શોધખોળ કરો

લોન ડિફોલ્ટર્સ થઈ જાય સાવધાન, ડુબેલા નાણાં પરત લાવવા માટે RBIને મળ્યા આ અધિકાર

1/4
બેન્કીંગ ક્ષેત્રમાં એનપીએ મોટી સમસ્યા છે. બંધારણ અનુસાર હવે આ અધ્યાદેશની છ મહિનાની અંદર સંસદમાંથી મંજુરી રહેવાની રહેશે તેથી ચોમાસુ સત્રમાં આ કાનૂન પર બંને ગૃહોમાં વિચાર થશે.
બેન્કીંગ ક્ષેત્રમાં એનપીએ મોટી સમસ્યા છે. બંધારણ અનુસાર હવે આ અધ્યાદેશની છ મહિનાની અંદર સંસદમાંથી મંજુરી રહેવાની રહેશે તેથી ચોમાસુ સત્રમાં આ કાનૂન પર બંને ગૃહોમાં વિચાર થશે.
2/4
બીજી જોગવાઇ હેઠળ રિઝર્વ બેંકને અધિકાર અપાયો છે કે તે નક્કી સમય સીમામાં એનપીએને નિપટવા માટે બેંકોને જરૂરી નિર્દેશો જારી કરી શકે. કેન્દ્રીય કેબીનેટે આ અધ્યાદેશને બુધવારે મંજુરી આપી હતી. બેન્કીંગ કાનૂનમાં ફેરફારોથી બેંકોના ડુબેલા નાણા હવે પરત મેળવવાનો માર્ગ ખુલશે.
બીજી જોગવાઇ હેઠળ રિઝર્વ બેંકને અધિકાર અપાયો છે કે તે નક્કી સમય સીમામાં એનપીએને નિપટવા માટે બેંકોને જરૂરી નિર્દેશો જારી કરી શકે. કેન્દ્રીય કેબીનેટે આ અધ્યાદેશને બુધવારે મંજુરી આપી હતી. બેન્કીંગ કાનૂનમાં ફેરફારોથી બેંકોના ડુબેલા નાણા હવે પરત મેળવવાનો માર્ગ ખુલશે.
3/4
માનવામાં આવે છે કે સરકાર નવા એનપીએ અધ્યાદેશની વિગતો આજે જાહેર કરશે. મળતા અહેવાલો મુજબ બેન્કીંગ રેગ્યુલેશન એકટની કલમ-૩પમાં બે નવી જોગવાઇઓ ઉમેરવામાં આવી છે. એક જોગવાઇ હેઠળ આરબીઆઇને અધિકાર અપાયો છે કે, બેંકોના ડિફોલ્ટરો વિરૂધ્ધ ઇનસોલવન્સી એન્ડ બેંકરપ્સી કોડ હેઠળ કાર્યવાહી કરે.
માનવામાં આવે છે કે સરકાર નવા એનપીએ અધ્યાદેશની વિગતો આજે જાહેર કરશે. મળતા અહેવાલો મુજબ બેન્કીંગ રેગ્યુલેશન એકટની કલમ-૩પમાં બે નવી જોગવાઇઓ ઉમેરવામાં આવી છે. એક જોગવાઇ હેઠળ આરબીઆઇને અધિકાર અપાયો છે કે, બેંકોના ડિફોલ્ટરો વિરૂધ્ધ ઇનસોલવન્સી એન્ડ બેંકરપ્સી કોડ હેઠળ કાર્યવાહી કરે.
4/4
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીએ બેન્કિંગ નિયમન કાયદામાં સંશોધન સંબંધીત વટહુકમને મંજૂરી આપી દીધી છે. તેની સાથે જ સરકારે રિઝર્વ બેંકને બેડ લોન (ફસાયેલીલોન)ની વસૂલાત માટે બેંકોની જરૂરી કાર્રવાઈ શરૂ કરવા સંબંધીત નિર્દેશ આપવાના વ્યાપક અધિકાર આપ્યા છે.
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીએ બેન્કિંગ નિયમન કાયદામાં સંશોધન સંબંધીત વટહુકમને મંજૂરી આપી દીધી છે. તેની સાથે જ સરકારે રિઝર્વ બેંકને બેડ લોન (ફસાયેલીલોન)ની વસૂલાત માટે બેંકોની જરૂરી કાર્રવાઈ શરૂ કરવા સંબંધીત નિર્દેશ આપવાના વ્યાપક અધિકાર આપ્યા છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

