શોધખોળ કરો

Vodafoneએ શરૂ કરી સ્પેશિયલ નવી સર્વિસ, હવે નંબર આપ્યા વગર કરાવી શકાશે રિચાર્જ

1/7
રિચાર્જ કરાવવા માટે ગ્રાહકોએ પોતાના મોબાઈલ નંબરની જગ્યાએ ઓટોપીમાં મળેલ કોડ જણાવવાનો રહેશે. આ નંબરને ઈ રિચાર્જમાં નોંધ્યા બાદ તમારો મોબાઈલ રિચાર્જ થઈ જશે.
રિચાર્જ કરાવવા માટે ગ્રાહકોએ પોતાના મોબાઈલ નંબરની જગ્યાએ ઓટોપીમાં મળેલ કોડ જણાવવાનો રહેશે. આ નંબરને ઈ રિચાર્જમાં નોંધ્યા બાદ તમારો મોબાઈલ રિચાર્જ થઈ જશે.
2/7
નવી દિલ્હીઃ ટેલીકોમ કંપની Vodafoneએ પોતાના ગ્રાહકો ખાસ કરીને મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખતા એક નવી સર્વિસ શરૂ કરી છે. આ સર્વિસ હેઠળ વોડાફોન યૂઝર્સ રિટેલર્સને નંબર જણાવ્યા વગર રિચાર્જ કરાવી શકશે. તેનાથી મોબાઈલ નંબરનો દુરુપયોગ રોકવામાં મદદ મળશે.
નવી દિલ્હીઃ ટેલીકોમ કંપની Vodafoneએ પોતાના ગ્રાહકો ખાસ કરીને મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખતા એક નવી સર્વિસ શરૂ કરી છે. આ સર્વિસ હેઠળ વોડાફોન યૂઝર્સ રિટેલર્સને નંબર જણાવ્યા વગર રિચાર્જ કરાવી શકશે. તેનાથી મોબાઈલ નંબરનો દુરુપયોગ રોકવામાં મદદ મળશે.
3/7
 મોબાઈલ ઉપભોક્તા ખાસ કરીને મહિલાઓની ફરિયાદ હોય છે કે તેના મોબાઈલ નંબર રિચાર્જ કરાવ્યા બાદ જાહેર થઈ જાય છે અને તેનાથી તેને અસુવિધા થાય છે. માટે મોબાઈલ નંબર ગુપ્ત રાખવા માટે વોડાફોને પોતાના યૂઝર્સ માટે પ્રાઈવેટ રિચાર્જ મોડ રજૂ કર્યું છે.
મોબાઈલ ઉપભોક્તા ખાસ કરીને મહિલાઓની ફરિયાદ હોય છે કે તેના મોબાઈલ નંબર રિચાર્જ કરાવ્યા બાદ જાહેર થઈ જાય છે અને તેનાથી તેને અસુવિધા થાય છે. માટે મોબાઈલ નંબર ગુપ્ત રાખવા માટે વોડાફોને પોતાના યૂઝર્સ માટે પ્રાઈવેટ રિચાર્જ મોડ રજૂ કર્યું છે.
4/7
તે અંતર્ગત વોડાફોન યૂઝર્સ રિટેલર્સને મોબાઈલ નંબર જણાવ્યા વગર જ રિચાર્જ કરાવી શકશે. તેનાથી મોબાઈલ નંબરનો દુરુપયોગ થવાથી રોકી શકાશે. વોડાફોન ઇન્ડિયાએ હાલમાં આ સુવિધા પશ્ચિમ બંગાળના યૂઝર્સ માટે શરૂ કરી છે.
તે અંતર્ગત વોડાફોન યૂઝર્સ રિટેલર્સને મોબાઈલ નંબર જણાવ્યા વગર જ રિચાર્જ કરાવી શકશે. તેનાથી મોબાઈલ નંબરનો દુરુપયોગ થવાથી રોકી શકાશે. વોડાફોન ઇન્ડિયાએ હાલમાં આ સુવિધા પશ્ચિમ બંગાળના યૂઝર્સ માટે શરૂ કરી છે.
