શોધખોળ કરો
પ્રથમ વખત Jio અને એરટેલ સાથે આવ્યા, ભેગા મળી લીધું આ પગલું
1/4

આ ઉપરાંત એરટેલ કેરળના 5 રિલીફ સેન્ટરો પર VSAT લગાવશે, જેના દ્વારા યુઝર્સને મફત વાઈ-ફાઈની સુવિધા મળશે. લોગ થ્રિસુર, કાલીકટ, માલાપુરમ, કન્નૂર, કોટાયમ, ત્રિવેન્દ્રમ અને એરનાકુલમ જેવા સ્થળોએ એરટેલના ફ્લેગશિપ સ્ટોર્સ પર પોતાના સ્માર્ટફોન્સની બેટરી ચાર્જ કરી શકો છો અને મફત કોલ કરી શકો છો.
2/4

એરટેલએ પૂર પીડિત રાજ્યમાં પોતાના ગ્રાહકોને 30 રૂપિયા બેલેન્સ આપ્યું છે અને તેની વેલિડિટી સાત દિવસની છે. જો યુઝર્સના ફોનમાં બેલેન્સ ખતમ થઈ ગયું છે તો એરટેલ તેમનને ફોનમાં 30 રૂપિયા બેલેન્સ આપશે. આ ઉપરાંત એરટેલ રાજ્યમાં પોતાના પ્રીપેડ યુઝર્સને મફત 1જીબી ડેટા આપી રહ્યું છે, તેની વેલિડિટી સાત દિવસની હશે.
Published at : 20 Aug 2018 08:05 AM (IST)
View More





















