શોધખોળ કરો
પ્લાસ્ટિક-PVC આધાર કાર્ડને લઇ UIDAIએ શું કહ્યું, જાણો વિગત
1/3

UIDAIના જણાવ્યા મુજબ, દુકાનોમાં ગેરકાયદેસર રીતે થતાં પ્રિન્ટિંગના કારણે QRકોડ ઘણીવાર નિષ્ક્રિય બની જાય છે. આ રીતે પ્લાસ્ટિકના કાર્ડ બનાવવાથી કાર્ડ હોલ્ડરની ડીટેલ ચોરાઇ જવાની શક્યતા રહે છે.
2/3

યુઆઈડીએઆઈના કહેવા મુજબ આધાર સ્માર્ટ કાર્ડ બિલકુલ બિનજરૂરી અને નકામા છે. કારણ કે આ રીતે પ્રિન્ટ થયેલા QR કોડ ઘણીવાર નિષ્ક્રિય બની જાય છે. આધાર કાર્ડ્સના પ્રિન્ટિંગ માટે 50 રૂપિયાથી લઇ 300 રૂપિયા સુધીનો ખર્ચ લોકો કરતા હોય છે, જે બિનજરૂરી છે. યુઆઈડીએઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવાયું છે કે, આધાર કાર્ડ અથવા સામાન્ય કાગળ પર પ્રિન્ટેડ કે mAadhaar તમામ પ્રકારના ઉપયોગ માટે સંપૂર્ણ રીતે માન્ય છે.
Published at : 06 Feb 2018 06:14 PM (IST)
View More























