શોધખોળ કરો

અનિલ અંબાણીએ જણાવ્યું RComનું દેવું ઓછું કરવાનું ગણિત, રણનીતિ બદલવાની યોજનાને લેન્ડર્સે આપી મંજૂરી

1/4
નવી દિલ્હીઃ રેટિંગ એજન્સી ફિચ દ્વારા રિલાયન્સ કોમ્યૂનિકેશન્સની લોન ચૂકવવામાં નિષ્ફળ જવાથી રેટિંગ ઘટાડ્યાના એક દિવસ બાદ જ અનિલ અંબાણીએ પોતાના રોકાણકારોને એ વિશ્વાસ અપાવ્યો છે કે, તેની કંપનીની સ્થિતિ સુધરી રહી છે. બેંકોને લોન રીસ્ટ્રક્ચર યોજનાને મંજૂરી આપી દીધી છે. તે અંત્રગત સાત મહિના સુધી કંપનીએ વ્યાજ નહીં ચૂકવવું પડે.
નવી દિલ્હીઃ રેટિંગ એજન્સી ફિચ દ્વારા રિલાયન્સ કોમ્યૂનિકેશન્સની લોન ચૂકવવામાં નિષ્ફળ જવાથી રેટિંગ ઘટાડ્યાના એક દિવસ બાદ જ અનિલ અંબાણીએ પોતાના રોકાણકારોને એ વિશ્વાસ અપાવ્યો છે કે, તેની કંપનીની સ્થિતિ સુધરી રહી છે. બેંકોને લોન રીસ્ટ્રક્ચર યોજનાને મંજૂરી આપી દીધી છે. તે અંત્રગત સાત મહિના સુધી કંપનીએ વ્યાજ નહીં ચૂકવવું પડે.
2/4
અંબાણીએ પોતાના રોકાણકારોને જણાવ્યું કે, અમને એરસેલની સાથે મર્જર ડીલ અને બ્રુકફિલ્ડની સાથે ટાવર કારોબાર વેચાણની ડીલ સપ્ટેમ્બર સુધી પૂરી કરી લેવાની ધારણા છે. આ ડીલથી કંપની પર દેવાનો ભાર 45,000 કરોડ રૂપિયાથી ઘટીને 20,000 કરોડ રૂપિયા પર આવી જશે. અંબાણીએ જણાવ્યું કે, તમામ લેન્ડર્સે તેની રીસ્ટ્રક્ચરની યોજના સ્વીકારી લીધી છે અને તેને લોન ચૂકવવા માટે 7 મહિનાનો સમય પણ આપ્યો છે.
અંબાણીએ પોતાના રોકાણકારોને જણાવ્યું કે, અમને એરસેલની સાથે મર્જર ડીલ અને બ્રુકફિલ્ડની સાથે ટાવર કારોબાર વેચાણની ડીલ સપ્ટેમ્બર સુધી પૂરી કરી લેવાની ધારણા છે. આ ડીલથી કંપની પર દેવાનો ભાર 45,000 કરોડ રૂપિયાથી ઘટીને 20,000 કરોડ રૂપિયા પર આવી જશે. અંબાણીએ જણાવ્યું કે, તમામ લેન્ડર્સે તેની રીસ્ટ્રક્ચરની યોજના સ્વીકારી લીધી છે અને તેને લોન ચૂકવવા માટે 7 મહિનાનો સમય પણ આપ્યો છે.
3/4
RComના ચેરમેન અનિલ અંબાણીએ કહ્યું કે, કંપનીમાં રણનીતિ બદલવાની યોજનાને લેન્ડર્સે સ્વીકારી લીધી છે. તેમણે કહ્યું કે, આરકોમનું રેટિંગ ઘટવાથી નિરાશ છું. હવે તેમનો પ્રયત્ન હશે કે નાણાંકીય શાખ ફરીથી પ્રસ્થાપિત કરવી જેવી પહેલા હતી. અંબાણીએ આગળ કહ્યું કે, અમે અમારા દેવામાં ઘટાડો કરવા માટે આકોમના વૈશ્વિક કારોબારના રણનીતિક વેચાણ પર વિચાર કરી શકીએ છીએ. અંબાણીએ જણાવ્યું કે, આરકોમ-એરસેલના મર્જર બાદ નવી વાયરલેસ કંપનીનું નામ એરકોમ હશે. એરકોમમાં આરકોમની હિસ્સેદારી 50 ટકા હશે.
