શોધખોળ કરો

PM મોદી આજે કરશે આ સ્કીમની શરૂઆત, માત્ર 59 મિનિટમાં જ મળી જશે એક કરોડ રૂપિયાની લોન

1/3
મળતી માહિતી મુજબ વધારે વ્યાજ સબસિડીથી લોન સસ્તી થશે અને એમએસએમઈ માટે લોનની માગ વધી શકે છે. પ્રધાનમંત્રી દ્વારા જાહેર કરવામાં આવનાર ઉપાયોગમાં આ સામેલ હોઈ શકે છે. નાણાં મંત્રાલય આ પ્રસ્તાવ પર કામ કરી રહ્યું છે.
મળતી માહિતી મુજબ વધારે વ્યાજ સબસિડીથી લોન સસ્તી થશે અને એમએસએમઈ માટે લોનની માગ વધી શકે છે. પ્રધાનમંત્રી દ્વારા જાહેર કરવામાં આવનાર ઉપાયોગમાં આ સામેલ હોઈ શકે છે. નાણાં મંત્રાલય આ પ્રસ્તાવ પર કામ કરી રહ્યું છે.
2/3
એમએસએમઈ સેક્ટરમાં 6.3 કરોડથી વધારે એકમ છે અને 11.1 કરોડ લોકો તેમાંથી રોજગારી મેળવે છે. જીડીપીમાં આ ક્ષેત્રનો ફાળો 30 ટકા છે અને મેન્યુફેક્ચરિંગમાં તેનો હિસ્સો અંદાજે 45 ટકા છે. દેશની કુલ નિકાસમાં આ ક્ષેત્રની ભાગીદારી 40 ટકા સુધી છે. એમએસએમઈ એકમ સામે સૌથી મોટી સમસ્યા સમયસર લોનની સુવિધા મેળવવી છે. કારણ કે મોટા ભાગના એકમો લોન લેવા માટેની યોગ્યતામાં ફીટ નથી બેઠતા.
એમએસએમઈ સેક્ટરમાં 6.3 કરોડથી વધારે એકમ છે અને 11.1 કરોડ લોકો તેમાંથી રોજગારી મેળવે છે. જીડીપીમાં આ ક્ષેત્રનો ફાળો 30 ટકા છે અને મેન્યુફેક્ચરિંગમાં તેનો હિસ્સો અંદાજે 45 ટકા છે. દેશની કુલ નિકાસમાં આ ક્ષેત્રની ભાગીદારી 40 ટકા સુધી છે. એમએસએમઈ એકમ સામે સૌથી મોટી સમસ્યા સમયસર લોનની સુવિધા મેળવવી છે. કારણ કે મોટા ભાગના એકમો લોન લેવા માટેની યોગ્યતામાં ફીટ નથી બેઠતા.
3/3
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે લઘુ અને મધ્યમ ઉદ્યોગ (એમએસએમઈ) માટે વધારે વ્યાજ સબસિટી સહિત અનેક યોજનાઓની જાહેરાત કરી શકે છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર તેનાથી એમએસએમઈ ક્ષેત્રને ગતિ મળશે અને વધારે રોજગારી ઉભી કરવામાં મદદ મળશે.
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે લઘુ અને મધ્યમ ઉદ્યોગ (એમએસએમઈ) માટે વધારે વ્યાજ સબસિટી સહિત અનેક યોજનાઓની જાહેરાત કરી શકે છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર તેનાથી એમએસએમઈ ક્ષેત્રને ગતિ મળશે અને વધારે રોજગારી ઉભી કરવામાં મદદ મળશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Passport માં નામ બદલવા માટે શું કરવું પડે? શું ઓનલાઈન કામ થઈ શકે 
Passport માં નામ બદલવા માટે શું કરવું પડે? શું ઓનલાઈન કામ થઈ શકે 
આજે સોનામાં ₹50,000નું રોકાણ કરો તો 2030માં કેટલું વળતર મળશે? જુઓ સંપૂર્ણ ગણતરી
આજે સોનામાં ₹50,000નું રોકાણ કરો તો 2030માં કેટલું વળતર મળશે? જુઓ સંપૂર્ણ ગણતરી
Union Bank માં 444 દિવસની FD પર કેટલું મળે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને શું થશે ફાયદા, જાણો 
Union Bank માં 444 દિવસની FD પર કેટલું મળે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને શું થશે ફાયદા, જાણો 
8th Pay Commission: ₹22,450 થી ₹57,697 પહોંચશે પેન્શન! સમજો 8માં પગાર પંચનું ગણિત
8th Pay Commission: ₹22,450 થી ₹57,697 પહોંચશે પેન્શન! સમજો 8માં પગાર પંચનું ગણિત

વિડિઓઝ

Isudan Gadhvi Statement : ચૈતર વસાવાને હંગામી જામીન મુદ્દે AAPના પ્રદેશ અધ્યક્ષની પ્રથમ પ્રતિક્રીયા
બોટાદ ભાજપના મોટા નેતાએ કર્યો કરોડોનો ‘તોડ’? ઉમેશ મકવાણાના આરોપોથી ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ
આજે શ્રાવણ મહિનાનો અંતિમ સોમવાર, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Surat | સુરતના સચિન રેલવે સ્ટેશને યુવક પર જીવલેણ હુમલો, યુવકને હોસ્પિટલ ખસેડાયો
Ahmedabad: વટવા GIDCમાં બે ભાઈ પર હિંસક હુમલો, 'લગ્નની કંકોત્રી કેમ ન આપી' તેમ કહી માર્યો માર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બોટાદમાં 1 કરોડના કથિત તોડકાંડ મુદ્દે કોળી સમાજ લાલઘૂમ: SIT મારફતે નિષ્પક્ષ તપાસની માંગ
બોટાદમાં 1 કરોડના કથિત તોડકાંડ મુદ્દે કોળી સમાજ લાલઘૂમ: SIT મારફતે નિષ્પક્ષ તપાસની માંગ
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારી ખાતે ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારી ખાતે ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો
કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
'મોંઘવારી વધી પણ મજૂરી એ જ': રાજુલાના હીરા ઘસનારાઓ રસ્તા પર, જાણો શું છે માંગણીઓ
'મોંઘવારી વધી પણ મજૂરી એ જ': રાજુલાના હીરા ઘસનારાઓ રસ્તા પર, જાણો શું છે માંગણીઓ
3 ઓક્ટોબરે ભારતીય ક્રિકેટમાં લખાશે અનોખો ઈતિહાસ: ટીમ ઈન્ડિયા એક જ દિવસમાં રમશે 2 મેચ
3 ઓક્ટોબરે ભારતીય ક્રિકેટમાં લખાશે અનોખો ઈતિહાસ: ટીમ ઈન્ડિયા એક જ દિવસમાં રમશે 2 મેચ
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
Embed widget