શોધખોળ કરો
મોદી સરકારે વેપારીઓને આપી રાહત, જાણો કેટલા લાખ સુધીના ટર્નઓવર પર નહી લાગે GST
1/3

સર્વિસ સેક્ટરને પણ રાહત આપવામાં આવી છે. રૂ. 50 લાખ સુધીના ટર્નઓવરવાળા સર્વિસ પ્રોવાઈડરને કંપોઝીશન સ્કીમનો ફાયદો મળશે. તેમણે માત્ર 6 ટકા ટેક્સ આપવાનો રહેશે.
2/3

કંપોઝીશન સ્કીમ માટે વાર્ષિક ટર્નઓવરની લિમિટ 1 કરોડથી વધારીને 1.5 કરોડ કરી દેવામાં આવી છે. કંપોઝીશન સ્કીમ અંર્તગત આવનાર વેપારીઓને દર ત્રિમાસીક ટેક્સ જમા કરાવવો પડશે પરંતુ રિર્ટન વર્ષમાં એક જ વાર ભરી શકશે. જીએસટી કાઉન્સિલના નિર્ણયો 1 એપ્રિલથી લાગુ થશે. કંપોઝીશન સ્કીમ અંર્તગત વેપારીઓ માચે ટેક્સનો દર ફિક્સ રાખવામાં આવશે.
Published at : 10 Jan 2019 05:33 PM (IST)
View More





















