શોધખોળ કરો
ડુંગળીને લઈને કેન્દ્રીય મંત્રીનું અજીબોગરીબ નિવેદન, કહ્યું- ભાવ ક્યારે ઘટશે એ મને ખબર નથી
1/3

પાસવાને કહ્યું કે કેન્દ્ર અને રાજ્યોએ મળીને સમસ્યા સામે લડવાનું છે. અમે કિંમતમાં ઘટાડાની આશા કરીએ છીએ. પણ જો તમે મને પૂછશો કે તે ક્યારે અને કેવી રીતે ઘટશે તો મારી પાસે તેનો કોઇ જવાબ નથી. ઉલ્લેખનીય છે કે ડુંગળીના ભાવ ઘણા શહેરોમાં 80 રૂપિયા કિલોના સ્તરને આંબી ગયા છે.
2/3

જોકે, તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર પૂરી તાકાત સાથે તેના પર કામ કરી રહી છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે તે મુદ્દે કેન્દ્ર અને રાજ્યોએ સાથે મળીને કામ કરવું પડશે. તેમણે મુદ્દે લોકો પાસેથી પણ સલાહ સૂચનો પણ માગ્યા છે.
Published at : 30 Nov 2017 09:51 AM (IST)
View More























