શોધખોળ કરો

પ્રમુખ સ્વામીના ઉત્તરાધિકારી મહંત સ્વામી વિશે જાણો તમામ માહિતી

1/5
અમદાવાદઃ બોચાસણવાસી શ્રીઅક્ષરપુરુષોતમ સંસ્થાના વડા પ્રમુખ સ્વામી શનિવારે ધામમાં ગયા હતા. પ્રમુખસ્વામીના અક્ષરનિવાસ બાદ બીએપીએસના છઠ્ઠા વડા તરીકે મહંતસ્વામીની વરણી કરવામાં આવી છે. મહંતસ્વામીએ 1957માં યોગીજી મહારાજના હસ્તે પાર્ષદી દીક્ષા લીધી હતી.છેલ્લા ઘણા સમયથી બીમાર પ્રમુખ સ્વામીની સાળંગપુર ખાતે સારવાર ચાલી રહી હતી. બીએપીએસનાં એક સ્વામીનાં જણાવ્યા અનુસાર, પ્રમુખ સ્વામીની ઈચ્છા પ્રમાણે કેશવ જીવનદાસ સ્વામી એટલે કે મહંત સ્વામી જ તેમના ઉત્તરાધીકારી બનાવવામાં આવ્યા છે.
અમદાવાદઃ બોચાસણવાસી શ્રીઅક્ષરપુરુષોતમ સંસ્થાના વડા પ્રમુખ સ્વામી શનિવારે ધામમાં ગયા હતા. પ્રમુખસ્વામીના અક્ષરનિવાસ બાદ બીએપીએસના છઠ્ઠા વડા તરીકે મહંતસ્વામીની વરણી કરવામાં આવી છે. મહંતસ્વામીએ 1957માં યોગીજી મહારાજના હસ્તે પાર્ષદી દીક્ષા લીધી હતી.છેલ્લા ઘણા સમયથી બીમાર પ્રમુખ સ્વામીની સાળંગપુર ખાતે સારવાર ચાલી રહી હતી. બીએપીએસનાં એક સ્વામીનાં જણાવ્યા અનુસાર, પ્રમુખ સ્વામીની ઈચ્છા પ્રમાણે કેશવ જીવનદાસ સ્વામી એટલે કે મહંત સ્વામી જ તેમના ઉત્તરાધીકારી બનાવવામાં આવ્યા છે.
2/5
આ અંગે વધુ માહિતી આપતાં પૂજ્ય ડોક્ટર સ્વામીએ જણાવ્યું હતું કે પ્રમુખસ્વામી મહારાજે 20-7- 2012ના રોજ એક નિયુક્તિ પત્ર લખીને પોતાના આધ્યાત્મિક અનુગામી તરીકે મહંત સ્વામીને અનુસરવાનું ભક્તોને જણાવ્યું હતું.
આ અંગે વધુ માહિતી આપતાં પૂજ્ય ડોક્ટર સ્વામીએ જણાવ્યું હતું કે પ્રમુખસ્વામી મહારાજે 20-7- 2012ના રોજ એક નિયુક્તિ પત્ર લખીને પોતાના આધ્યાત્મિક અનુગામી તરીકે મહંત સ્વામીને અનુસરવાનું ભક્તોને જણાવ્યું હતું.
3/5
બાદમાં તેઓ આણંદ આવ્યા અને ત્યાં તેમણે કૃષિક્ષેત્રમાં આગળનો અભ્યાસ કર્યો. 1951-52માં તેઓ યોગીજી મહારાજના સંપર્કમાં આવ્યા. 1957માં તેમણે પાર્ષદ દીક્ષા લીધી અને વિનુભગત બન્યા. બાદમાં 1961માં ગોંડલ ખાતે તેમને ભાગવતી દીક્ષા આપી સ્વામી કેશવજીવનદાસ નામ પાડ્યુ હતું. બાદમાં તેમને મુંબઇમાં દાદર મંદિરના મહંત બનાવવામાં આવ્યા અને ત્યારથી તેઓ મહંત સ્વામીના નામથી જાણીતા બન્યા હતા.
બાદમાં તેઓ આણંદ આવ્યા અને ત્યાં તેમણે કૃષિક્ષેત્રમાં આગળનો અભ્યાસ કર્યો. 1951-52માં તેઓ યોગીજી મહારાજના સંપર્કમાં આવ્યા. 1957માં તેમણે પાર્ષદ દીક્ષા લીધી અને વિનુભગત બન્યા. બાદમાં 1961માં ગોંડલ ખાતે તેમને ભાગવતી દીક્ષા આપી સ્વામી કેશવજીવનદાસ નામ પાડ્યુ હતું. બાદમાં તેમને મુંબઇમાં દાદર મંદિરના મહંત બનાવવામાં આવ્યા અને ત્યારથી તેઓ મહંત સ્વામીના નામથી જાણીતા બન્યા હતા.
