શોધખોળ કરો
હવે પાસપોર્ટ ડિટેલ વિના 50 કરોડથી વધુની લૉન નહીં આપે બેન્ક, સરકારે આપ્યો આદેશ
1/6

નવી દિલ્હીઃ પીએનબી મહાકૌભાંડ બાદ કેન્દ્ર સરકારે એવા લોકો પર પોતાનો શિકંજો કરવાનો શરૂ કરી દીધો છે જેમને બેન્કોમાંથી 50 કરોડથી વધુ લૉન લીધેલી છે. હવે આવા લોકોને પોતાના પાસપોર્ટની ડિટેલ જમા કરાવવી પડેશે. નાણામંત્રાલયએ બધી બેન્કોને શનિવારે આ નિર્દેશ આપી દીધો છે.
2/6

નીરવ મોદી, મેહુલ ચોક્સી, વિજય માલ્યા અને જતિન મહેતા જેવા મોટા ડિફોલ્ટર્સ દેવું વસૂલનારા તંત્રને ગૂંચવણમાં નાખીને દેશમાંથી ભાગી ગયા. તેમણે જણાવ્યું કે નવી વ્યવસ્થાને ધ્યાનમાં લઈ લોન લેવાના અરજીફોર્મમાં જરૂરી સુધારા કરાશે. ગયા સપ્તાહે કેન્દ્રીય કેબિનેટે ફગેટીવ ઈકોનોમિક ઓફેન્ડર્સ બિલ (ભાગેડુ આર્થિક ગુનેગાર કાયદો)ને લીલી ઝંડી આપી હતી.
Published at : 11 Mar 2018 09:20 AM (IST)
View More























