શોધખોળ કરો

કોડીનારઃ ચકચારી વિમાંશી હત્યા કેસમાં શું થયો ખુલાસો? કશ્યપે કેમ કરી હત્યા? જાણો વિગત

1/6
મનાઇ રહ્યું છે કે આરોપી કશ્યપના પિતા વિજય પુરોહિત પણ શંકાના દાયરામાં છે. કશ્યપ અને ધરતીએ વિમાંશીની હત્યાને અંજામ આપ્યા બાદ જે છરી થી હત્યાને અંજામ આપ્યો તે કશ્યપ સ્પોટ પર જ ભૂલી ગયો હતો. જેથી રાત્રે 3 વાગ્યે આરોપી કશ્યપના પિતા વિજય પુરોહિત બાયપાસ પર ઘટના સ્થળે છરી લેવા ગયા અને તે છરી કોઈના હાથે ન લાગે તેથી ક્યાંક ફેંકી આવ્યા.
મનાઇ રહ્યું છે કે આરોપી કશ્યપના પિતા વિજય પુરોહિત પણ શંકાના દાયરામાં છે. કશ્યપ અને ધરતીએ વિમાંશીની હત્યાને અંજામ આપ્યા બાદ જે છરી થી હત્યાને અંજામ આપ્યો તે કશ્યપ સ્પોટ પર જ ભૂલી ગયો હતો. જેથી રાત્રે 3 વાગ્યે આરોપી કશ્યપના પિતા વિજય પુરોહિત બાયપાસ પર ઘટના સ્થળે છરી લેવા ગયા અને તે છરી કોઈના હાથે ન લાગે તેથી ક્યાંક ફેંકી આવ્યા.
2/6
ગીર સોમનાથ પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ કહ્યું છે કે, આરોપી કશ્યપ અને મૃતક વિમાંશી વચ્ચે વાતચીતના સબંધ હતા, પરંતુ આ સબંધોમાં કોઈ પ્રોબ્લેમ હતા, જેને લઈ હત્યાને અંજામ અપાયો છે. ત્યારે એવા સવાલ ઉઠી રહ્યા છે કે, વિમાંશી રિલેશનશિપ માટે ના પાડતી હતી કે કશ્યપ? કારણ કે ચર્ચાઓ થઇ રહી છે કે વિમાંશી કશ્યપ સાથે રિલેશન રાખવા દબાણ કરી રહી હતી.
ગીર સોમનાથ પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ કહ્યું છે કે, આરોપી કશ્યપ અને મૃતક વિમાંશી વચ્ચે વાતચીતના સબંધ હતા, પરંતુ આ સબંધોમાં કોઈ પ્રોબ્લેમ હતા, જેને લઈ હત્યાને અંજામ અપાયો છે. ત્યારે એવા સવાલ ઉઠી રહ્યા છે કે, વિમાંશી રિલેશનશિપ માટે ના પાડતી હતી કે કશ્યપ? કારણ કે ચર્ચાઓ થઇ રહી છે કે વિમાંશી કશ્યપ સાથે રિલેશન રાખવા દબાણ કરી રહી હતી.
3/6
પોલીસના કહેવા પ્રમાણે વિમાંશીને કોલ કરી કશ્યપે મળવા બોલાવી હતી અને ત્યાબાદ બંને જોડે વાતચીત થઇ અને ઝઘડો થયા બાદ હત્યા થઇ. ગીર સોમનાથ એસપી રાહુલ ત્રિપાઠીએ વિમાંશી હત્યા કેસને લઇ મોટો ખુલાસો કર્યો છે કે, આરોપી કશ્યપ અને ધરતી બંને લગ્ન કરવાના હતા જેના કારણે આ હત્યાને ધરતી અને કશ્યપે અંજામ આપ્યો.
પોલીસના કહેવા પ્રમાણે વિમાંશીને કોલ કરી કશ્યપે મળવા બોલાવી હતી અને ત્યાબાદ બંને જોડે વાતચીત થઇ અને ઝઘડો થયા બાદ હત્યા થઇ. ગીર સોમનાથ એસપી રાહુલ ત્રિપાઠીએ વિમાંશી હત્યા કેસને લઇ મોટો ખુલાસો કર્યો છે કે, આરોપી કશ્યપ અને ધરતી બંને લગ્ન કરવાના હતા જેના કારણે આ હત્યાને ધરતી અને કશ્યપે અંજામ આપ્યો.
4/6
આ સવાલના જવાબમાં ગીર સોમનાથ પોલીસ વડાનું કેહવું છે કે આ મામલે તપાસ ચાલી રહી છે કે કોણ કોના જોડે રિલેશન રાખવા નહોતું માંગતું. ગળા અને ગાળા નીચે 30થી 40 જેટલા ચપ્પુના ઘા ઝીંકી વિમાંશીની હત્યા કરવામાં આવી છે.
આ સવાલના જવાબમાં ગીર સોમનાથ પોલીસ વડાનું કેહવું છે કે આ મામલે તપાસ ચાલી રહી છે કે કોણ કોના જોડે રિલેશન રાખવા નહોતું માંગતું. ગળા અને ગાળા નીચે 30થી 40 જેટલા ચપ્પુના ઘા ઝીંકી વિમાંશીની હત્યા કરવામાં આવી છે.
5/6
કાળી ચૌદસના દિવસે કોડીનારના ઉના બાયપાસ પર ધોરણ 11માં અભ્યાસ કરતી 17 વર્ષીય વિમાંશી નો મૃતદેહ મળી આવ્યા બાદ પોલીસે કશ્યપ વિજય પુરોહિત અને ધરતી જયપ્રકાશ ઉપાધ્યાય ની ધરપકડ કરી હતી. જો કે, ચકચારી હત્યા કેસમાં શું કારણથી વિમાંશીની કરપીણ હત્યા થઇ તેનો ગીર સોમનાથ એસપીએ આખરે ખુલાસો કર્યો છે.
કાળી ચૌદસના દિવસે કોડીનારના ઉના બાયપાસ પર ધોરણ 11માં અભ્યાસ કરતી 17 વર્ષીય વિમાંશી નો મૃતદેહ મળી આવ્યા બાદ પોલીસે કશ્યપ વિજય પુરોહિત અને ધરતી જયપ્રકાશ ઉપાધ્યાય ની ધરપકડ કરી હતી. જો કે, ચકચારી હત્યા કેસમાં શું કારણથી વિમાંશીની કરપીણ હત્યા થઇ તેનો ગીર સોમનાથ એસપીએ આખરે ખુલાસો કર્યો છે.
6/6
કોડીનારઃ ચકચારી વિમાંશી હત્યાકાંડમાં પોલીસે મોટો ખુલાસો કર્યો છે. આરોપી કશ્યપ અને ધરતીને લગ્ન કરવા હતા. આ વાતને લઈને વિમાંશી સાથે માથાકૂટ થતાં કશ્યપે વિમાંશીની હત્યા કરી નાંખી હતી. ગઈ કાલે કોડીનારમાં વેપારીઓ અને સર્વ સમાજે મૌન રેલી યોજી કેસ ફર્સ્ટક કોર્ટમાં ચલાવવા અને આરોપી ને કડક સજા આપવા માંગ કરી હતી.
કોડીનારઃ ચકચારી વિમાંશી હત્યાકાંડમાં પોલીસે મોટો ખુલાસો કર્યો છે. આરોપી કશ્યપ અને ધરતીને લગ્ન કરવા હતા. આ વાતને લઈને વિમાંશી સાથે માથાકૂટ થતાં કશ્યપે વિમાંશીની હત્યા કરી નાંખી હતી. ગઈ કાલે કોડીનારમાં વેપારીઓ અને સર્વ સમાજે મૌન રેલી યોજી કેસ ફર્સ્ટક કોર્ટમાં ચલાવવા અને આરોપી ને કડક સજા આપવા માંગ કરી હતી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
Ketan Murder Case: લોહગઢ કિલ્લામાં ફરી કેતન મર્ડરનું રિક્રિએશન, 300 ફૂટની ખીણમાં ફેંકાઇ ડમી
Ketan Murder Case: લોહગઢ કિલ્લામાં ફરી કેતન મર્ડરનું રિક્રિએશન, 300 ફૂટની ખીણમાં ફેંકાઇ ડમી
Court: 'પત્નીની કમાણી પતિ કરતા વધુ તો ભરણપોષણ નહીં', કોર્ટનો મોટો નિર્ણય
Court: 'પત્નીની કમાણી પતિ કરતા વધુ તો ભરણપોષણ નહીં', કોર્ટનો મોટો નિર્ણય
સિયા-ચેતને ગૂગલ પર સર્ચ કરી હતી હત્યાની રીત, કર્યું રિહર્સલ, કેતન હત્યાકાંડમાં ખુલાસો
સિયા-ચેતને ગૂગલ પર સર્ચ કરી હતી હત્યાની રીત, કર્યું રિહર્સલ, કેતન હત્યાકાંડમાં ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પૈસા નહીં નામ કમાવવા રીલ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળિયા મસાલા
Hun To Bolish : હું તો બોલીશ : આગાહી પર પૂર્ણવિરામ કેમ ?
Kumar Kanani : AAPના નેતા-કાર્યકરો ભાજપને બદનામ કરવાના કામ કરે છેઃ MLA કુમાર કાનાણી
Banaskantha news : બનાસકાંઠામાં 'અરવલ્લી ગ્રીનવોલ'ઊભી કરવા અભિયાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોર્મુંઝમાં UAEના જહાજો પર ઈરાનનો મિસાઈલ હુમલો, એક ભારતીય નાવિકનું મોત, આઠ ઘાયલ
હોર્મુંઝમાં UAEના જહાજો પર ઈરાનનો મિસાઈલ હુમલો, એક ભારતીય નાવિકનું મોત, આઠ ઘાયલ
ITR Filing: ITRમાં ગરબડ કરી તો લાગશે 25000નો ફટકો, જાણી લો આ નિયમો
ITR Filing: ITRમાં ગરબડ કરી તો લાગશે 25000નો ફટકો, જાણી લો આ નિયમો
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
અમેરિકાએ ઈરાનના ડ્રોન અને મિસાઈલ બેઝ પર કર્યો હુમલો, ટ્રમ્પે કહ્યું-
અમેરિકાએ ઈરાનના ડ્રોન અને મિસાઈલ બેઝ પર કર્યો હુમલો, ટ્રમ્પે કહ્યું- "ન્યૂક્લિયર સાઈટ્સ ઉડાવી દઈશું"
IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી
IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી
એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?
એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
Embed widget