શોધખોળ કરો

કોરોનાના પ્રકોપથી પોતાના કર્મચારીઓને બચાવવા કઇ મોટી ઓટો કંપનીએ પોતાનો આખેઆખો પ્લાન્ટ કરી દીધો બંધ, જાણો વિગતે

આ ખતરનાક મહામારીના સંકટને ધ્યાનમાં રાખતા ઓટો કંપની (Auto Company) MGએ (MG motors) પોતાનો પ્લાન બંધ કરી દીધો છે, જેનાથી તેમાં કામ કરનારા લોકોનો જીવનને કોઇ ખતરો પેદા ના થાય. 

નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારીની (Covid-19) બીજી લહેરે દેશમાં હાહાકાર મચાવી દીધો છે. આ ઘાતક બિમારીની અસર બધા પર પડી રહી છે. આ વાયરસના કારણે બધી બાજુ મુસીબત જ મુસીબત દેખાઇ રહી છે. આવામાં આની અસર ઓટો ઇન્ડસ્ટ્રી (Auto Industries) પર પણ પડતી દેખાઇ રહી છે. આ ખતરનાક મહામારીના સંકટને ધ્યાનમાં રાખતા ઓટો કંપની (Auto Company) MGએ (MG motors) પોતાનો પ્લાન બંધ કરી દીધો છે, જેનાથી તેમાં કામ કરનારા લોકોનો જીવનને કોઇ ખતરો પેદા ના થાય. 

પાંચ મે સુધી રહેશે પ્લાન્ટ બંધ.....
MG મૉટર્સે (MG motors) પોતાના ગુજરાતમાં આવેલા પ્લાન્ટને 29 એપ્રિલ એટલે કે પાંચ મે સુધી બંધ કરવાની જાહેરાત કરી છે. MG મૉટર્સ ઇન્ડિયાના અધ્યક્ષ અને મેનેજર રાજીવ છાબાએ કહ્યું- કોરોના વાયરસના (CoronaVirus) કારણે કંપનીનો ગુજરાત બેઝ્ડ પ્લાન્ટને (MG Motors Closed-Gujarat) આગામી સાત દિવસ સુધી બંધ રાખવામાં આવશે. કોરોના વાયરસ સંક્રમણની ચેઇન તોડવા માટે કંપનીએ ફેંસલો કર્યો છે. તેમને કહ્યું કે તે પોતાના કર્મચારી અને કૉમ્યુનિટીની સેફ્ટી ઇચ્છે છે, અને આ કારણથી પ્લાન્ટ બંધ કરવામાં આવ્યો છે. 

મારુતિ સુઝુકીએ પણ બંધ કરશે પ્લાન્ટ....
કોરોનાના આ સંકટની ઘડીમાં દેશની સૌથી મોટા કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ પણ પોતાની ફેક્ટરી એક મે થી નવ મે સુધી બંધ કરવાનો ફેંસલો કર્યો છે. જેનાથી ઓક્સિજન સંકટને દુર કરી શકાય. મારુતિ સુઝુકીએ કહ્યું- કંપનીની ફેક્ટરીઓમાં કાર બનાવવા માટે ઓક્સિજનનુ બહુ ઉપયોગ થાય છે, પરંતુ કલપૂર્જા બનાવવામાં ઓક્સિજન વધુ વપરાય છે. મારુતિ સુઝુકીનુ માનવુ છે કે દેશમાં પેદા થયેલા ઓક્સિજન સંકટની વચ્ચે જેટલો પણ ઓક્સિજન છે, તેનો ઉપયોગ લોકોની જિંદગી બચાવવામાં થવો જોઇએ. 
 
આ કંપનીઓએ પણ બંધ કરી ફેક્ટરી....
મારુતિ ઉપરાંત દેશની સૌથી મોટી ટૂ-વ્હીલર કંપની હીરો મૉટોકોર્પે પણ પોતાની ફેક્ટરી કોરોનાના કારણે બંધ કરવાનો ફેંસલો કર્યો છે. સાથે જ ટૉયોટાએ પણ પોતાનુ પ્રૉડક્શન બંધ કરી દીધુ છે, જેથી કોરોના વાયરસ મહામારીના સંક્રમણની ચેઇને તોડી શકાય. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે

વિડિઓઝ

Devayat Khavad News : લોકસાહિત્યકાર દેવાયત ખવડે કયા કેસમાં કર્યું સમાધાન?
Hun To Bolish : હું તો બોલીશ : ગૌહત્યારાઓનો સામાજિક બહિષ્કાર
Hun To Bolish : હું તો બોલીશ : જે મા-બાપને ભૂલશે,એને સમાજ ભૂલશે
Hun To Bolish : હું તો બોલીશ : ડોક્ટર્સ કેમ નથી લખતા સસ્તી દવા?
Morbi Police : મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પરત ન મળતા યુવકનો આપઘાત, ભાજપ નેતા સહિત 3 સામે ફરિયાદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
Embed widget