શોધખોળ કરો
1 એપ્રિલથી બદલાઈ જશે ઇનકમ ટેક્સના આ નિયમ, જાણો ક્યાં બચત થશે અને ક્યાં નુકસાન...
1/6

નવી દિલ્હીઃ લોકસભામાં બુધવારે નાણાંકીય બીલ પસાર થવાની સાથે જ નાણાંકીય વર્ષ 2017-18ની બજેટ પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. નાણાંકીય બીલ એક મની બિલ હતું, માટે તેને માત્ર લોકસભામાં જ પસાર કરાવવું જરૂરી હતું. આવકવેરાના નિયમોમાં થયેલા મહત્વપૂર્ણ ફેરફારો આગામી 1 એપ્રિલથી લાગુ થશે. તેમાંથી કેટલાક સામાન્ય જનતાને ફાયદો કરાવશે જ્યારે કેટલાક નિરાશ કરશે.
2/6

લોકસભામાં બુધવારે નાણાં વિધેયક 2017 પસાર કરીને આવકવેરા નિયમોમાં ફેરફારને મંજૂરી અપાઈ હતી. તે અનુસાર એક એપ્રિલથી બે લાખ રૂપિયાથી વધુ રકમની રોકડ લેવડદેવડ ગેરકાયદે ગણાશે. સરકારે પહેલાં મર્યાદા3 લાખ રૂપિયા નક્કી કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો જે હવે 2 લાખ કર્યા છે.
Published at : 25 Mar 2017 08:37 AM (IST)
View More























