શોધખોળ કરો
નીતિ આયોગના CEOના મોટું નિવેદનઃ 3 વર્ષ પછી બેંકો બની જશે બીનજરૂરી
1/3

અહી એક કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે, આવતા ૩ વર્ષમાં બેન્કોની જરૂર જ નહી રહે. સ્માર્ટફોનથી પરિવર્તનને ગતિ મળશે. ભારત એક માત્ર દેશ છે જયાં એક અબજથી વધુ લોકોના આધારકાર્ડ જારી કરવામાં આવ્યા છે. આવતા ૩ વર્ષમાં ભારતમાં એક અબજથી વધુ સ્માર્ટફોન હશે. નીતિ આયોગના સીઇઓએ કહ્યું હતું કે, દેશમાં મોબાઇલ ડેટાનું વેચાણ અમેરિકા અને ચીનના સંયુકત ડેટા વેચાણથી પણ વધુ છે.
2/3

આ કાર્યક્રમમાં પેટીએમના સ્થાપક વિજય શેખર શર્માએ કહ્યું હતું કે, દુનિયામાં નવુ બેન્કીંગ મોડલ ભારતથી આવશે અને પેટીએમ ભારત મોડલનું પ્રારંભિક ઉદાહરણ હશે.
Published at : 19 Jan 2018 02:50 PM (IST)
View More























