આવશે વરસાદ?
Embed widget