5/7
વોડાફોને આ સેવાનું નામ પ્રાઈવેટ રિચાર્જ મોડ (PRM) રાખ્યું છે. આ પ્લાન અંતર્ગત જો તમો મોબાઈલ રિચાર્જ કરાવવા જશો તો તમારે ઓનલાઈન અથવા ઓફલાઈન તમારો નંબર આપવાની જરૂરત નહીં રહે. તમારા મોબાઈલમાં બેલેન્સ એડ કરવું, ટેરિફ પ્લાન, ડેટા પ્લાન વગેરે જેવા કોઈપણ રિચાર્જ માટે યૂઝર્સ પ્રાઈવેટ રિચાર્જ મોડનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
વોડાફોને આ સેવાનું નામ પ્રાઈવેટ રિચાર્જ મોડ (PRM) રાખ્યું છે. આ પ્લાન અંતર્ગત જો તમો મોબાઈલ રિચાર્જ કરાવવા જશો તો તમારે ઓનલાઈન અથવા ઓફલાઈન તમારો નંબર આપવાની જરૂરત નહીં રહે. તમારા મોબાઈલમાં બેલેન્સ એડ કરવું, ટેરિફ પ્લાન, ડેટા પ્લાન વગેરે જેવા કોઈપણ રિચાર્જ માટે યૂઝર્સ પ્રાઈવેટ રિચાર્જ મોડનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
6/7
તેના માટે યૂઝર્સને સૌથી પહેલા એક એસએમેસ મોકલવાનો રહેશે. યૂઝર્સે PRIVATE લખીને 12604 પર મોકલવાનો રહેશે. ત્યાર બાદ યૂઝરના મોબાઈલ પર એક OTP (વન ટાઈમ પાસવર્ડ) આવી જશે. ઓટીપીમાં મળનાર કોરડ દ્વારા ગ્રાહક તેને અડધી રાત સુધી કોઈપણ મલ્ટી આઉટલેટથી ફોન રિચાર્જ કરાવી શકશે.
તેના માટે યૂઝર્સને સૌથી પહેલા એક એસએમેસ મોકલવાનો રહેશે. યૂઝર્સે PRIVATE લખીને 12604 પર મોકલવાનો રહેશે. ત્યાર બાદ યૂઝરના મોબાઈલ પર એક OTP (વન ટાઈમ પાસવર્ડ) આવી જશે. ઓટીપીમાં મળનાર કોરડ દ્વારા ગ્રાહક તેને અડધી રાત સુધી કોઈપણ મલ્ટી આઉટલેટથી ફોન રિચાર્જ કરાવી શકશે.
7/7
વોડાફોનના બિઝનેસ હેડ (કોલકાતા અને પશ્ચિમ બંગાળ) અરવિંદ સિંહ સચદેવે જણાવ્યું કે, વોડાફોનન એક નવી સર્વિસ શરૂ કરતા ખુશી અનુભવી રહ્યું છે. તેના દ્વારા અમારા ઉપભોક્તા વધારે સિક્યોર અને સશક્ત અનુભવશે. જેમ જેમ સ્માર્ટફોન જાણકારી ડેટા બનતી જાય છે, તેમ તેમ મોબાઈલ નંબરને પ્રાઈવેટ રાખીને યૂઝર્સની ગુપ્તતાને જાળવી રાખવી પણ જરૂરી થઈ ગયી છે.
વોડાફોનના બિઝનેસ હેડ (કોલકાતા અને પશ્ચિમ બંગાળ) અરવિંદ સિંહ સચદેવે જણાવ્યું કે, વોડાફોનન એક નવી સર્વિસ શરૂ કરતા ખુશી અનુભવી રહ્યું છે. તેના દ્વારા અમારા ઉપભોક્તા વધારે સિક્યોર અને સશક્ત અનુભવશે. જેમ જેમ સ્માર્ટફોન જાણકારી ડેટા બનતી જાય છે, તેમ તેમ મોબાઈલ નંબરને પ્રાઈવેટ રાખીને યૂઝર્સની ગુપ્તતાને જાળવી રાખવી પણ જરૂરી થઈ ગયી છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8th Pay Commission: 8મું પગાર પંચ ઓક્ટોબર સુધી કરશે બેઠક, અંતિમ રિપોર્ટ ક્યારે? શેડ્યૂલ જાહેર
8th Pay Commission: 8મું પગાર પંચ ઓક્ટોબર સુધી કરશે બેઠક, અંતિમ રિપોર્ટ ક્યારે? શેડ્યૂલ જાહેર
બેન્ક કર્મચારીઓની 11 સપ્ટેમ્બરના રોજ હડતાળ, જાણો શું છે પાંચ માંગ?
બેન્ક કર્મચારીઓની 11 સપ્ટેમ્બરના રોજ હડતાળ, જાણો શું છે પાંચ માંગ?
