શોધખોળ કરો

પ્રથમ વખત Jio અને એરટેલ સાથે આવ્યા, ભેગા મળી લીધું આ પગલું

1/4
 આ ઉપરાંત એરટેલ કેરળના 5 રિલીફ સેન્ટરો પર VSAT લગાવશે, જેના દ્વારા યુઝર્સને મફત વાઈ-ફાઈની સુવિધા મળશે. લોગ થ્રિસુર, કાલીકટ, માલાપુરમ, કન્નૂર, કોટાયમ, ત્રિવેન્દ્રમ અને એરનાકુલમ જેવા સ્થળોએ એરટેલના ફ્લેગશિપ સ્ટોર્સ પર પોતાના સ્માર્ટફોન્સની બેટરી ચાર્જ કરી શકો છો અને મફત કોલ કરી શકો છો.
આ ઉપરાંત એરટેલ કેરળના 5 રિલીફ સેન્ટરો પર VSAT લગાવશે, જેના દ્વારા યુઝર્સને મફત વાઈ-ફાઈની સુવિધા મળશે. લોગ થ્રિસુર, કાલીકટ, માલાપુરમ, કન્નૂર, કોટાયમ, ત્રિવેન્દ્રમ અને એરનાકુલમ જેવા સ્થળોએ એરટેલના ફ્લેગશિપ સ્ટોર્સ પર પોતાના સ્માર્ટફોન્સની બેટરી ચાર્જ કરી શકો છો અને મફત કોલ કરી શકો છો.
2/4
 એરટેલએ પૂર પીડિત રાજ્યમાં પોતાના ગ્રાહકોને 30 રૂપિયા બેલેન્સ આપ્યું છે અને તેની વેલિડિટી સાત દિવસની છે. જો યુઝર્સના ફોનમાં બેલેન્સ ખતમ થઈ ગયું છે તો એરટેલ તેમનને ફોનમાં 30 રૂપિયા બેલેન્સ આપશે. આ ઉપરાંત એરટેલ રાજ્યમાં પોતાના પ્રીપેડ યુઝર્સને મફત 1જીબી ડેટા આપી રહ્યું છે, તેની વેલિડિટી સાત દિવસની હશે.
એરટેલએ પૂર પીડિત રાજ્યમાં પોતાના ગ્રાહકોને 30 રૂપિયા બેલેન્સ આપ્યું છે અને તેની વેલિડિટી સાત દિવસની છે. જો યુઝર્સના ફોનમાં બેલેન્સ ખતમ થઈ ગયું છે તો એરટેલ તેમનને ફોનમાં 30 રૂપિયા બેલેન્સ આપશે. આ ઉપરાંત એરટેલ રાજ્યમાં પોતાના પ્રીપેડ યુઝર્સને મફત 1જીબી ડેટા આપી રહ્યું છે, તેની વેલિડિટી સાત દિવસની હશે.
3/4
 જિઓએ પૂર પીડિત રાજ્યમાં પોતાના ગ્રાહકોને આવનારા સાત દિવસો માટે અનલિમિટેડ વોઈસ અને ડેટા પેકની સુવિધા આપી છે. જો જિઓ યુઝર્સના ફોનમાં રહેલા પ્લાનની વેલિડિટી ખતમ થઈ ગઈ છે, તો તેમને ચિંતા કરવાની જરૂર નથી. જિઓનો આ નવો પ્લાન તેમને આપ મેળે જ મળી જશે.
જિઓએ પૂર પીડિત રાજ્યમાં પોતાના ગ્રાહકોને આવનારા સાત દિવસો માટે અનલિમિટેડ વોઈસ અને ડેટા પેકની સુવિધા આપી છે. જો જિઓ યુઝર્સના ફોનમાં રહેલા પ્લાનની વેલિડિટી ખતમ થઈ ગઈ છે, તો તેમને ચિંતા કરવાની જરૂર નથી. જિઓનો આ નવો પ્લાન તેમને આપ મેળે જ મળી જશે.
4/4
નવી દિલ્હીઃ કેરળમાં આવેલ પૂરથી લાખો લોકોનું જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. અત્યાર સુધીમાં પૂરથી 370થી વધારે લોકોના મોત થયા છે, જ્યારે 3 લાખથી વધારે લોકો બેઘર થઈ ગયા છે. વરસાદને કારણે કેરળમાં રે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને બચાવ માટે 2000 રિલીઝ કેમ્પ સેટઅપ લગાવવામાં આવ્યા છે. કેરળમાં લોકોને મદદ કરવા માટે રિલાયન્સ જિઓ અને ભારતી એરટેલએ રિલીફ પેકેજ આપ્યું છે. રિલાયન્સ જિઓ અને ભારતી એરટેલએ પૂર પીડિતોની મદદ માટે મોબાઈલ ડેટા અને કોલિંગ ફ્રી કરી દીધું છે. આ ઉપરાંત એરટેલએ આ જાહેરાત કરી છે કે સ્માર્ટફોન યુઝર્સ કેરળમાં કોઈપણ એરટેલ સ્ટોર પર જઈને બેટરી ચાર્જ કરી શકે છે.
નવી દિલ્હીઃ કેરળમાં આવેલ પૂરથી લાખો લોકોનું જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. અત્યાર સુધીમાં પૂરથી 370થી વધારે લોકોના મોત થયા છે, જ્યારે 3 લાખથી વધારે લોકો બેઘર થઈ ગયા છે. વરસાદને કારણે કેરળમાં રે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને બચાવ માટે 2000 રિલીઝ કેમ્પ સેટઅપ લગાવવામાં આવ્યા છે. કેરળમાં લોકોને મદદ કરવા માટે રિલાયન્સ જિઓ અને ભારતી એરટેલએ રિલીફ પેકેજ આપ્યું છે. રિલાયન્સ જિઓ અને ભારતી એરટેલએ પૂર પીડિતોની મદદ માટે મોબાઈલ ડેટા અને કોલિંગ ફ્રી કરી દીધું છે. આ ઉપરાંત એરટેલએ આ જાહેરાત કરી છે કે સ્માર્ટફોન યુઝર્સ કેરળમાં કોઈપણ એરટેલ સ્ટોર પર જઈને બેટરી ચાર્જ કરી શકે છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમ, આટલા વર્ષમાં તમારા પૈસા ડબલ!, જાણો આ પ્લાન વિશે 
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમ, આટલા વર્ષમાં તમારા પૈસા ડબલ!, જાણો આ પ્લાન વિશે 

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Embed widget