4/5
મહંત સ્વામીનો જન્મ 13 સપ્ટેમ્બર 1933ના રોજ જબલપુર, મધ્યપ્રદેશમાં થયો હતો. તેમના પિતાનું નામ મનીભાઇ નારાયણભાઇ પટેલ અને માતાનું નામ દહીબેન હતું. મનીભાઇ આણંદથી વ્યવસાય અર્થે જબલપુર ગયા હતા. મહંત સ્વામીનું મૂળ નામ કેશવજીવનદાસ છે. મહંત સ્વામીએ જબલપુરમાં પ્રાયમરી અને સેકન્ડરી એજ્યુકેશન મેળવ્યું,
મહંત સ્વામીનો જન્મ 13 સપ્ટેમ્બર 1933ના રોજ જબલપુર, મધ્યપ્રદેશમાં થયો હતો. તેમના પિતાનું નામ મનીભાઇ નારાયણભાઇ પટેલ અને માતાનું નામ દહીબેન હતું. મનીભાઇ આણંદથી વ્યવસાય અર્થે જબલપુર ગયા હતા. મહંત સ્વામીનું મૂળ નામ કેશવજીવનદાસ છે. મહંત સ્વામીએ જબલપુરમાં પ્રાયમરી અને સેકન્ડરી એજ્યુકેશન મેળવ્યું,
5/5
તેઓની એ આજ્ઞા અનુસાર મહંત સ્વામી (કેશવજીવનદાસ સ્વામી) બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના અધ્યક્ષ અને ભગવાન શ્રી સ્વામિનારાયણની ગુણાતીત ગુરુપરંપરાના છઠ્ઠા ગુરુદેવ તરીકે બિરાજમાન થયા છે. તેઓ પ્રમુખસ્વામી મહારાજના આધ્યાત્મિક અનુગામી ગુરુવર્ય તરીકે પ્રમુખસ્વામી મહારાજે આદરેલા અનેક મહાન કાર્યોને આગળ ધપાવશે. આગળની સ્લાઇડમાં વાંચોઃ કોણ છે મહંત સ્વામી
તેઓની એ આજ્ઞા અનુસાર મહંત સ્વામી (કેશવજીવનદાસ સ્વામી) બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના અધ્યક્ષ અને ભગવાન શ્રી સ્વામિનારાયણની ગુણાતીત ગુરુપરંપરાના છઠ્ઠા ગુરુદેવ તરીકે બિરાજમાન થયા છે. તેઓ પ્રમુખસ્વામી મહારાજના આધ્યાત્મિક અનુગામી ગુરુવર્ય તરીકે પ્રમુખસ્વામી મહારાજે આદરેલા અનેક મહાન કાર્યોને આગળ ધપાવશે. આગળની સ્લાઇડમાં વાંચોઃ કોણ છે મહંત સ્વામી
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
ઈરાનના પાંચ પ્રાંતમાં અમેરિકાના હુમલા, મિસાઈલ સિસ્ટમ અને IRGCની સ્પીડ બોટ્સને બનાવ્યા ટાર્ગેટ
ઈરાનના પાંચ પ્રાંતમાં અમેરિકાના હુમલા, મિસાઈલ સિસ્ટમ અને IRGCની સ્પીડ બોટ્સને બનાવ્યા ટાર્ગેટ
બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
વિમ્બલ્ડન ચેમ્પિયન બન્યો યાનિક સિનર , ઝ્વેરેવને હરાવીને કરિયરનું પાંચમું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યું
વિમ્બલ્ડન ચેમ્પિયન બન્યો યાનિક સિનર , ઝ્વેરેવને હરાવીને કરિયરનું પાંચમું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજના લોભમાં ન આવશો
Hun To Bolish : હું તો બોલીશ : સુરતમાં સ્ટીલના કીડા, રાજકોટમાં દાદીના રોલા
Hun To Bolish : હું તો બોલીશ : સિંહને ન પજવવા
Ambaji Temple Donation Theft: અયોધ્યાની જેમ અંબાજી મંદિરમાં દાનચોરી, ભંડારામાં ચોરીની CCTV સામે આવ્યા
Mahesh Kaka Video: સુરતના યશપ્લાઝાના વેપારીનો વધુ એક વીડિયો, મહેશ ગઢીયાએ ફરી ડે.સીએમને કર્યા સવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
ઈરાનના પાંચ પ્રાંતમાં અમેરિકાના હુમલા, મિસાઈલ સિસ્ટમ અને IRGCની સ્પીડ બોટ્સને બનાવ્યા ટાર્ગેટ
ઈરાનના પાંચ પ્રાંતમાં અમેરિકાના હુમલા, મિસાઈલ સિસ્ટમ અને IRGCની સ્પીડ બોટ્સને બનાવ્યા ટાર્ગેટ
બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
વિમ્બલ્ડન ચેમ્પિયન બન્યો યાનિક સિનર , ઝ્વેરેવને હરાવીને કરિયરનું પાંચમું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યું
વિમ્બલ્ડન ચેમ્પિયન બન્યો યાનિક સિનર , ઝ્વેરેવને હરાવીને કરિયરનું પાંચમું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યું
Share Market: શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 600થી વધુ પોઈન્ટ તૂટ્યો
Share Market: શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 600થી વધુ પોઈન્ટ તૂટ્યો
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ એક બાળકનું થયું મોત 
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ એક બાળકનું થયું મોત 
IMD Rain Alert: આગામી 2-3 દિવસ યુપી, બિહાર અને બંગાળમાં અતિ ભારે વરસાદની આગાહી
IMD Rain Alert: આગામી 2-3 દિવસ યુપી, બિહાર અને બંગાળમાં અતિ ભારે વરસાદની આગાહી
Government School Report : 10 વર્ષમાં દેશમાં બંધ થઈ 94000 સરકારી સ્કૂલ, દરરોજ 25 સ્કૂલો પર લાગી રહ્યા છે તાળા
Government School Report : 10 વર્ષમાં દેશમાં બંધ થઈ 94000 સરકારી સ્કૂલ, દરરોજ 25 સ્કૂલો પર લાગી રહ્યા છે તાળા
Embed widget