શોધખોળ કરો

પહેલા ગર્લફ્રેન્ડના ટુકડા કરી મારી નાખી, પછી ભાઈને ફોન કરીને કહ્યું – પૈસા અને ચેનની માંગતી હતી એટલે...

Mahalaxmi Murder Case: આરોપીના નાના ભાઈએ પૂછપરછમાં જણાવ્યું કે મુક્તિરંજને તેની સામે મહાલક્ષ્મીની હત્યાની વાત સ્વીકારી હતી. પોલીસ અનુસાર મહાલક્ષ્મી અને મુક્તિરંજન સંબંધમાં હતા.

Bengaluru Murder Case: બેંગલુરુમાં મહાલક્ષ્મી નામની મહિલાની હત્યા કરી તેના મૃતદેહના ટુકડાને ફ્રિજમાં રાખવાના ચોંકાવનારા કેસથી આખો વિસ્તાર સ્તબ્ધ છે. આ કેસનો મુખ્ય શંકાસ્પદ મુક્તિરંજન રોયે ઓડિશામાં આત્મહત્યા કરી લીધી. પોલીસને મુક્તિરંજન રોયના મૃતદેહ પાસેથી તેમની સુસાઈડ નોટ મળી, જેનાથી આ હત્યાની ગૂંચ ઉકેલાતી જણાય છે. પોલીસ અનુસાર આરોપીની સુસાઈડ નોટમાં એ વાતની કબૂલાત છે કે તેણે જ મહાલક્ષ્મીની હત્યા કરી હતી. પોલીસે એ પણ જણાવ્યું કે હત્યા કર્યા પછી આરોપીએ સૌથી પહેલા કોને ફોન કર્યો.

આરોપીએ નાના ભાઈને ફોન કરીને શું કહ્યું?

મુક્તિરંજન રોયની સુસાઈડ નોટનો ઉલ્લેખ કરતાં બેંગલુરુ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે મહિલાની હત્યા કર્યા પછી આરોપીએ પોતાના નાના ભાઈને ફોન કર્યો અને તેને તરત જ ભાડાનું ઘર ખાલી કરવા માટે કહ્યું. જ્યારે મુક્તિરંજનના નાના ભાઈએ તેને પૂછ્યું કે આખરે તે ઘર ખાલી કરવા માટે કેમ કહી રહ્યો છે તો આરોપીએ કહ્યું કે તે તેની સાથે ફોન પર વાત નથી કરી શકતો અને ઘરે મળીને તેને બધું જણાવશે.

પોલીસ અનુસાર જ્યારે આરોપીના નાના ભાઈની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે ખુલાસો કર્યો કે મહિલાની હત્યા કરીને જ્યારે મુક્તિરંજન રોય ઘરે આવ્યો ત્યારે તેણે તેની (નાના ભાઈની) સામે હત્યાની વાત સ્વીકારી અને કહ્યું કે તે હવે આ શહેરમાં નથી રહી શકતો તેથી પોતાના વતનમાં જઈ રહ્યો છે.

'આરોપી પાસેથી કિંમતી સામાન વસૂલતી હતી મહાલક્ષ્મી'

આરોપીના પરિવારજનોએ આરોપ લગાવ્યો કે મહાલક્ષ્મી આરોપી મુક્તિરંજન પાસેથી પૈસા અને કિંમતી સામાન વસૂલતી હતી. આ વાતનો ઉલ્લેખ મુક્તિરંજનની સુસાઈડ નોટમાં પણ છે. આરોપીના ઘરવાળાઓએ મહાલક્ષ્મી પર આરોપ લગાવ્યો કે તેણે મુક્તિરંજનને સોનાની વીંટી, એક મોંઘો મોબાઈલ ફોન અને એક નેકલેસ આપવા માટે મજબૂર કર્યો હતો.

પોલીસ અધિકારીએ જણાવ્યું, "તકનીકી વિશ્લેષણ અને કૉલ રેકોર્ડની મદદથી આરોપીની ઓળખ કરવામાં આવી. શરૂઆતમાં તેનો મોબાઈલ 'લોકેશન' પશ્ચિમ બંગાળમાં મળ્યો, પરંતુ પછી તેણે તેને બંધ કરી દીધો. જોકે પછી તકનીકી નિગરાનીથી જાણવા મળ્યું કે તે ઓડિશાના એક ગામમાં છે. તેને પકડવા માટે ત્યાં ટીમ મોકલવામાં આવી. તેણે બચવા માટે ઓડિશામાં સ્થળ બદલ્યું. પોલીસ મૃત્યુના સાચા કારણનો પતો લગાવવા માટે અંતિમ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે. (ઈનપુટ PTI માંથી પણ)

આ પણ વાંચોઃ

આટલા વર્ષો પછી લોકો લગ્ન કરવાનું બંધ કરી દેશે, રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget