શોધખોળ કરો

પ્રમુખ સ્વામીના ઉત્તરાધિકારી મહંત સ્વામી વિશે જાણો તમામ માહિતી

1/5
અમદાવાદઃ બોચાસણવાસી શ્રીઅક્ષરપુરુષોતમ સંસ્થાના વડા પ્રમુખ સ્વામી શનિવારે ધામમાં ગયા હતા. પ્રમુખસ્વામીના અક્ષરનિવાસ બાદ બીએપીએસના છઠ્ઠા વડા તરીકે મહંતસ્વામીની વરણી કરવામાં આવી છે. મહંતસ્વામીએ 1957માં યોગીજી મહારાજના હસ્તે પાર્ષદી દીક્ષા લીધી હતી.છેલ્લા ઘણા સમયથી બીમાર પ્રમુખ સ્વામીની સાળંગપુર ખાતે સારવાર ચાલી રહી હતી. બીએપીએસનાં એક સ્વામીનાં જણાવ્યા અનુસાર, પ્રમુખ સ્વામીની ઈચ્છા પ્રમાણે કેશવ જીવનદાસ સ્વામી એટલે કે મહંત સ્વામી જ તેમના ઉત્તરાધીકારી બનાવવામાં આવ્યા છે.
અમદાવાદઃ બોચાસણવાસી શ્રીઅક્ષરપુરુષોતમ સંસ્થાના વડા પ્રમુખ સ્વામી શનિવારે ધામમાં ગયા હતા. પ્રમુખસ્વામીના અક્ષરનિવાસ બાદ બીએપીએસના છઠ્ઠા વડા તરીકે મહંતસ્વામીની વરણી કરવામાં આવી છે. મહંતસ્વામીએ 1957માં યોગીજી મહારાજના હસ્તે પાર્ષદી દીક્ષા લીધી હતી.છેલ્લા ઘણા સમયથી બીમાર પ્રમુખ સ્વામીની સાળંગપુર ખાતે સારવાર ચાલી રહી હતી. બીએપીએસનાં એક સ્વામીનાં જણાવ્યા અનુસાર, પ્રમુખ સ્વામીની ઈચ્છા પ્રમાણે કેશવ જીવનદાસ સ્વામી એટલે કે મહંત સ્વામી જ તેમના ઉત્તરાધીકારી બનાવવામાં આવ્યા છે.
2/5
આ અંગે વધુ માહિતી આપતાં પૂજ્ય ડોક્ટર સ્વામીએ જણાવ્યું હતું કે  પ્રમુખસ્વામી મહારાજે 20-7- 2012ના રોજ એક નિયુક્તિ પત્ર લખીને પોતાના આધ્યાત્મિક અનુગામી તરીકે મહંત સ્વામીને અનુસરવાનું ભક્તોને જણાવ્યું હતું.
આ અંગે વધુ માહિતી આપતાં પૂજ્ય ડોક્ટર સ્વામીએ જણાવ્યું હતું કે પ્રમુખસ્વામી મહારાજે 20-7- 2012ના રોજ એક નિયુક્તિ પત્ર લખીને પોતાના આધ્યાત્મિક અનુગામી તરીકે મહંત સ્વામીને અનુસરવાનું ભક્તોને જણાવ્યું હતું.
3/5
બાદમાં તેઓ આણંદ આવ્યા અને ત્યાં તેમણે કૃષિક્ષેત્રમાં આગળનો અભ્યાસ કર્યો. 1951-52માં તેઓ યોગીજી મહારાજના સંપર્કમાં આવ્યા. 1957માં તેમણે પાર્ષદ દીક્ષા લીધી અને વિનુભગત બન્યા. બાદમાં 1961માં ગોંડલ ખાતે તેમને ભાગવતી દીક્ષા આપી સ્વામી કેશવજીવનદાસ નામ પાડ્યુ હતું. બાદમાં તેમને મુંબઇમાં દાદર મંદિરના મહંત બનાવવામાં આવ્યા અને ત્યારથી તેઓ મહંત સ્વામીના નામથી જાણીતા બન્યા હતા.
બાદમાં તેઓ આણંદ આવ્યા અને ત્યાં તેમણે કૃષિક્ષેત્રમાં આગળનો અભ્યાસ કર્યો. 1951-52માં તેઓ યોગીજી મહારાજના સંપર્કમાં આવ્યા. 1957માં તેમણે પાર્ષદ દીક્ષા લીધી અને વિનુભગત બન્યા. બાદમાં 1961માં ગોંડલ ખાતે તેમને ભાગવતી દીક્ષા આપી સ્વામી કેશવજીવનદાસ નામ પાડ્યુ હતું. બાદમાં તેમને મુંબઇમાં દાદર મંદિરના મહંત બનાવવામાં આવ્યા અને ત્યારથી તેઓ મહંત સ્વામીના નામથી જાણીતા બન્યા હતા.
