શોધખોળ કરો
નોટબંધી બાદ માત્ર 48 કલાકમાં વેચાયું 1250 કરોડ રૂપિયાનું 4 ટન સોનું, આઠ નવેમ્બરે સૌથી વધારે વેચાણ
1/5

ચેન્નાઇની લલિતા જવેલર્સે ૮મી નવેમ્બરના રોજ એક જ દિવસમાં ર૦૦ કિલો સોનુ વેચ્યુ હતુ. તેના એક દિવસ પહેલા તેણે ફકત ૪૦ ગ્રામ સોનુ વેચ્યુ હતુ. એકસાઇઝ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે જયપુરમાં લાવત જવેલર્સનો સ્ટોક ૭ નવેમ્બર ૧૦૦ ગ્રામ હતો જે ૮મી તારીખે ૩૦ કિલો થઇ ગયો હતો. દેશભરમાં જવેલર્સની પુછપરછ બાદ ૪૦૦ જવેલર્સ દ્વારા ર૦ કરોડની ટેકસ ચોરીની વાત સામે આવી છે. તપાસ પુરી થયા સુધીમાં આ આંકડો ૧૦૦ કરોડ સુધી પહોંચી જશે.
2/5

અધિકારીઓનો દાવો છે કે, ૮મી નવેમ્બરે જ લગભગ બે ટન સોનુ વેચવામાં આવ્યુ હતુ જેમાંથી મોટા ભાગે બ્લેકમાંથી વ્હાઈટ કરવામાં આવ્યું હતું. દિલ્હીના એક મોટા જવેલર્સે 8 નવેમ્બરે ૭૦૦ લોકોને ૪પ કિલો સોનું વેચ્યું જયારે એક દિવસ પહેલા તેણે ફકત ૮ર૦ ગ્રામ સોનુ વેચ્યુ હતુ.
Published at : 02 Jan 2017 02:16 PM (IST)
View More























