શોધખોળ કરો
પ્રમુખ સ્વામીના નશ્વર દેહને -10 ડીગ્રી તાપમાન ધરાવતી કાચની પેટીમાં સચવાયો છે
1/4

બાપાના નશ્વર દેહને ત્રણ દિવસ સાચવવા માટે 10-10 ફૂટનો ખાસ કાચની પેટી બનાવવામાં આવી છે. તેની રચના એ પ્રકારની છે કે તે ચંદન અને સુખડનું હોય તેવું લાગે છે. પેટીમાં ખાસ પ્રકારનું વાતાનુકુલુન તંત્ર મુકવામાં આવ્યું છે.નશ્વર દેહને સાચવવા માટે -10 ડીગ્રી ટેમ્પ્રેચર મેઇન્ટેઇન કરવામાં આવી રહ્યું છે. જો કે પ્રમુખસ્વામીના પાર્થિવ દેહ પર કોઇ કેમિકલ લગાડાયુ નથી, માત્ર મસ્તક પર ચંદનનો લેપ કરવામાં આવ્યો છે.
2/4

Published at : 15 Aug 2016 10:58 AM (IST)
View More





