4/5
મહંત સ્વામીનો જન્મ 13 સપ્ટેમ્બર 1933ના રોજ જબલપુર, મધ્યપ્રદેશમાં થયો હતો. તેમના પિતાનું નામ મનીભાઇ નારાયણભાઇ પટેલ અને માતાનું નામ દહીબેન હતું. મનીભાઇ આણંદથી વ્યવસાય અર્થે જબલપુર ગયા હતા. મહંત સ્વામીનું મૂળ નામ કેશવજીવનદાસ છે.  મહંત સ્વામીએ જબલપુરમાં પ્રાયમરી અને સેકન્ડરી એજ્યુકેશન મેળવ્યું,
મહંત સ્વામીનો જન્મ 13 સપ્ટેમ્બર 1933ના રોજ જબલપુર, મધ્યપ્રદેશમાં થયો હતો. તેમના પિતાનું નામ મનીભાઇ નારાયણભાઇ પટેલ અને માતાનું નામ દહીબેન હતું. મનીભાઇ આણંદથી વ્યવસાય અર્થે જબલપુર ગયા હતા. મહંત સ્વામીનું મૂળ નામ કેશવજીવનદાસ છે. મહંત સ્વામીએ જબલપુરમાં પ્રાયમરી અને સેકન્ડરી એજ્યુકેશન મેળવ્યું,
5/5
તેઓની એ આજ્ઞા અનુસાર મહંત સ્વામી (કેશવજીવનદાસ સ્વામી) બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના અધ્યક્ષ અને ભગવાન શ્રી સ્વામિનારાયણની ગુણાતીત ગુરુપરંપરાના છઠ્ઠા ગુરુદેવ તરીકે બિરાજમાન થયા છે. તેઓ પ્રમુખસ્વામી મહારાજના આધ્યાત્મિક અનુગામી ગુરુવર્ય તરીકે પ્રમુખસ્વામી મહારાજે આદરેલા અનેક મહાન કાર્યોને આગળ ધપાવશે. આગળની સ્લાઇડમાં વાંચોઃ કોણ છે મહંત સ્વામી
તેઓની એ આજ્ઞા અનુસાર મહંત સ્વામી (કેશવજીવનદાસ સ્વામી) બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના અધ્યક્ષ અને ભગવાન શ્રી સ્વામિનારાયણની ગુણાતીત ગુરુપરંપરાના છઠ્ઠા ગુરુદેવ તરીકે બિરાજમાન થયા છે. તેઓ પ્રમુખસ્વામી મહારાજના આધ્યાત્મિક અનુગામી ગુરુવર્ય તરીકે પ્રમુખસ્વામી મહારાજે આદરેલા અનેક મહાન કાર્યોને આગળ ધપાવશે. આગળની સ્લાઇડમાં વાંચોઃ કોણ છે મહંત સ્વામી
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
Jasprit Bumrah: રોહિત-વિરાટ-જાડેજા પછી જસપ્રીત બુમરાહ પણ નિવૃત્ત થઈ જશે? કહી દિલની વાત
Jasprit Bumrah: રોહિત-વિરાટ-જાડેજા પછી જસપ્રીત બુમરાહ પણ નિવૃત્ત થઈ જશે? કહી દિલની વાત
Mirzapur 3 on Amazon Prime: મિર્ઝાપુર 3 સિરીઝ પ્રાઈમ વિડિયો પર મફતમાં કેવી રીતે જોવી, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
Mirzapur 3 on Amazon Prime: મિર્ઝાપુર 3 સિરીઝ પ્રાઈમ વિડિયો પર મફતમાં કેવી રીતે જોવી, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hathras Stampede | Rahul Gandhi | રાહુલ ગાંધીએ પીડિત પરિવાર સાથે મુલાકાત બાદ શુંં આપ્યું નિવેદન?Gujarat Ministry | Gujarat BJP | સંગઠન અને મંત્રીમંડળમાં ફેરફારને લઈ બાવળિયાનું મોટું નિવેદનAhmedabad Rain | શહેરના વિવિધ વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોAmbalal patel Forecast | જુલાઈ મહિનામાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
Jasprit Bumrah: રોહિત-વિરાટ-જાડેજા પછી જસપ્રીત બુમરાહ પણ નિવૃત્ત થઈ જશે? કહી દિલની વાત
Jasprit Bumrah: રોહિત-વિરાટ-જાડેજા પછી જસપ્રીત બુમરાહ પણ નિવૃત્ત થઈ જશે? કહી દિલની વાત
Mirzapur 3 on Amazon Prime: મિર્ઝાપુર 3 સિરીઝ પ્રાઈમ વિડિયો પર મફતમાં કેવી રીતે જોવી, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
Mirzapur 3 on Amazon Prime: મિર્ઝાપુર 3 સિરીઝ પ્રાઈમ વિડિયો પર મફતમાં કેવી રીતે જોવી, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
સાળંગપુર કારોબારી બેઠકમાં સી.આર. પાટીલની મોટી જાહેરાત, કહ્યું – મારો કાર્યકાળ પૂર્ણ થયો અને હવે...
સાળંગપુર કારોબારી બેઠકમાં સી.આર. પાટીલની મોટી જાહેરાત, કહ્યું – મારો કાર્યકાળ પૂર્ણ થયો અને હવે...
Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં  મનમૂકી વરસ્યાં મેઘરાજા
Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં મનમૂકી વરસ્યાં મેઘરાજા
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
Embed widget