શોધખોળ કરો

RBIએ ફરી 500ની નવી નોટ જારી કરી, જાણો જૂની નોટનું શું થશે...

1/5
તમને જણાવીએ કે, 8 નવેમ્બરે નોટબંધી બાદ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 500 અને 2000 રૂપિયાની નવી નોટ જારી કરી હતી. ત્યારે મોદી સરકારે જૂની 500 અને 1000 રૂપિયાની નોટ ચલણમાંથી તાત્કાલીક હટાવી દીધી હતી.
તમને જણાવીએ કે, 8 નવેમ્બરે નોટબંધી બાદ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 500 અને 2000 રૂપિયાની નવી નોટ જારી કરી હતી. ત્યારે મોદી સરકારે જૂની 500 અને 1000 રૂપિયાની નોટ ચલણમાંથી તાત્કાલીક હટાવી દીધી હતી.
2/5
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ટ્વિટર હેન્ડલ પર તેની જાણકારી આપવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ઇન્સેટમાં એ લખેલ 500 રૂપિયાની બેંકનોટ્સ જારી.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ટ્વિટર હેન્ડલ પર તેની જાણકારી આપવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ઇન્સેટમાં એ લખેલ 500 રૂપિયાની બેંકનોટ્સ જારી.
3/5
નવો ઇન્સેટલ લેટર એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર ડો. ઉર્જિત પટેલની સહીવાળી બન્ને પેનલ પર અંકિત હશે. નોટની પાછલ છાપકામનું વર્ષ 2017 લખેલ છે. નોટના બાકીના ફીચર 8 નવેમ્બર બાદ જારી કરવામાં આવેલ નવી નોટ જેવા જ હશે.
નવો ઇન્સેટલ લેટર એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર ડો. ઉર્જિત પટેલની સહીવાળી બન્ને પેનલ પર અંકિત હશે. નોટની પાછલ છાપકામનું વર્ષ 2017 લખેલ છે. નોટના બાકીના ફીચર 8 નવેમ્બર બાદ જારી કરવામાં આવેલ નવી નોટ જેવા જ હશે.
4/5
આરબીઆઈની આ જાહેરાતો સ્પષ્ટ મતલબ છે કે તમારા માટે કોઈ પરેશાનીની વાત નથી, માત્ર એક નવી નોટ જારી કરવામાં આવી છે, પરંતુ જૂની નોટને તેનાથી કોઈ અસર નહીં પડે અને તે ચલણમાં ચાલતી રહેશે.
આરબીઆઈની આ જાહેરાતો સ્પષ્ટ મતલબ છે કે તમારા માટે કોઈ પરેશાનીની વાત નથી, માત્ર એક નવી નોટ જારી કરવામાં આવી છે, પરંતુ જૂની નોટને તેનાથી કોઈ અસર નહીં પડે અને તે ચલણમાં ચાલતી રહેશે.
5/5
મુંબઈઃ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 500 રૂપિયાની નવી નોટ જારી કરી છે. આરબીઆઈએ કહ્યું કે આ નવી નોટ પર ઇન્સેટ લેટર 'A' લખેલ હશે. તેની સાથે જ આરબીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે 8 નવેમ્બર બાદ જારી થયેલ 500 રૂપિયાની નોટ ચલણમાં યથાવત રહેશે.
મુંબઈઃ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 500 રૂપિયાની નવી નોટ જારી કરી છે. આરબીઆઈએ કહ્યું કે આ નવી નોટ પર ઇન્સેટ લેટર 'A' લખેલ હશે. તેની સાથે જ આરબીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે 8 નવેમ્બર બાદ જારી થયેલ 500 રૂપિયાની નોટ ચલણમાં યથાવત રહેશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

UPI થી બે વાર કપાઈ ગયા પૈસા? જાણો કેવી રીતે પાછા મળશે તમારા નાણાં
UPI થી બે વાર કપાઈ ગયા પૈસા? જાણો કેવી રીતે પાછા મળશે તમારા નાણાં
Amazon Freedom Sale: ફોનથી લઈને AC સુધીની દરેક વસ્તુ પર મળશે 80% સુધીનું બમ્પર ડિસ્કાઉન્ટ
Amazon Freedom Sale: ફોનથી લઈને AC સુધીની દરેક વસ્તુ પર મળશે 80% સુધીનું બમ્પર ડિસ્કાઉન્ટ
5 લાખની FD પર 5 વર્ષમાં કેટલી કમાણી થશે? સમજો બેંકોના લેટેસ્ટ વ્યાજ દર અને ગણિત
5 લાખની FD પર 5 વર્ષમાં કેટલી કમાણી થશે? સમજો બેંકોના લેટેસ્ટ વ્યાજ દર અને ગણિત
Gold Price Today: સોનાની તેજી પર બ્રેક, જાણો 24, 22 અને 18 કેરેટ ગોલ્ડ અને સિલ્વરની લેટેસ્ટ પ્રાઇસ
Gold Price Today: સોનાની તેજી પર બ્રેક, જાણો 24, 22 અને 18 કેરેટ ગોલ્ડ અને સિલ્વરની લેટેસ્ટ પ્રાઇસ

વિડિઓઝ

MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ
Gujarat Rain Forecast: ગુજરાતમાં છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
Embed widget