શોધખોળ કરો

Raja Raghuwanshi Murder Case: સોનમે રાજને કર્યો મેસેજ, રાજા મેરે કરીબ આ રહા હૈ. અને પછી...

Raja Raghuwanshi Murder Case:રાજા રઘુવંશી હત્યા કેસમાં સોનમ રઘુવંશીની ભૂમિકા અંગે ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે.તપાસ મુજબ, સોનમ લગ્નના ત્રણ દિવસ પછી જ તેના પતિ રાજાની હત્યા કરવાની યોજના બનાવી હતી.

Raja Raghuwanshi Murder Case: રાજા રઘુવંશી હત્યા કેસની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે, તેમ તેમ સોનમ રઘુવંશીની ભૂમિકા વિશે ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. માહિતી અનુસાર, સોનમે લગ્નના ત્રણ દિવસ પછી જ તેના પતિ રાજાને મારી નાખવાની યોજના બનાવી હતી. સોનમ અને રાજ કુશવાહાના મોબાઇલ ચેટ પરથી આ વાત બહાર આવી છે.

તપાસ એજન્સીઓને મળેલી ચેટ મુજબ, લગ્નના ત્રીજા દિવસે સોનમે રાજ કુશવાહ સાથે રાજાને મારી નાખવાની વાત કરી હતી. વાતચીતમાં સોનમે એ પણ ખુલાસો કર્યો કે તેને તેના પતિ રાજા તેની નજીક આવે તે ગમતું નહોતું.

 રાજ કુશવાહા સાથેની ચેટમાં સોનમે શું લખ્યું?

સોનમે રાજ કુશવાહા સાથેની ચેટમાં લખ્યું હતું કે, તેનો પતિ રાજા તેની નજીક આવી રહ્યો છે, જે તેને બિલકુલ પસંદ નથી. લગ્ન પહેલા જ સોનમે પોતાને રાજાથી દૂર જ રાખતી  હતી. તપાસમાં ખુલાસો થયો છે કે, સોનમે રાજ કુશવાહા સાથે મેઘાલય જઈને ત્યાં રાજાને મારી નાખવાની યોજના બનાવી હતી. આખી હનીમૂન ટ્રીપ ખરેખર એક સુનિયોજિત યોજનાનો ભાગ હતી.

સોનમ અને રાજાના લગ્ન 11 મેના રોજ ઇન્દોરમાં થયા હતા

સોનમ અને રાજાના લગ્ન 11 મેના રોજ ઇન્દોરમાં થયા હતા. બંને 20 મેના રોજ હનીમૂન માટે મેઘાલય ગયા હતા, પરંતુ અચાનક બંને 23 મેના રોજ ગૂમ થઈ ગયા હતા.

રાજા રઘુવંશીનો મૃતદેહ 2 જૂનના રોજ ખાડામાંથી મળી આવ્યો

આ પછી, 2 જૂનના રોજ, રાજા રઘુવંશીનો મૃતદેહ મેઘાલયના પૂર્વ ખાસી હિલ્સ જિલ્લાના સોહરા વિસ્તારમાં એક ઊંડા ખાડામાંથી મળી આવ્યો. લાશની નજીક એક ધોધ હતો, અને પોસ્ટમોર્ટમમાં બહાર આવ્યું કે રાજાની હત્યા તીક્ષ્ણ હથિયારથી કરવામાં આવી હતી.

સોનમનો ગાઝીપુર જવાનો રસ્તો એક કોયડો છે

સોનમનો ગાઝીપુર જવાનો રસ્તો હજુ પણ પોલીસ માટે એક કોયડો છે. તે ચૌબેપુરના કૈથી ખાતે ટોલ પ્લાઝા પાસે આવેલા એક ઢાબા પરથી મળી આવી હતી. આ ટોલ પ્લાઝા વારાણસી-ગાઝીપુર મુખ્ય માર્ગ પર આવેલો છે અને અહીં સીસીટીવી કેમેરા લગાવેલા છે.