RComના ચેરમેન અનિલ અંબાણીએ કહ્યું કે, કંપનીમાં રણનીતિ બદલવાની યોજનાને લેન્ડર્સે સ્વીકારી લીધી છે. તેમણે કહ્યું કે, આરકોમનું રેટિંગ ઘટવાથી નિરાશ છું. હવે તેમનો પ્રયત્ન હશે કે નાણાંકીય શાખ ફરીથી પ્રસ્થાપિત કરવી જેવી પહેલા હતી. અંબાણીએ આગળ કહ્યું કે, અમે અમારા દેવામાં ઘટાડો કરવા માટે આકોમના વૈશ્વિક કારોબારના રણનીતિક વેચાણ પર વિચાર કરી શકીએ છીએ. અંબાણીએ જણાવ્યું કે, આરકોમ-એરસેલના મર્જર બાદ નવી વાયરલેસ કંપનીનું નામ એરકોમ હશે. એરકોમમાં આરકોમની હિસ્સેદારી 50 ટકા હશે.
4/4
 બીજા બાજુ આરકોમના મુખ્ય નાણાંકીય અધિકારી પુનીત ગર્ગે કહ્યું કે, ટેલીકોમ ઉદ્યોગમાં ચાલુ વર્ષે 40,000 નોકરીઓ જઈ શકે છે. તેમણે કહ્યું કે, ભારતીય અર્થવ્યવસ્થામાં આ ઉદ્યોગ પર ખૂબ જ ટેક્સનો બોજો છે. તેમણે કહ્યું કે, જિઓની એન્ટ્રી બાદ ઉદ્યોગમાં પ્રતિસ્પર્ધા ખૂબ જ વધી ગઈ છે.
બીજા બાજુ આરકોમના મુખ્ય નાણાંકીય અધિકારી પુનીત ગર્ગે કહ્યું કે, ટેલીકોમ ઉદ્યોગમાં ચાલુ વર્ષે 40,000 નોકરીઓ જઈ શકે છે. તેમણે કહ્યું કે, ભારતીય અર્થવ્યવસ્થામાં આ ઉદ્યોગ પર ખૂબ જ ટેક્સનો બોજો છે. તેમણે કહ્યું કે, જિઓની એન્ટ્રી બાદ ઉદ્યોગમાં પ્રતિસ્પર્ધા ખૂબ જ વધી ગઈ છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે 8મું પગાર પંચ? દિલ્હી બેઠકમાંથી સામે આવ્યા મોટા સમાચાર
1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે 8મું પગાર પંચ? દિલ્હી બેઠકમાંથી સામે આવ્યા મોટા સમાચાર
માત્ર ₹5,000 મહિનાના રોકાણથી બની શકે છે કરોડોનું  ફંડ, જુઓ PPF માં રોકાણનો કમાલ 
માત્ર ₹5,000 મહિનાના રોકાણથી બની શકે છે કરોડોનું  ફંડ, જુઓ PPF માં રોકાણનો કમાલ 
શેરબજારનો કમાલ: 1 લાખનું રોકાણ કરનારા બન્યા કરોડપતિ, આપ્યું 10,000% નું બમ્પર રિટર્ન
શેરબજારનો કમાલ: 1 લાખનું રોકાણ કરનારા બન્યા કરોડપતિ, આપ્યું 10,000% નું બમ્પર રિટર્ન
પોસ્ટ ઓફિસ FD માં ₹5 લાખ રોકવાથી 1, 3 અને 5 વર્ષે કેટલું રિટર્ન મળશે? જાણો કેલક્યુલેશન
પોસ્ટ ઓફિસ FD માં ₹5 લાખ રોકવાથી 1, 3 અને 5 વર્ષે કેટલું રિટર્ન મળશે? જાણો કેલક્યુલેશન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
Chandipura Virus: જામનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ 3 બાળ દર્દીઓના મોતથી તંત્રમાં દોડધામ
Chandipura Virus: જામનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ 3 બાળ દર્દીઓના મોતથી તંત્રમાં દોડધામ
Gujarat Rain: મહીસાગર અને પંચમહાલમાં ધોધમાર વરસાદ, બાલાસિનોર અને ગોધરામાં ખાબક્યો દોઢ ઈંચ સુધી વરસાદ
Gujarat Rain: મહીસાગર અને પંચમહાલમાં ધોધમાર વરસાદ, બાલાસિનોર અને ગોધરામાં ખાબક્યો દોઢ ઈંચ સુધી વરસાદ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Embed widget