શોધખોળ કરો
રોકડમાં વ્યવહાર કરતાં પહેલા ચેતી જજો, સરકારે લાગુ કર્યા નવા પ્રતિબંધો, જાણો
1/4

આવકવેરા વિભાગે જનતાને આવી રીતે ગેરકાનૂની લેવડ-દેવડ કરનારા લોકોની ફરિયાદ કરવા માટે પણ આગ્રહ કર્યો છે. વિભાગે જનતાને અપીલ કરી છે કે કાળું નાણું અથવા બેનામી સંપત્તિના મામલાની જાણકારી આવકવેરા વિભાગના ઈ-મેઈલ પર આપો.
2/4

આ ઉપરાંત આવકવેરા વિભાગ દ્વારા નિર્દેશ આપવામાં આવ્યો છે કે તમારા વેપાર અથવા વ્યવસાયના ખર્ચના રૂપમાં 10 હજારથી વધારે રૂપિયાનું રોકડ ચુવકણી ના કરો. નહીં તો તમને દંડ થઈ શકે છે.
Published at : 25 Jan 2018 07:58 AM (IST)
View More























