શોધખોળ કરો
ઈ-વોલેટમાં કાલથી પૈસા હશે તો પણ નહીં થાય આ કામ, KYC અપડેટ કરવાનો આજે છેલ્લો દિવસ
1/4

RBIએ ઈ વોલેટ્સ યૂઝર્સને KYC અપડેટ માટે 31 ડિસેમ્બર 2017 સુધીનો સમય આપ્યો હતો. જેને વધારીને 28 ફેબ્રુઆરી સુધીનો કરી દેવામાં આવ્યો છે.
2/4

RBIના ડે. ગવર્નર બી.પી. કાનૂનગોએ કહ્યું કે, ગાઇડલાઇન્સને ફોલો કરવા માટે પહેલા જ પર્યાપ્ત સમય આપવામાં આવ્યો છે. જો પ્રી પેઇડ ઇંસ્ટ્રૂમેન્ટ્સ દ્વારા KYC અપડેટની પ્રક્રિયા પૂર્ણ કરવામાં નહીં આવે તો પણ કસ્ટમરને તેની જમા રહેલી રકમનું નુકસાન નહીં થાય.’ હાલ RBIની મંજૂરી સાથે દેશમાં 55 નોન બેંક પ્રી પેઇડ ઇંસ્ટ્રૂમેન્ટ્સ દેશમાં કામ કરી રહ્યા છે.
Published at : 28 Feb 2018 08:05 AM (IST)
View More























