શોધખોળ કરો
હવે BHIM એપની મદદથી બુક કરાવી શકાશે રેલવે ટિકિટ, સરકાર ફ્રીમાં આપશે સુવિધા
1/4

રેલવેએ કેશલેસ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે ટિકિટ ખરીદ્યા બાદ રૂપિયા ટ્રાન્સફર કરવાની વ્યવસ્થા પર આગામી 3 મહિના સુધી કોઈ વધારાનો ચાર્જ નહીં લે. આ દરમિયાન રેલવે મંત્રાલય ટ્રાન્ઝેક્શન પર લોકોના રિસ્પોન્સ પર નજર રાખશે અને જો કેશલેસ ટ્રાન્ઝેક્શનમાં ઉછાળો આવશે તો આગળ પણ જારી રાખશે.
2/4

તેમના જણાવ્યાનુસાર ભારતમાં રોજ અંદાજે 15 લાખ રિઝર્વેશન ટિકિટ બુક કરવામાં આવે છે. તેમાંથી અંદાજે 6 લાખ ટિકિટ પીઆરએસ કાઉન્ટર્સ પરથી બુક કરવામાં આવે છે આ તમામ બુથ પર ક્રેડિટ અને ડેબિટ કાર્ડ દ્વારા પેમેન્ટ કરવાની વ્યવસ્થા છે પરંતુ મોટાભાગના લોકો રોકડમાં જ પેમેન્ટ કરે છે. એવામાં રેલવેએ ભીમ એપની મદદ લેવાનું શરૂ કર્યું છે.
Published at : 01 Dec 2017 02:59 PM (IST)
View More