પોલીસ કેસની તપાસ કરી રહી છે

પોલીસ હવે આ કેમેરાના ફૂટેજની તપાસ કરી રહી છે, જેથી જાણી શકાય કે સોનમ કયા વાહનથી ત્યાં પહોંચી હતી અને કોણે તેને ત્યાં છોડી દીધી હતી. ગાઝીપુર શહેર અને તેની બહારના વિસ્તારોમાં પણ સીસીટીવીની તપાસ ચાલી રહી છે. મેઘાલય પોલીસના જણાવ્યા અનુસાર, આ કેસ હવે સંપૂર્ણપણે હત્યાના પૂર્વ-આયોજિત કાવતરા તરફ ઈશારો કરી રહ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઉર્જા સંકટ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: કોમર્શિયલ LPG ના સપ્લાયમાં 20% નો વધારો, હોટલ-રેસ્ટોરાંને મળશે રાહત
ઉર્જા સંકટ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: કોમર્શિયલ LPG ના સપ્લાયમાં 20% નો વધારો, હોટલ-રેસ્ટોરાંને મળશે રાહત
ગુજરાતના માછીમારો માટે મોટા સમાચાર: બોટના ડીઝલ ભાવમાં ઝીંકાયેલો 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો
ગુજરાતના માછીમારો માટે મોટા સમાચાર: બોટના ડીઝલ ભાવમાં ઝીંકાયેલો 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો
સુરતના કાપડ ઉદ્યોગ પર યુદ્ધનું ગ્રહણ: 400 થી વધુ મિલો અઠવાડિયામાં 2 દિવસ બંધ રહેશે, 2.5 લાખ શ્રમિકોની રોજીરોટી પર સંકટ
સુરતના કાપડ ઉદ્યોગ પર યુદ્ધનું ગ્રહણ: 400 થી વધુ મિલો અઠવાડિયામાં 2 દિવસ બંધ રહેશે, 2.5 લાખ શ્રમિકોની રોજીરોટી પર સંકટ
કમોસમી વરસાદથી જગતનો તાત પાયમાલ: સરકારે આપ્યા પાક નુકસાનીના સર્વેના આદેશ, હજુ 7 દિવસ આફતની આગાહી
શું ખેડૂતોને મળશે સહાય? કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાની અંગે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ આપ્યું મોટું નિવેદન

વિડિઓઝ

Surat Fake Guru Case: કૌભાંડી યોગ ગુરૂ પ્રદીપના વધુ એક કારનામાનો પર્દાફાશ
Rajkot news: રાજકોટની જનાના હોસ્પિટલમાં બેદરકારી, 5 માસથી ફાયર સિસ્ટમ બંધ
LPG Gas Crisis in Kutch: કચ્છના ઉદ્યોગો પર યુદ્ધની અસર, LPGની અછતના કારણે કંડલામાં IFGL પ્લાંટ બંધ
Zomato News: ઝોમેટોમાંથી હવે ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવું થયું મોંઘુ
Rajkot news : રાજકોટમાં 12 જેટલા તોડબાજ પત્રકારો સામે નોંધાયો ગુનો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉર્જા સંકટ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: કોમર્શિયલ LPG ના સપ્લાયમાં 20% નો વધારો, હોટલ-રેસ્ટોરાંને મળશે રાહત
ઉર્જા સંકટ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: કોમર્શિયલ LPG ના સપ્લાયમાં 20% નો વધારો, હોટલ-રેસ્ટોરાંને મળશે રાહત
ગુજરાતના માછીમારો માટે મોટા સમાચાર: બોટના ડીઝલ ભાવમાં ઝીંકાયેલો 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો
ગુજરાતના માછીમારો માટે મોટા સમાચાર: બોટના ડીઝલ ભાવમાં ઝીંકાયેલો 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો
સુરતના કાપડ ઉદ્યોગ પર યુદ્ધનું ગ્રહણ: 400 થી વધુ મિલો અઠવાડિયામાં 2 દિવસ બંધ રહેશે, 2.5 લાખ શ્રમિકોની રોજીરોટી પર સંકટ
સુરતના કાપડ ઉદ્યોગ પર યુદ્ધનું ગ્રહણ: 400 થી વધુ મિલો અઠવાડિયામાં 2 દિવસ બંધ રહેશે, 2.5 લાખ શ્રમિકોની રોજીરોટી પર સંકટ
કમોસમી વરસાદથી જગતનો તાત પાયમાલ: સરકારે આપ્યા પાક નુકસાનીના સર્વેના આદેશ, હજુ 7 દિવસ આફતની આગાહી
શું ખેડૂતોને મળશે સહાય? કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાની અંગે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ આપ્યું મોટું નિવેદન
US-Iran War: ઈરાનના પરમાણુ કેન્દ્ર પર મોટો હુમલો,અમેરિકા અને ઈઝરાયલે વરસાવ્યા બોમ્બ
US-Iran War: ઈરાનના પરમાણુ કેન્દ્ર પર મોટો હુમલો,અમેરિકા અને ઈઝરાયલે વરસાવ્યા બોમ્બ
ઈરાન પછી અમેરિકા અને ઈઝરાયલના નિશાના પર કયો દેશ? ઓવૈસીએ કરી ભવિષ્યવાણી, પીએમ મોદી પર.....
ઈરાન પછી અમેરિકા અને ઈઝરાયલના નિશાના પર કયો દેશ? ઓવૈસીએ કરી ભવિષ્યવાણી, પીએમ મોદી પર.....
USએ હટાવ્યો પ્રતિબંધ, હવે ઇરાની તેલ ખરીદશે ભારત? અમેરિકાનો યુટર્ન
USએ હટાવ્યો પ્રતિબંધ, હવે ઇરાની તેલ ખરીદશે ભારત? અમેરિકાનો યુટર્ન
મોટી મુશ્કેલીમાં ફસાઈ KKR, હર્ષિત રાણા બાદ IPL 2026 માંથી બહાર થયો આ ધાકડ ખેલાડી
મોટી મુશ્કેલીમાં ફસાઈ KKR, હર્ષિત રાણા બાદ IPL 2026 માંથી બહાર થયો આ ધાકડ ખેલાડી
Embed widget