શોધખોળ કરો
RBIનો મહત્ત્વપૂર્ણ નિર્ણય, 7 દિવસમાં બંધ થઈ જશે તમામ મોબાઇલ વોલેટ, જાણો તમારા ખાતાનું શું થશે...
1/5

એરટેલ મની, પેટીએમ વગેરે મોબાઈલ વોલેટ સેવા આપતી કંપનીઓ ગ્રાહકોને સમય સમય પર કેવાઈસી પૂરા કરવા માટે સૂચના આપી રહી છે. ગ્રાહકોને પોતાના મોબાઈલ વોલેટને આધાર કાર્ડ અને પાન કાર્ડ સાથે લિંક કરાવવાના રહેશે, આ રીતે કેવાઈસી પૂરું થઈ જશે. ત્યાર બાદ તમારું મોબાઈલ વોલેટ સુરક્ષિત થઈ જશે.
2/5

હાલમાં સમગ્ર દેશમાં 7 ટકાથી ઓછા મોબાઇલ વોલેટ ઉપભોક્તાઓએ પોતાના કેવાઈસી કંપનીઓને આપ્યા છે. એવામાં દેશમાં 91 ટકાથી વધારે મોબાઈલ વોલેટ એકાઉન્ટ કેવાઈસી વગર જ ચાલી રહ્યા છે. હવે આ 91 ટકા ઉપભોક્તાઓના એકાઉન્ટ બંધ થવાની શક્યતા છે.
Published at : 22 Feb 2018 10:25 AM (IST)
View More























