શોધખોળ કરો

SBI, BOB પછી હવે AXIS બેંકે ગ્રાહકોને આપ્યો મોટો આંચકો, વ્યાજ દરમાં કર્યો ઘટાડો

1/4
 નોંધનીય છે કે બેન્ક ઓફ બરોડાએ રૂપિયા 50 લાખ સુધીના બેલેન્સ પરનો વ્યાજ દર ઘટાડી 3.50 ટકા કર્યો છે. કર્ણાટક બેન્કે પણ સેવિંગ્સ એકાઉન્ટના વ્યાજદર ઘટાડ્યા છે. એસબીઆઈએ પણ બચત ખાતાના વ્યાજ દરમાં ઘટાડો કર્યો હતો. એસબીઆઈએ 31 જુલાઈથી લાગુ થાય તે રીતે 1 કરોડથી ઓછી રકમમાં બેલેન્સ પર બચત ખાતા ડિપોઝિટ પર વ્યાજ દર 0.5 ટકા ઘટીને 3.5 ટકા કર્યા હતા.
નોંધનીય છે કે બેન્ક ઓફ બરોડાએ રૂપિયા 50 લાખ સુધીના બેલેન્સ પરનો વ્યાજ દર ઘટાડી 3.50 ટકા કર્યો છે. કર્ણાટક બેન્કે પણ સેવિંગ્સ એકાઉન્ટના વ્યાજદર ઘટાડ્યા છે. એસબીઆઈએ પણ બચત ખાતાના વ્યાજ દરમાં ઘટાડો કર્યો હતો. એસબીઆઈએ 31 જુલાઈથી લાગુ થાય તે રીતે 1 કરોડથી ઓછી રકમમાં બેલેન્સ પર બચત ખાતા ડિપોઝિટ પર વ્યાજ દર 0.5 ટકા ઘટીને 3.5 ટકા કર્યા હતા.
2/4
એક્સિસ બેન્કે જણાવ્યું હતું કે, બેન્કે રૂપિયા 50 લાખ સુધીના બેલેન્સ પર બચત ખાતાનો વ્યાજદર 0.5 ટકા ઘટાડી 3.50 ટકા કર્યો છે. નવા વ્યાજદર 8 ઓગસ્ટ 2017થી અમલી બન્યા છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં SBIએ રૂ.1 કરોડ અને એથી ઓછા બેલેન્સ પર બચત ખાતાનો વ્યાજદર 0.5 ટકા ઘટાડી 3.5 ટકા કર્યો હતો.
એક્સિસ બેન્કે જણાવ્યું હતું કે, બેન્કે રૂપિયા 50 લાખ સુધીના બેલેન્સ પર બચત ખાતાનો વ્યાજદર 0.5 ટકા ઘટાડી 3.50 ટકા કર્યો છે. નવા વ્યાજદર 8 ઓગસ્ટ 2017થી અમલી બન્યા છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં SBIએ રૂ.1 કરોડ અને એથી ઓછા બેલેન્સ પર બચત ખાતાનો વ્યાજદર 0.5 ટકા ઘટાડી 3.5 ટકા કર્યો હતો.
3/4
જોકે બેંકે 50 લાખથી વધારેની રકમ બચત ખાતામાં હોય તો વ્યાજ દર જાળવી રાખ્યા છે. તેમને પહેલાની જેમ જ 4 ટકાના દરે વ્યાજ મળશે. આ સાથે જ બચત ખાતાના વ્યાજદરમાં ઘટાડો કરનાર એક્સિસ ચોથી બેન્ક બની છે.
જોકે બેંકે 50 લાખથી વધારેની રકમ બચત ખાતામાં હોય તો વ્યાજ દર જાળવી રાખ્યા છે. તેમને પહેલાની જેમ જ 4 ટકાના દરે વ્યાજ મળશે. આ સાથે જ બચત ખાતાના વ્યાજદરમાં ઘટાડો કરનાર એક્સિસ ચોથી બેન્ક બની છે.
4/4
નવી દિલ્હીઃ એસબીઆઈ અને બેંક ઓફ બરોડા બાદ હવે ખાનગી ક્ષેત્રની જાણીતી બેંક એક્સિસ બેંકે ગ્રાહકોનો આપ્યો છે મોટો આંચકો. એક્સિસ બેંકે મંગળવારે 50 લાખ રૂપિયા સુધીના બેલેન્સવાળા બચત ખાતા પરના વ્યાજ દરમાં 50 બેસિસ પોઈન્ટ (0.5 ટકા)નો ઘટાડો કરીને વાર્ષિક 3.5 ટકા કર્યા છે.
નવી દિલ્હીઃ એસબીઆઈ અને બેંક ઓફ બરોડા બાદ હવે ખાનગી ક્ષેત્રની જાણીતી બેંક એક્સિસ બેંકે ગ્રાહકોનો આપ્યો છે મોટો આંચકો. એક્સિસ બેંકે મંગળવારે 50 લાખ રૂપિયા સુધીના બેલેન્સવાળા બચત ખાતા પરના વ્યાજ દરમાં 50 બેસિસ પોઈન્ટ (0.5 ટકા)નો ઘટાડો કરીને વાર્ષિક 3.5 ટકા કર્યા છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

માઇક્રોસોફ્ટમાં ફરી છટણી: ટેક જાયન્ટે રાતોરાત 4,800 કર્મચારીઓને નોકરીમાંથી કાઢ્યા, જાણો કેમ?
માઇક્રોસોફ્ટમાં ફરી છટણી: ટેક જાયન્ટે રાતોરાત 4,800 કર્મચારીઓને નોકરીમાંથી કાઢ્યા, જાણો કેમ?
LIC ના ગ્રાહકો માટે ખુશખબર: 59725 કરોડના રેકોર્ડ બોનસની જાહેરાત, જાણો કોને થશે ફાયદો
LIC ના ગ્રાહકો માટે ખુશખબર: 59725 કરોડના રેકોર્ડ બોનસની જાહેરાત, જાણો કોને થશે ફાયદો
આ દેશમાં ભારતના માત્ર 53,000 રૂપિયા બની જાય છે 1 કરોડ, જાણો દૂધ અને પેટ્રોલના ભાવ
આ દેશમાં ભારતના માત્ર 53,000 રૂપિયા બની જાય છે 1 કરોડ, જાણો દૂધ અને પેટ્રોલના ભાવ
શેર બજારમાં શાનદાર તેજી! સેન્સેક્સમાં 521 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 24,430 પર, આ શેર બન્યા રોકેટ 
શેર બજારમાં શાનદાર તેજી! સેન્સેક્સમાં 521 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 24,430 પર, આ શેર બન્યા રોકેટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget