શોધખોળ કરો

ખાડા ભરવાના કામમાં આવશે 500 અને 1000ની જૂની નોટ, જાણો શું હશે સંપૂર્ણ પ્રક્રિયા

1/5
2000ના દાયકાની શરૂઆતમાં બેંક ઓફ ઇંગ્લેન્ડે જૂની નોટોને રિસાયકલ કરવાનું શરૂ કર્યું. રિસાઇકલિંગમાં જૂની અને ચલણમાંથી બહાર કરવામાં આવેલ નોટોને જમીનની નીચે દાટીને સડાવવામાં આવે છે અને બાદમાં તેનો ઉપયોગ ખાતર તરીકે કરવામાં આવે છે.
2000ના દાયકાની શરૂઆતમાં બેંક ઓફ ઇંગ્લેન્ડે જૂની નોટોને રિસાયકલ કરવાનું શરૂ કર્યું. રિસાઇકલિંગમાં જૂની અને ચલણમાંથી બહાર કરવામાં આવેલ નોટોને જમીનની નીચે દાટીને સડાવવામાં આવે છે અને બાદમાં તેનો ઉપયોગ ખાતર તરીકે કરવામાં આવે છે.
2/5
સમગ્ર વિશ્વમાં જૂની નોટ ચલણમાંથી બહાર કરવામાં આવે ત્યાર બાદ નોટોનો નાશ કરવા માટે અલગ અલગ રીત અપનાવવામાં આવે છે. કેટલીક જગ્યાએ નોટ સળગાવવામાં આવે છે. બેન્ક ઓફ ઇંગ્લેન્ડ 1990 સુધી આવી જૂની નોટોને સળગાવીને બેંકની ઇમારતને ગરમ રાખવાનું કામ કરતી હતી.
સમગ્ર વિશ્વમાં જૂની નોટ ચલણમાંથી બહાર કરવામાં આવે ત્યાર બાદ નોટોનો નાશ કરવા માટે અલગ અલગ રીત અપનાવવામાં આવે છે. કેટલીક જગ્યાએ નોટ સળગાવવામાં આવે છે. બેન્ક ઓફ ઇંગ્લેન્ડ 1990 સુધી આવી જૂની નોટોને સળગાવીને બેંકની ઇમારતને ગરમ રાખવાનું કામ કરતી હતી.
3/5
ત્યાર બાદ તેને ગરમ કરીને ઈંટના આકારમાં ફેરવવામાં આવશે. ત્યાર બાદ તેને લેન્ડ ફીલિંગ (ખાડા ભરવા) કરનારા કોન્ટ્રાક્ટરોનો આપવામાં આવશે. માર્ચ 2016 સુધી દેશભરમાં 500ની અંદાજે 1570 કરોડ નોટ ચલણમાં હતી. જ્યારે 1000ની અંદાજે 632 કરોડ નોટ ચલણમાં હતી.
ત્યાર બાદ તેને ગરમ કરીને ઈંટના આકારમાં ફેરવવામાં આવશે. ત્યાર બાદ તેને લેન્ડ ફીલિંગ (ખાડા ભરવા) કરનારા કોન્ટ્રાક્ટરોનો આપવામાં આવશે. માર્ચ 2016 સુધી દેશભરમાં 500ની અંદાજે 1570 કરોડ નોટ ચલણમાં હતી. જ્યારે 1000ની અંદાજે 632 કરોડ નોટ ચલણમાં હતી.
4/5
આરબીઆઈના એક અધિકારીએ અંગ્રેજી સમાચાર પત્રને જણાવ્યું કે, આરબીઆઈ પાસે અનેક ટ્રક ભરેલ નોટો છે. આ નોટોના પહેલા ટુકડા કરવામાં આવશે. અધિકારીએ નામ ન આપવાની શરતે અખબારને જણાવ્યું કે, આ નોટોના એવી રીતે ટુકડા કરવામાં આવશે કે તેને ફરીથી જોડી ન શકાય.
આરબીઆઈના એક અધિકારીએ અંગ્રેજી સમાચાર પત્રને જણાવ્યું કે, આરબીઆઈ પાસે અનેક ટ્રક ભરેલ નોટો છે. આ નોટોના પહેલા ટુકડા કરવામાં આવશે. અધિકારીએ નામ ન આપવાની શરતે અખબારને જણાવ્યું કે, આ નોટોના એવી રીતે ટુકડા કરવામાં આવશે કે તેને ફરીથી જોડી ન શકાય.
5/5
મંગળવારના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાત્રે 12 કલાકથી 500 અને 1000ની તમામ જૂની નોટ બંધ કરવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ સામાન્ય લોકોની સાથે સાથે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ)ને પણ જૂની નોટોને લઈને ચિંતા થઈરહી છે. આરબીઆઈ પાસે પહેલેથી જ પડેલ નોટો ઉપરાંત કરોડો લોકો દ્વારા પરત કરવામાં આવનારી જૂની નોટનો નાશ કરવાની જવાદારી તેની પાસે છે. સામાન્ય લોકો 30 ડિસેમ્બર સુધી જૂની 500 અને 1000ની નોટ બેંકો અને પોસ્ટ ઓફિસમાં જઈને બદલાવી શકે છે. જ્યારે આરબીઆઈએ 500 અને 1000 રૂપિયાની નોટોનો નાશ કરવાની યોજના બનાવી લીધી છે.
