શોધખોળ કરો

પહેલા ગર્લફ્રેન્ડના ટુકડા કરી મારી નાખી, પછી ભાઈને ફોન કરીને કહ્યું – પૈસા અને ચેનની માંગતી હતી એટલે...

Mahalaxmi Murder Case: આરોપીના નાના ભાઈએ પૂછપરછમાં જણાવ્યું કે મુક્તિરંજને તેની સામે મહાલક્ષ્મીની હત્યાની વાત સ્વીકારી હતી. પોલીસ અનુસાર મહાલક્ષ્મી અને મુક્તિરંજન સંબંધમાં હતા.

Bengaluru Murder Case: બેંગલુરુમાં મહાલક્ષ્મી નામની મહિલાની હત્યા કરી તેના મૃતદેહના ટુકડાને ફ્રિજમાં રાખવાના ચોંકાવનારા કેસથી આખો વિસ્તાર સ્તબ્ધ છે. આ કેસનો મુખ્ય શંકાસ્પદ મુક્તિરંજન રોયે ઓડિશામાં આત્મહત્યા કરી લીધી. પોલીસને મુક્તિરંજન રોયના મૃતદેહ પાસેથી તેમની સુસાઈડ નોટ મળી, જેનાથી આ હત્યાની ગૂંચ ઉકેલાતી જણાય છે. પોલીસ અનુસાર આરોપીની સુસાઈડ નોટમાં એ વાતની કબૂલાત છે કે તેણે જ મહાલક્ષ્મીની હત્યા કરી હતી. પોલીસે એ પણ જણાવ્યું કે હત્યા કર્યા પછી આરોપીએ સૌથી પહેલા કોને ફોન કર્યો.

આરોપીએ નાના ભાઈને ફોન કરીને શું કહ્યું?

મુક્તિરંજન રોયની સુસાઈડ નોટનો ઉલ્લેખ કરતાં બેંગલુરુ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે મહિલાની હત્યા કર્યા પછી આરોપીએ પોતાના નાના ભાઈને ફોન કર્યો અને તેને તરત જ ભાડાનું ઘર ખાલી કરવા માટે કહ્યું. જ્યારે મુક્તિરંજનના નાના ભાઈએ તેને પૂછ્યું કે આખરે તે ઘર ખાલી કરવા માટે કેમ કહી રહ્યો છે તો આરોપીએ કહ્યું કે તે તેની સાથે ફોન પર વાત નથી કરી શકતો અને ઘરે મળીને તેને બધું જણાવશે.

પોલીસ અનુસાર જ્યારે આરોપીના નાના ભાઈની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે ખુલાસો કર્યો કે મહિલાની હત્યા કરીને જ્યારે મુક્તિરંજન રોય ઘરે આવ્યો ત્યારે તેણે તેની (નાના ભાઈની) સામે હત્યાની વાત સ્વીકારી અને કહ્યું કે તે હવે આ શહેરમાં નથી રહી શકતો તેથી પોતાના વતનમાં જઈ રહ્યો છે.

'આરોપી પાસેથી કિંમતી સામાન વસૂલતી હતી મહાલક્ષ્મી'

આરોપીના પરિવારજનોએ આરોપ લગાવ્યો કે મહાલક્ષ્મી આરોપી મુક્તિરંજન પાસેથી પૈસા અને કિંમતી સામાન વસૂલતી હતી. આ વાતનો ઉલ્લેખ મુક્તિરંજનની સુસાઈડ નોટમાં પણ છે. આરોપીના ઘરવાળાઓએ મહાલક્ષ્મી પર આરોપ લગાવ્યો કે તેણે મુક્તિરંજનને સોનાની વીંટી, એક મોંઘો મોબાઈલ ફોન અને એક નેકલેસ આપવા માટે મજબૂર કર્યો હતો.

પોલીસ અધિકારીએ જણાવ્યું, "તકનીકી વિશ્લેષણ અને કૉલ રેકોર્ડની મદદથી આરોપીની ઓળખ કરવામાં આવી. શરૂઆતમાં તેનો મોબાઈલ 'લોકેશન' પશ્ચિમ બંગાળમાં મળ્યો, પરંતુ પછી તેણે તેને બંધ કરી દીધો. જોકે પછી તકનીકી નિગરાનીથી જાણવા મળ્યું કે તે ઓડિશાના એક ગામમાં છે. તેને પકડવા માટે ત્યાં ટીમ મોકલવામાં આવી. તેણે બચવા માટે ઓડિશામાં સ્થળ બદલ્યું. પોલીસ મૃત્યુના સાચા કારણનો પતો લગાવવા માટે અંતિમ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે. (ઈનપુટ PTI માંથી પણ)

