શોધખોળ કરો

હારૂન પાલેજાની હત્યાના ઘેરા પ્રત્યાઘાત, વકીલો ત્વરિત ન્યાયની માંગણી સાથે હડતાળ પર ઉતર્યાં

જામનગરનો બેડી વિસ્તારમાં એ સમયે સનસની મચી ગઇ છે. જ્યારે  કોંગ્રેસ નેતા અને વ્યવસાયે વકીલને જાહેરમાં મોતના ઘાટ ઉતારવામાં આવ્યાં. વકીલ આલમમાં આ ઘટનાને લઇને રોષ જોવા મળી રહ્યો છે

Jamanagar News: જામનગરના જાણીતા વકીલ હારુન પલેજાની ગઇ કાલે હત્યા બાદ વકીલ આલમમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. જામનગરમાં હારૂન પાલેજાની હત્યાને લઈ વકીલોમાં રોષ  જોવા મળી રહ્યો છે. આજે કોર્ટ કાર્યવાહીથી તમામ વકીલો  અળગા રહેશે. કુખ્યાત સાયચા ગેંગના 15 શખ્સ સામે ફરિયાદ નોંધાઇ છે. જામનગરના વકીલ હારુન પલેજાની હત્યાના ઘેરા પત્યાઘાત  પડ્યાં છે. જામનગર વકીલ મંડળના તમામ વકીલો કોર્ટ પરિસરમાં એકત્ર થયા હતા.આજે તમામ વકીલો કામગીરીથી અળગા રહેશે. હારુન પલેજાના હત્યારાઓને કડકમાં કડક સજા અને વકીલોના રક્ષણ માટે અલગ કાયદાની પણ વકીલ મંડળે માંગણી કરી છે. મૃતક  વકીલના ભત્રીજાએ જામનગરની કુખ્યાત સાયચા ગેંગ સહિતના 15 સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. મૃતક હારુન પલેજા એક શિક્ષિકા આત્મહત્યા કેસમાં ફરિયાદી પક્ષે વકીલ તરીકે કામગીર કરતા હતા અને  થોડા સમય પૂર્વે તેમને  કેસ પાછો ખેચી લેવા જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.ધમકી બાદ ગઈકાલે સાયચા ગેંગના 8 શખ્સોએ વકીલની હત્યા કરી હતી..યસાયચા ગેંગના 12 ઈસમો ઉપરાંત રજાક સોપારી સહીત કુલ 15 સામે રાયોટીંગ, કાવતરું, હત્યા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરાયો છે..થોડા વર્ષો અગાઉ ટાઉનહોલ નજીક કિરીટ જોશી નામના વકીલની પણ હત્યા થઇ હતી..વકીલની બીજી હત્યાના બનાવથી વકીલ આલમમાં ભારે રોષ છે.

 શું છે સમગ્ર ઘટના

જામનગરનો બેડી વિસ્તારમાં એ સમયે સનસની મચી ગઇ છે. જ્યારે  કોંગ્રેસ નેતા અને વ્યવસાયે વકીલને જાહેરમાં મોતના ઘાટ ઉતારવામાં આવ્યાં. હારૂન પાલેજા બેડી વિસ્તારમાં બાઈક પરથી પસાર થતા હતા.આ સમયે 10થી વધુ શખ્સો તિક્ષ્ણ હથિયાર સાથે તૂટી પડ્યા અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હારૂન પાલેજાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા પરંતુ સારવાર મળે એ પહેલા જ મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા જિલ્લા પોલીસ વડા સહિતનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો. હત્યાના વકીલ મંડળમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.આજે જામનગર વકીલ મંડળના તમામ સભ્યો કોર્ટ કાર્યવાહીથી અળગા રહેશે... એકપણ વકીલ કેસ નહીં લડે.વકીલ મંડળે આ સાથે જ ચીમકી ઉચ્ચારી છે કે,જ્યાં સુધી ગુનેગારોને પકડી જો  હત્યારાને  સજા નહીં ફટકારવામાં આવે ત્યાં સુધી લડત ચાલુ રહેશે.આજે સવારે સાડા 10 વાગ્યે વકીલ મંડળના સભ્યો કોર્ટ કમ્પાઉન્ડમાં હાજર રહી વિરોધ વ્યક્ત કરશે..જામનગરમાં વકીલાત કરતા અને વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા હારૂન પાલેજા હાલ સિક્કા નગરપાલિકાના પ્રભારી તરીકે કાર્યરત હતા.જ્યારે તેમના ભત્રીજા નુરમામદ પાલેજા હાલ જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1માં કોંગ્રેસના કોર્પોરેટર તરીકે કાર્યરત છે...જામનગરમાં વકીલની હત્યાની આ પ્રથમ ઘટના નથી.... આજથી છ વર્ષ પહેલા વર્ષ 2018માં જાણીતા વકીલ કિરીટ જોશીની જયેશ પટેલના સાગરિતોએ જાહેરમાં હત્યા કરી હતી...