SIP Calculator: પાવર ઓફ કમ્પાઉન્ડિંગનું ગણિત, જાણો ₹10,000ની SIP કેવી રીતે બનાવશે ₹5.5 કરોડ
SIP Calculator: પાવર ઓફ કમ્પાઉન્ડિંગનું ગણિત, જાણો ₹10,000ની SIP કેવી રીતે બનાવશે ₹5.5 કરોડ
હવે વિમાનો પણ ઇથેનોલથી ઉડશે: પ્રદૂષિત ઇંધણ બદલવા દક્ષિણ કોરિયાનો ઐતિહાસિક નિર્ણય
હવે વિમાનો પણ ઇથેનોલથી ઉડશે: પ્રદૂષિત ઇંધણ બદલવા દક્ષિણ કોરિયાનો ઐતિહાસિક નિર્ણય
પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ
પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ
LPG Cylinder Price: ઘરેલુ ગેસ સિલિન્ડરનો ભાવ ₹2,000 થઈ ગયો હોત! PM મોદીનો મોટો ખુલાસો
LPG Cylinder Price: ઘરેલુ ગેસ સિલિન્ડરનો ભાવ ₹2,000 થઈ ગયો હોત! PM મોદીનો મોટો ખુલાસો

વિડિઓઝ

Gir Somnath Water Logging : ઉનાના ગાંગડા ગામે 150 ઘરોમાં ઘૂસ્યા પાણી
Ahmedabad Rain : અમદાવાદમાં શનિવારે ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Una Gir Somnath Heavy Rain : ઉનામાં બારેમેઘ ખાંગા; નદીમાં પૂર, કાંઠા વિસ્તારોને કરાયા એલર્ટ
Gujarat Rain Data : ગુજરાતમાં 24 કલાકમાં 196 તાલુકામાં વરસાદ, ખાંભામાં સૌથી વધુ 7.76 ઇંચ વરસાદ
Amreli Heavy Rain : અમરેલીમાં જળબંબાકાર, ખાંભામાં 8 ઇંચ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અલ નીનોની વચ્ચે દેશના આ રાજ્યોમાં વરસાદે ભુક્કા કાઢી નાંખ્યા, 34% વધુ વરસાદ નોંધાયો
અલ નીનોની વચ્ચે દેશના આ રાજ્યોમાં વરસાદે ભુક્કા કાઢી નાંખ્યા, 34% વધુ વરસાદ નોંધાયો
ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘતાંડવની આગાહી: આ બે ઝોનમાં 'રેડ એલર્ટ', ભારે વરસાદ તૂટી પડશે
ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘતાંડવની આગાહી: આ બે ઝોનમાં 'રેડ એલર્ટ', ભારે વરસાદ તૂટી પડશે
ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: માત્ર 24 કલાકમાં જ વળતર બમણું કરતો પરિપત્ર જાહેર
ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: માત્ર 24 કલાકમાં જ વળતર બમણું કરતો પરિપત્ર જાહેર
અમરેલીમાં મેઘતાંડવ: રાયડી ડેમના 8 દરવાજા ખુલ્યા, રાજુલામાં 6 કલાકમાં 5.39 ઇંચ વરસાદ
અમરેલીમાં મેઘતાંડવ: રાયડી ડેમના 8 દરવાજા ખુલ્યા, રાજુલામાં 6 કલાકમાં 5.39 ઇંચ વરસાદ
ક્યારે આવશે ભારતની પહેલી હાઈડ્રોજન કાર, પેટ્રોલ અને EV થી સસ્તી મળશે કે મોંઘી?
ક્યારે આવશે ભારતની પહેલી હાઈડ્રોજન કાર, પેટ્રોલ અને EV થી સસ્તી મળશે કે મોંઘી?
Mahabharata: આજે ક્યાં છે તે 5 ગામ, જે ભગવાન કૃષ્ણએ મહાભારત કાળમાં માંગ્યા હતા? જાણી લો સત્ય
Mahabharata: આજે ક્યાં છે તે 5 ગામ, જે ભગવાન કૃષ્ણએ મહાભારત કાળમાં માંગ્યા હતા? જાણી લો સત્ય
રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર: રાજુલામાં 5.39 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળબંબાકાર
રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર: રાજુલામાં 5.39 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળબંબાકાર
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓની લઘુત્તમ બેઝિક સેલરી ₹18,000 થી વધીને ₹69,000 થશે?
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓની લઘુત્તમ બેઝિક સેલરી ₹18,000 થી વધીને ₹69,000 થશે?
Embed widget