આ પણ વાંચોઃ

આટલા વર્ષો પછી લોકો લગ્ન કરવાનું બંધ કરી દેશે, રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ન્યૂઝીલેન્ડની હારથી ગજબ ટ્વિસ્ટ, પાકિસ્તાન માટે ખુલી ગયા સેમિફાઈનલના દરવાજા, જાણો સમીકરણ 
ન્યૂઝીલેન્ડની હારથી ગજબ ટ્વિસ્ટ, પાકિસ્તાન માટે ખુલી ગયા સેમિફાઈનલના દરવાજા, જાણો સમીકરણ 
Ideas of India 2026: એબીપી ન્યૂઝના 'આઈડિયા ઓફ ઈન્ડિયા' માં શાહરુખ ખાન, મંચ પરથી કહી આ મોટી વાત
Ideas of India 2026: એબીપી ન્યૂઝના 'આઈડિયા ઓફ ઈન્ડિયા' માં શાહરુખ ખાન, મંચ પરથી કહી આ મોટી વાત
India GDP: ત્રીજા ક્વાર્ટરના GDP આંકડા થયા જાહેર,  7.8 ટકા નોંધાયો વિકાસ દર 
India GDP: ત્રીજા ક્વાર્ટરના GDP આંકડા થયા જાહેર,  7.8 ટકા નોંધાયો વિકાસ દર 
અંતિમ 18 બોલમાં બાજી પલટી, હારેલી મેચ જીતી ગયું ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડને 4 વિકેટથી હરાવ્યું
અંતિમ 18 બોલમાં બાજી પલટી, હારેલી મેચ જીતી ગયું ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડને 4 વિકેટથી હરાવ્યું

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ભૂવાઓ કેમ ભૂલે છે ભાન?
Ideas Of India 2026: ગુજરાતમાં બુલડોઝર એક્શન પર શું બોલ્યા હર્ષ સંઘવી?
Ideas Of India: મેરેજ રજિસ્ટ્રેશન કાયદા પર હર્ષ સંઘવીનું મોટું નિવેદન
Atideb Sarkar Speech : આઈડિયાઝ ઓફ ઈન્ડિયા 2026માં એબીપી ન્યુઝ ચીફ એડિટર અતિદેવ સરકારનું સંબોધન
Ambalal Patel Prediction : અંબાલાલ પટેલની ગુજરાતના વાતાવરણમાં પલટાની આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યૂઝીલેન્ડની હારથી ગજબ ટ્વિસ્ટ, પાકિસ્તાન માટે ખુલી ગયા સેમિફાઈનલના દરવાજા, જાણો સમીકરણ 
ન્યૂઝીલેન્ડની હારથી ગજબ ટ્વિસ્ટ, પાકિસ્તાન માટે ખુલી ગયા સેમિફાઈનલના દરવાજા, જાણો સમીકરણ 
Ideas of India 2026: એબીપી ન્યૂઝના 'આઈડિયા ઓફ ઈન્ડિયા' માં શાહરુખ ખાન, મંચ પરથી કહી આ મોટી વાત
Ideas of India 2026: એબીપી ન્યૂઝના 'આઈડિયા ઓફ ઈન્ડિયા' માં શાહરુખ ખાન, મંચ પરથી કહી આ મોટી વાત
India GDP: ત્રીજા ક્વાર્ટરના GDP આંકડા થયા જાહેર,  7.8 ટકા નોંધાયો વિકાસ દર 
India GDP: ત્રીજા ક્વાર્ટરના GDP આંકડા થયા જાહેર,  7.8 ટકા નોંધાયો વિકાસ દર 
અંતિમ 18 બોલમાં બાજી પલટી, હારેલી મેચ જીતી ગયું ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડને 4 વિકેટથી હરાવ્યું
અંતિમ 18 બોલમાં બાજી પલટી, હારેલી મેચ જીતી ગયું ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડને 4 વિકેટથી હરાવ્યું
8th Pay Commission: ફેમિલી યૂનિટ 3થી 5 થશે તો કેંદ્રીય કર્મચારીઓના પગારમાં 66% વધારો થશે? જાણો  
8th Pay Commission: ફેમિલી યૂનિટ 3થી 5 થશે તો કેંદ્રીય કર્મચારીઓના પગારમાં 66% વધારો થશે? જાણો  
Market Update: મોટા ઘટાડા સાથે બંધ થયું શેર બજાર, સેન્સેક્સ 961 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 25200 નીચે
Market Update: મોટા ઘટાડા સાથે બંધ થયું શેર બજાર, સેન્સેક્સ 961 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 25200 નીચે
Ideas of India 2026: સુનીલ શેટ્ટીએ જણાવ્યું ફિલ્મ  'બોર્ડર' માટે કેમ ના પાડી હતી, કહ્યું- 'જેપી દત્તાથી ડરી ગયો હતો'
Ideas of India 2026: સુનીલ શેટ્ટીએ જણાવ્યું ફિલ્મ  'બોર્ડર' માટે કેમ ના પાડી હતી, કહ્યું- 'જેપી દત્તાથી ડરી ગયો હતો'
UP NEWS: સ્વામી અવિમુક્તેશ્વરાનંદને મોટી રાહત, અલ્હાબાદ હાઈકોર્ટે ધરપકડ પર લગાવી રોક
UP NEWS: સ્વામી અવિમુક્તેશ્વરાનંદને મોટી રાહત, અલ્હાબાદ હાઈકોર્ટે ધરપકડ પર લગાવી રોક
Embed widget