શોધખોળ કરો
ગારીયાધરની પાટીદાર મહિલા પર બળાત્કાર કરી હત્યાના કેસમાં 3 સગા ભાઈ ઝડપાયા, જાણો કોણ છે આ નરાધમો? કઈ રીતે ગુજારેલો પાશવી અત્યાચાર?
1/4

આ મામલે આઇજીએ તપાસ દરમિયાન માંડવી ગામના ત્રણ સગ્ગાભાઇઓ આહીર અમરુ ઉકાભાઇ ભેડા, ભાવેશ ઉર્ફે લાલો ઉકાભાઇ ભેડા અને મુકેશ ઉકાભાઇ ભેડા, ઉપરાંત માંડવી ગામના જ વિક્રમ ભગવાનભાઇ ભેડા અને રાજુ ઘુસાભાઇ ભેડા સહીત પાંચ શખ્સોની ધરપકડ કરી તમામને ગારીયાધાર કોર્ટમાં રજુ કરવામા આવતા. અદાલતે તમામના 6 સપ્ટેમ્બર સાંજે 4 વાગ્યા સુધીના રીમાન્ડ મંજરુ કર્યા હતા. કોર્ટમાં લઇ જવા અગાઉ તમામનું ગારીયાધાર સરકારી હોસ્પિટલમાં મેડીકલ ચેકઅપ કરાવામાં આવ્યું હતું.
2/4

આ મામલે તત્કાલીન પીએસઆઈ એચ. આર. હેરભાએ અતુલ છગનભાઈ કોળીની ધરપકડ કરી તેના રીમાન્ડ મેળવ્યા બાદ કોર્ટ હવાલે કર્યો હતો. બાદમાં આ મામલે રાજયના મુખ્યમંત્રીએ બહુચર્ચીત આ પ્રકરણની તપાસ ભાવનગર રેન્જના આઇજી અમીતકેમાર વિશ્વકર્માને સોંપી હતી. આઇજીએ તપાસ બાદ માંડવી ગામના જ બે શંકાકાસ્પદ શખ્સોનો લાઇવ ડીટેકટર ટેસ્ટ કરાયા હતા.
Published at : 01 Sep 2017 10:39 AM (IST)
View More























