શોધખોળ કરો

બાળકને મોબાઇલ આપતાં પેરેન્ટસ સાવધાન, 14 વર્ષના કિશોરે કર્યો આપઘાત

Bhopal Ansh Suicide:ભોપાલમાં એક 14 વર્ષના કિશોરએ ઓનલાઈન ગેમમાં 28 હજાર રૂપિયા ગુમાવ્યા બાદ આત્મહત્યા કરી લીધી. તે ફ્રી ફાયર ગેમની શોખીન હતો.. જ્યારે તેના માતા-પિતા ઘરથી બહાર ગયા ત્યારે તેમણે આ ઘાતક પગલું ભર્યું.

Bhopal Ansh Suicide: મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જે દરેક માતા-પિતાને આઘાત પહોંચાડશે. અહીં, ઓનલાઈન ગેમ્સની આદતે  14 વર્ષના કિશોરનું  જીવન બરબાદ કરી દીધું.  ચૌદ વર્ષનો અંશ સાહુ ફ્રી ફાયરનો શોખીન હતો,  તેણે 28 હજાર રૂપિયા ગુમાવ્યા. તેના માતા-પિતાના પૈસા ગુમાવવાના ડરથી, અંશે પોતાના ઘરે જ આત્મહત્યા કરી લીધી.

અંશના માતા-પિતા  કોઇના અંતિમ સંસ્કારમાં ગયા હતા. જ્યારે તેઓ ઘરે પાછા ફર્યા, ત્યારે તેમને તેમના એકમાત્ર પુત્રને ફાંસી પર લટકતો જોવા મળ્યો. કોઈ પણ માતા-પિતા માટે આ દ્રશ્ય અસહ્ય હોય છે પરંતુ અંશના માતા-પિતાને જે સહન કરવું પડ્યું તે અગમ્ય છે. તેમના એકમાત્ર પુત્રની ખોટથી  પરિવાર સ્તબ્ધ છે.

ગેમમાં ટાસ્ક પૂર્ણ કરવાના દબાણને કારણે આત્મહત્યા?

અંશ સાહુ 8મા ધોરણનો વિદ્યાર્થી હતો અને તેના માતાપિતાનો એકમાત્ર પુત્ર હતો. પોલીસને ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી ન હતી, પરંતુ તેનો મોબાઈલ ફોન તેના રૂમમાંથી મળી આવ્યો હતો. પરિવારના સભ્યોએ પોલીસને જણાવ્યું હતું કે અંશ તેના મોબાઈલ ફોન પર ફ્રી ફાયર ગેમ રમવાનો વ્યસની હતો. ગેમમાં કોઈ ટાસ્ક પૂર્ણ કરવાના દબાણમાં તેણે આ પગલું ભર્યું હોઈ શકે છે.આત્મહત્યાનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી, પરંતુ પરિવારના સભ્યોના નિવેદનો નોંધવામાં આવ્યા છે. પિપલાણી પોલીસ સ્ટેશન હાલમાં તપાસ કરી રહ્યું છે.

ગાઝિયાબાદમાં એકસાથે ત્રણ બહેનોએ આત્મહત્યા કરી!

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં આવી જ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ભારત સિટી સોસાયટીમાં એક ટાવરના નવમા માળેથી ત્રણ સગીર બહેનોએ કૂદી પડી. ત્રણેય બહેનોના ઘટનાસ્થળે જ મોત થયા. છોકરીઓની ઉંમર માત્ર 12, 14 અને 16 વર્ષની હતી. તેઓએ એક સુસાઇડ નોટ છોડી હતી, જેમાં ખુલાસો થયો હતો કે, તેઓ મોબાઇલ ગેમ્સના પણ વ્યસની હતા. આ આત્મહત્યા બાદ, વિસ્તારમાં ગભરાટનો માહોલ છવાઈ ગયો છે.                                                                                                     

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget