શોધખોળ કરો
હર્ષદ મેહતા શેર કૌભાંડમાં 24 વર્ષે ફેંસલો આવ્યો, હર્ષદ મહેતાના ભાઇ અને પાંચ અન્ય દોષિત
1/5

૧૯૯રના સિકયુરીટી સ્કેમમાં એનએચબી, એસબીઆઇ અને અન્ય બેંકો તથા નાણાકીય સંસ્થાઓ સામેલ હતી. આ મામલો ૭૦૦ કરોડ રૂપિયાનો હતો. સીબીઆઇએ કહ્યુ છે કે બેંક ઓફિસરોએ ફંડ હર્ષદ મહેતાના ખાતામાં જમા કરાવ્યું હતું ત્યારે જણાવ્યુ હતુ કે, એસબીઆઇ પાસેથી સિકયુરીટી ખરીદી છે. એ વખતે નકલી દસ્તાવેજો સ્ટોક બ્રોકરોની મદદથી બનાવાયા હતા. આ વ્યવહાર માટે ૭૦૦ કરોડના ૧૦ ચેક ઇસ્યુ કરાવવામાં આવ્યા હતા.
2/5

ઉપરાંતો કોર્ટે દોષિતો પર ૧૧.૯પ લાખનો દંડ પણ ફટકાર્યો છે. ત્રણ આરોપીઓને છોડી મુકવામાં આવ્યા છે જેમાં હર્ષદ મહેતાના એક વધુ કઝીન હિતેન મહેતા પણ છે. જે કૌભાંડ સમયે ૧૯ વર્ષનો હતો.
Published at : 29 Nov 2016 10:25 AM (IST)
View More





















