શોધખોળ કરો
કરોડો ગ્રાહકોને કેમ બદલાવવા પડશે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ? જાણો કારણ
1/4

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા તો ગ્રાહકોને ક્રેડિટ કાર્ડ બદલવા માટે 31 ડિસેમ્બર આપવામાં આવી છે. ત્યાર બાદ બેંક મેગ્નેટિક સ્ટ્રાઈપવાળા કાર્ડ બ્લોક કરી દેશે. ગ્રાહકોને મેગ્નેટિકની જગ્યાએ ચીપવાળા કાર્ડ બદલવા માટે કોઈ ચાર્જ આપવો પડશે નહીં.
2/4

આરબીઆઈનું કહેવું છે કે, મેગ્નેટિક સ્ટ્રાઈપવાળા કાર્ડની ટેક્નોલોજી જુની છે અને આવા કાર્ડ બનાવવાનું બંધ થઈ ગયું છે. આ કાર્ડ પુરી રીતે સુરક્ષિત પણ નથી. જેનાથી જ તે બંધ કરવામાં આવી રહ્યા છે. હાલમાં દેશમાં 3.90 કરોડ એક્ટિવ ક્રેડિટ કાર્ડ અને 9.40 કરોડ ડેબિટ કાર્ડ હોલ્ડર્સ છે.
Published at : 24 Sep 2018 10:04 AM (IST)
View More





