મંગળવારના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાત્રે 12 કલાકથી 500 અને 1000ની તમામ જૂની નોટ બંધ કરવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ સામાન્ય લોકોની સાથે સાથે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ)ને પણ જૂની નોટોને લઈને ચિંતા થઈરહી છે. આરબીઆઈ પાસે પહેલેથી જ પડેલ નોટો ઉપરાંત કરોડો લોકો દ્વારા પરત કરવામાં આવનારી જૂની નોટનો નાશ કરવાની જવાદારી તેની પાસે છે. સામાન્ય લોકો 30 ડિસેમ્બર સુધી જૂની 500 અને 1000ની નોટ બેંકો અને પોસ્ટ ઓફિસમાં જઈને બદલાવી શકે છે. જ્યારે આરબીઆઈએ 500 અને 1000 રૂપિયાની નોટોનો નાશ કરવાની યોજના બનાવી લીધી છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Post Office: રોકાણ કરતા પહેલા જાણી લો, પોસ્ટ FD અને RD માં કઈ સ્કીમ વધુ ફાયદાકારક?
Post Office: રોકાણ કરતા પહેલા જાણી લો, પોસ્ટ FD અને RD માં કઈ સ્કીમ વધુ ફાયદાકારક?
SIP: દરરોજ માત્ર 100 રુપિયાનું રોકાણ કરીને બનાવો 1 કરોડનું ફંડ, આ રહ્યો કરોડપતિ બનવાનો સિક્રેટ પ્લાન!
SIP: દરરોજ માત્ર 100 રુપિયાનું રોકાણ કરીને બનાવો 1 કરોડનું ફંડ, આ રહ્યો કરોડપતિ બનવાનો સિક્રેટ પ્લાન!
Share Market: સેન્સેક્સ 828 અને નિફ્ટી 244 પોઈન્ટની બમ્પર તેજી સાથે બંધ, આ શેરોમાં મોટો ઉછાળો
Share Market: સેન્સેક્સ 828 અને નિફ્ટી 244 પોઈન્ટની બમ્પર તેજી સાથે બંધ, આ શેરોમાં મોટો ઉછાળો
Gold Silver Price Today: ફરી ચમક્યું સોનું-ચાંદી, કિંમતમાં આજે થયો ફરી વધારો; ખરીદી પહેલાં જાણી લેટેસ્ટ પ્રાઇસ
Gold Silver Price Today: ફરી ચમક્યું સોનું-ચાંદી, કિંમતમાં આજે થયો ફરી વધારો; ખરીદી પહેલાં જાણી લેટેસ્ટ પ્રાઇસ

વિડિઓઝ

Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી
Surat: સુરતના સરથાણામાં બે યુવક તણાયા, એકનો મૃતદેહ મળ્યો
બોટાદમાં ઈન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવા મુદ્દે એકની હત્યા, 2 લોકોને પહોંચી ઈજા
Gir Somnath | ખાપટ પ્રાથમિક શાળાના શિક્ષકની કરતૂતનો ફૂટ્યો ભાંડો, વિદ્યાર્થીને પૈસા આપી દારૂ મંગાવતા હોવાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
અયોધ્યા રામ મંદિર દાન ચોરીને લઈને કોંગ્રેસે કેમ કર્યા અટલ બિહારી વાજપેયીને યાદ?
અયોધ્યા રામ મંદિર દાન ચોરીને લઈને કોંગ્રેસે કેમ કર્યા અટલ બિહારી વાજપેયીને યાદ?
'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
Post Office: રોકાણ કરતા પહેલા જાણી લો, પોસ્ટ FD અને RD માં કઈ સ્કીમ વધુ ફાયદાકારક?
Post Office: રોકાણ કરતા પહેલા જાણી લો, પોસ્ટ FD અને RD માં કઈ સ્કીમ વધુ ફાયદાકારક?
Embed widget