શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

ખાડા ભરવાના કામમાં આવશે 500 અને 1000ની જૂની નોટ, જાણો શું હશે સંપૂર્ણ પ્રક્રિયા

1/5
2000ના દાયકાની શરૂઆતમાં બેંક ઓફ ઇંગ્લેન્ડે જૂની નોટોને રિસાયકલ કરવાનું શરૂ કર્યું. રિસાઇકલિંગમાં જૂની અને ચલણમાંથી બહાર કરવામાં આવેલ નોટોને જમીનની નીચે દાટીને સડાવવામાં આવે છે અને બાદમાં તેનો ઉપયોગ ખાતર તરીકે કરવામાં આવે છે.
2000ના દાયકાની શરૂઆતમાં બેંક ઓફ ઇંગ્લેન્ડે જૂની નોટોને રિસાયકલ કરવાનું શરૂ કર્યું. રિસાઇકલિંગમાં જૂની અને ચલણમાંથી બહાર કરવામાં આવેલ નોટોને જમીનની નીચે દાટીને સડાવવામાં આવે છે અને બાદમાં તેનો ઉપયોગ ખાતર તરીકે કરવામાં આવે છે.
2/5
સમગ્ર વિશ્વમાં જૂની નોટ ચલણમાંથી બહાર કરવામાં આવે ત્યાર બાદ નોટોનો નાશ કરવા માટે અલગ અલગ રીત અપનાવવામાં આવે છે. કેટલીક જગ્યાએ નોટ સળગાવવામાં આવે છે. બેન્ક ઓફ ઇંગ્લેન્ડ 1990 સુધી આવી જૂની નોટોને સળગાવીને બેંકની ઇમારતને ગરમ રાખવાનું કામ કરતી હતી.
સમગ્ર વિશ્વમાં જૂની નોટ ચલણમાંથી બહાર કરવામાં આવે ત્યાર બાદ નોટોનો નાશ કરવા માટે અલગ અલગ રીત અપનાવવામાં આવે છે. કેટલીક જગ્યાએ નોટ સળગાવવામાં આવે છે. બેન્ક ઓફ ઇંગ્લેન્ડ 1990 સુધી આવી જૂની નોટોને સળગાવીને બેંકની ઇમારતને ગરમ રાખવાનું કામ કરતી હતી.
3/5
ત્યાર બાદ તેને ગરમ કરીને ઈંટના આકારમાં ફેરવવામાં આવશે. ત્યાર બાદ તેને લેન્ડ ફીલિંગ (ખાડા ભરવા) કરનારા કોન્ટ્રાક્ટરોનો આપવામાં આવશે. માર્ચ 2016 સુધી દેશભરમાં 500ની અંદાજે 1570 કરોડ નોટ ચલણમાં હતી. જ્યારે 1000ની અંદાજે 632 કરોડ નોટ ચલણમાં હતી.
ત્યાર બાદ તેને ગરમ કરીને ઈંટના આકારમાં ફેરવવામાં આવશે. ત્યાર બાદ તેને લેન્ડ ફીલિંગ (ખાડા ભરવા) કરનારા કોન્ટ્રાક્ટરોનો આપવામાં આવશે. માર્ચ 2016 સુધી દેશભરમાં 500ની અંદાજે 1570 કરોડ નોટ ચલણમાં હતી. જ્યારે 1000ની અંદાજે 632 કરોડ નોટ ચલણમાં હતી.
4/5
આરબીઆઈના એક અધિકારીએ અંગ્રેજી સમાચાર પત્રને જણાવ્યું કે, આરબીઆઈ પાસે અનેક ટ્રક ભરેલ નોટો છે. આ નોટોના પહેલા ટુકડા કરવામાં આવશે. અધિકારીએ નામ ન આપવાની શરતે અખબારને જણાવ્યું કે, આ નોટોના એવી રીતે ટુકડા કરવામાં આવશે કે તેને ફરીથી જોડી ન શકાય.
આરબીઆઈના એક અધિકારીએ અંગ્રેજી સમાચાર પત્રને જણાવ્યું કે, આરબીઆઈ પાસે અનેક ટ્રક ભરેલ નોટો છે. આ નોટોના પહેલા ટુકડા કરવામાં આવશે. અધિકારીએ નામ ન આપવાની શરતે અખબારને જણાવ્યું કે, આ નોટોના એવી રીતે ટુકડા કરવામાં આવશે કે તેને ફરીથી જોડી ન શકાય.
5/5
મંગળવારના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાત્રે 12 કલાકથી 500 અને 1000ની તમામ જૂની નોટ બંધ કરવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ સામાન્ય લોકોની સાથે સાથે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ)ને પણ જૂની નોટોને લઈને ચિંતા થઈરહી છે. આરબીઆઈ પાસે પહેલેથી જ પડેલ નોટો ઉપરાંત કરોડો લોકો દ્વારા પરત કરવામાં આવનારી જૂની નોટનો નાશ કરવાની જવાદારી તેની પાસે છે. સામાન્ય લોકો 30 ડિસેમ્બર સુધી જૂની 500 અને 1000ની નોટ બેંકો અને પોસ્ટ ઓફિસમાં જઈને બદલાવી શકે છે. જ્યારે આરબીઆઈએ 500 અને 1000 રૂપિયાની નોટોનો નાશ કરવાની યોજના બનાવી લીધી છે.
મંગળવારના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાત્રે 12 કલાકથી 500 અને 1000ની તમામ જૂની નોટ બંધ કરવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ સામાન્ય લોકોની સાથે સાથે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ)ને પણ જૂની નોટોને લઈને ચિંતા થઈરહી છે. આરબીઆઈ પાસે પહેલેથી જ પડેલ નોટો ઉપરાંત કરોડો લોકો દ્વારા પરત કરવામાં આવનારી જૂની નોટનો નાશ કરવાની જવાદારી તેની પાસે છે. સામાન્ય લોકો 30 ડિસેમ્બર સુધી જૂની 500 અને 1000ની નોટ બેંકો અને પોસ્ટ ઓફિસમાં જઈને બદલાવી શકે છે. જ્યારે આરબીઆઈએ 500 અને 1000 રૂપિયાની નોટોનો નાશ કરવાની યોજના બનાવી લીધી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસHu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?Hu to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં કોણ ચૂક્યું મર્યાદા?Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
Embed widget