RBIએ ગ્રાહકોને કર્યા સતર્ક! KYCના નામ પર થઈ રહેલી છેતરપિંડીથી બચવાના બતાવ્યા ત્રણ નિયમ
RBIએ ગ્રાહકોને કર્યા સતર્ક! KYCના નામ પર થઈ રહેલી છેતરપિંડીથી બચવાના બતાવ્યા ત્રણ નિયમ
8મું પગાર પંચ: ફિટમેન્ટ ફેક્ટર વધતા HRA માં કેટલો વધારો થશે? લેવલ મુજબ ગણતરી સમજો
8મું પગાર પંચ: ફિટમેન્ટ ફેક્ટર વધતા HRA માં કેટલો વધારો થશે? લેવલ મુજબ ગણતરી સમજો

વિડિઓઝ

Vadodara BJP : વડોદરાના ડભોઈમાં ભાજપના બે જૂથ વચ્ચે મારામારી
Dry Fruit Price : ડ્રાયફ્રૂટના ભાવમાં 20થી 80 ટકાનો ભાવ વધારો
Bank Strike : 11 સપ્ટેમ્બરે બેંકોનું દેશવ્યાપી હડતાળનું એલાન
Bhavnagar Liquor Scam : લઠ્ઠાકાંડમાં વધુ 13 આરોપીઓની ધરપકડ, SMCએ શરૂ કર્યો તપાસનો ધમધમાટ
Delhi Rain : દિલ્લીમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 23 રાજ્યોમાં ભારે વરસાદ ખાબકશે, 80km/h પવન ફૂંકાવાની આગાહી!
આવતીકાલનું હવામાનઃ 23 રાજ્યોમાં ભારે વરસાદ ખાબકશે, 80km/h પવન ફૂંકાવાની આગાહી!
Rain Alert: વીજળીના કડાકા-ભડકા સાથે એક સપ્તાહ સુધી દેશમાં ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Rain Alert: વીજળીના કડાકા-ભડકા સાથે એક સપ્તાહ સુધી દેશમાં ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Bihar:  પટનામાં વિદ્યાર્થીઓનો હલ્લાબોલ, CM આવાસ ઘેરાવનો પ્રયાસ, પોલીસ સાથે ઝપાઝપી 
Bihar:  પટનામાં વિદ્યાર્થીઓનો હલ્લાબોલ, CM આવાસ ઘેરાવનો પ્રયાસ, પોલીસ સાથે ઝપાઝપી 
રક્ષાબંધન 2026: પંચકમાં રાખડી ખરીદવી કે કુરિયર કરવી અશુભ છે? જાણો શાસ્ત્રોનો નિયમ
રક્ષાબંધન 2026: પંચકમાં રાખડી ખરીદવી કે કુરિયર કરવી અશુભ છે? જાણો શાસ્ત્રોનો નિયમ
રાજ્યમાં 25 ચીફ ઓફિસરોની કરાઈ બદલી, જાણો કોને ક્યાં મુકાયા?
રાજ્યમાં 25 ચીફ ઓફિસરોની કરાઈ બદલી, જાણો કોને ક્યાં મુકાયા?
રાજકોટની લોધિકા સંઘની ચૂંટણી વચ્ચે ભાજપ નેતાની રહસ્યમય પોસ્ટ, નરેન્દ્રસિંહ જાડેજાએ શું કર્યો દાવો?
રાજકોટની લોધિકા સંઘની ચૂંટણી વચ્ચે ભાજપ નેતાની રહસ્યમય પોસ્ટ, નરેન્દ્રસિંહ જાડેજાએ શું કર્યો દાવો?
8th Pay Commission: 8મું પગાર પંચ ઓક્ટોબર સુધી કરશે બેઠક, અંતિમ રિપોર્ટ ક્યારે? શેડ્યૂલ જાહેર
8th Pay Commission: 8મું પગાર પંચ ઓક્ટોબર સુધી કરશે બેઠક, અંતિમ રિપોર્ટ ક્યારે? શેડ્યૂલ જાહેર
વડોદરાના ડભોઈમાં ભાજપના જ બે જૂથ વચ્ચે મારામારી, 'ગામમાં દારૂ વેચાય છે' તેવી કરી હતી ફેસબુક પોસ્ટ
વડોદરાના ડભોઈમાં ભાજપના જ બે જૂથ વચ્ચે મારામારી, 'ગામમાં દારૂ વેચાય છે' તેવી કરી હતી ફેસબુક પોસ્ટ
Embed widget