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
Magh Mela 2026: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો રથ પ્રશાસને રોક્યો, પોલીસ સંતોને માર મારતી હોવાનો શંકરાચાર્યનો આરોપ
Magh Mela 2026: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો રથ પ્રશાસને રોક્યો, પોલીસ સંતોને માર મારતી હોવાનો શંકરાચાર્યનો આરોપ
MLA ઈટાલિયા પર જૂતું મારવાનો પ્રયાસ કરનારા શખ્સે આપ્યું ચોંકાવનારુ નિવેદન, જાણો શું કહ્યું
MLA ઈટાલિયા પર જૂતું મારવાનો પ્રયાસ કરનારા શખ્સે આપ્યું ચોંકાવનારુ નિવેદન, જાણો શું કહ્યું
Char Dham Yatra: ચારધામ યાત્રામાં હવે નહિ બનાવી શકો રીલ, મંદિર પરિસરમાં મોબાઇલ પર પ્રતિબંધ
Char Dham Yatra: ચારધામ યાત્રામાં હવે નહિ બનાવી શકો રીલ, મંદિર પરિસરમાં મોબાઇલ પર પ્રતિબંધ

વિડિઓઝ

Kutch News : કચ્છના રાપર નજીક માલગાડી પાટા પરથી ઉતરી, પાલનપુર-સામખીયાળીના ટ્રેન વ્યવહાર પ્રભાવિત
Gopal Italia Case: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાના કેસમાં નવો વળાંક, જૂતું ફેંકનાર આરોપી શબ્બીર મીરે ફેરવી તોળ્યું
Ahmedabad Accident: વૈષ્ણોદેવી સર્કલ પાસે થયેલા ત્રિપલ અકસ્માતના CCTV આવ્યા સામે, એકનું મોત, એકની હાલત ગંભીર
Ambalal Patel on Unseasonal Rain: ગુજરાતમાં કરા સાથે પડશે કમોસમી વરસાદ: અંબાલાલની ચિંતાજનક આગાહી
Ahmedabad Air Pollution: દિલ્લી- NCRની જેમ અમદાવાદની હવા પણ બની ઝેરીલી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
Magh Mela 2026: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો રથ પ્રશાસને રોક્યો, પોલીસ સંતોને માર મારતી હોવાનો શંકરાચાર્યનો આરોપ
Magh Mela 2026: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો રથ પ્રશાસને રોક્યો, પોલીસ સંતોને માર મારતી હોવાનો શંકરાચાર્યનો આરોપ
MLA ઈટાલિયા પર જૂતું મારવાનો પ્રયાસ કરનારા શખ્સે આપ્યું ચોંકાવનારુ નિવેદન, જાણો શું કહ્યું
MLA ઈટાલિયા પર જૂતું મારવાનો પ્રયાસ કરનારા શખ્સે આપ્યું ચોંકાવનારુ નિવેદન, જાણો શું કહ્યું
Char Dham Yatra: ચારધામ યાત્રામાં હવે નહિ બનાવી શકો રીલ, મંદિર પરિસરમાં મોબાઇલ પર પ્રતિબંધ
Char Dham Yatra: ચારધામ યાત્રામાં હવે નહિ બનાવી શકો રીલ, મંદિર પરિસરમાં મોબાઇલ પર પ્રતિબંધ
Accident: અમદાવાદ વૈષ્ણદેવી સર્કલ પાસે ધડાકાભેર કાર એસટી બસ સાથે અથડાય, કારનો કૂચડો, ભયંકર અકસ્માતના CCTV
Accident: અમદાવાદ વૈષ્ણદેવી સર્કલ પાસે ધડાકાભેર કાર એસટી બસ સાથે અથડાય, કારનો કૂચડો, ભયંકર અકસ્માતના CCTV
ટોલ પ્લાઝા પર હવે કેશ નહિ ફક્ત FASTag અથવા UPI દ્વારા જ થશે પેમેન્ટ, જાણો કઇ તારીખથી થશે અમલ
ટોલ પ્લાઝા પર હવે કેશ નહિ ફક્ત FASTag અથવા UPI દ્વારા જ થશે પેમેન્ટ, જાણો કઇ તારીખથી થશે અમલ
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી માવઠાનું સંકટ, આ તારીખથી પડશે કમોસમી વરસાદ
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી માવઠાનું સંકટ, આ તારીખથી પડશે કમોસમી વરસાદ
Delhi Cold Wave: દિલ્લીમાં ડબલ અટેક, કાતિલ ઠંડી સાથે હવાનું પ્રદૂષણ ગંભીર સ્તરે, AQI 400ને પારને પાર
Delhi Cold Wave: દિલ્લીમાં ડબલ અટેક, કાતિલ ઠંડી સાથે હવાનું પ્રદૂષણ ગંભીર સ્તરે, AQI 400ને પારને પાર
Embed widget