શોધખોળ કરો

Raja Raghuwanshi Murder Case: સોનમે રાજને કર્યો મેસેજ, રાજા મેરે કરીબ આ રહા હૈ. અને પછી...

Raja Raghuwanshi Murder Case:રાજા રઘુવંશી હત્યા કેસમાં સોનમ રઘુવંશીની ભૂમિકા અંગે ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે.તપાસ મુજબ, સોનમ લગ્નના ત્રણ દિવસ પછી જ તેના પતિ રાજાની હત્યા કરવાની યોજના બનાવી હતી.

Raja Raghuwanshi Murder Case: રાજા રઘુવંશી હત્યા કેસની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે, તેમ તેમ સોનમ રઘુવંશીની ભૂમિકા વિશે ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. માહિતી અનુસાર, સોનમે લગ્નના ત્રણ દિવસ પછી જ તેના પતિ રાજાને મારી નાખવાની યોજના બનાવી હતી. સોનમ અને રાજ કુશવાહાના મોબાઇલ ચેટ પરથી આ વાત બહાર આવી છે.

તપાસ એજન્સીઓને મળેલી ચેટ મુજબ, લગ્નના ત્રીજા દિવસે સોનમે રાજ કુશવાહ સાથે રાજાને મારી નાખવાની વાત કરી હતી. વાતચીતમાં સોનમે એ પણ ખુલાસો કર્યો કે તેને તેના પતિ રાજા તેની નજીક આવે તે ગમતું નહોતું.

 રાજ કુશવાહા સાથેની ચેટમાં સોનમે શું લખ્યું?

સોનમે રાજ કુશવાહા સાથેની ચેટમાં લખ્યું હતું કે, તેનો પતિ રાજા તેની નજીક આવી રહ્યો છે, જે તેને બિલકુલ પસંદ નથી. લગ્ન પહેલા જ સોનમે પોતાને રાજાથી દૂર જ રાખતી  હતી. તપાસમાં ખુલાસો થયો છે કે, સોનમે રાજ કુશવાહા સાથે મેઘાલય જઈને ત્યાં રાજાને મારી નાખવાની યોજના બનાવી હતી. આખી હનીમૂન ટ્રીપ ખરેખર એક સુનિયોજિત યોજનાનો ભાગ હતી.

સોનમ અને રાજાના લગ્ન 11 મેના રોજ ઇન્દોરમાં થયા હતા

સોનમ અને રાજાના લગ્ન 11 મેના રોજ ઇન્દોરમાં થયા હતા. બંને 20 મેના રોજ હનીમૂન માટે મેઘાલય ગયા હતા, પરંતુ અચાનક બંને 23 મેના રોજ ગૂમ થઈ ગયા હતા.

રાજા રઘુવંશીનો મૃતદેહ 2 જૂનના રોજ ખાડામાંથી મળી આવ્યો

આ પછી, 2 જૂનના રોજ, રાજા રઘુવંશીનો મૃતદેહ મેઘાલયના પૂર્વ ખાસી હિલ્સ જિલ્લાના સોહરા વિસ્તારમાં એક ઊંડા ખાડામાંથી મળી આવ્યો. લાશની નજીક એક ધોધ હતો, અને પોસ્ટમોર્ટમમાં બહાર આવ્યું કે રાજાની હત્યા તીક્ષ્ણ હથિયારથી કરવામાં આવી હતી.

સોનમનો ગાઝીપુર જવાનો રસ્તો એક કોયડો છે

સોનમનો ગાઝીપુર જવાનો રસ્તો હજુ પણ પોલીસ માટે એક કોયડો છે. તે ચૌબેપુરના કૈથી ખાતે ટોલ પ્લાઝા પાસે આવેલા એક ઢાબા પરથી મળી આવી હતી. આ ટોલ પ્લાઝા વારાણસી-ગાઝીપુર મુખ્ય માર્ગ પર આવેલો છે અને અહીં સીસીટીવી કેમેરા લગાવેલા છે.

પોલીસ કેસની તપાસ કરી રહી છે

પોલીસ હવે આ કેમેરાના ફૂટેજની તપાસ કરી રહી છે, જેથી જાણી શકાય કે સોનમ કયા વાહનથી ત્યાં પહોંચી હતી અને કોણે તેને ત્યાં છોડી દીધી હતી. ગાઝીપુર શહેર અને તેની બહારના વિસ્તારોમાં પણ સીસીટીવીની તપાસ ચાલી રહી છે. મેઘાલય પોલીસના જણાવ્યા અનુસાર, આ કેસ હવે સંપૂર્ણપણે હત્યાના પૂર્વ-આયોજિત કાવતરા તરફ ઈશારો કરી રહ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar CM Oath: આજે 10મી વખત બિહારના મુખ્યમંત્રી બનશે નીતિશ કુમાર, 20 મંત્રી લઈ શકે છે શપથ
Bihar CM Oath: આજે 10મી વખત બિહારના મુખ્યમંત્રી બનશે નીતિશ કુમાર, 20 મંત્રી લઈ શકે છે શપથ
Russia Ukraine War: 500થી વધુ ડ્રોન, 48 મિસાઈલ, રશિયાએ યુક્રેનમાં મચાવી તબાહી, 25થી વધુનાં મોત
Russia Ukraine War: 500થી વધુ ડ્રોન, 48 મિસાઈલ, રશિયાએ યુક્રેનમાં મચાવી તબાહી, 25થી વધુનાં મોત
Cyber Crime:  હવે કૉલ કરીને તમારી સાથે છેતરપિંડી નહીં કરી શકે ઠગ, TRAIએ લાગુ કર્યો નવો નિયમ
Cyber Crime: હવે કૉલ કરીને તમારી સાથે છેતરપિંડી નહીં કરી શકે ઠગ, TRAIએ લાગુ કર્યો નવો નિયમ
પ્રથમવાર ફક્ત સાત દિવસ માટે મુખ્યમંત્રી બન્યા હતા નીતિશ કુમાર, જાણો અગાઉ નવ વખત ક્યારે CM બન્યા??
પ્રથમવાર ફક્ત સાત દિવસ માટે મુખ્યમંત્રી બન્યા હતા નીતિશ કુમાર, જાણો અગાઉ નવ વખત ક્યારે CM બન્યા??
Advertisement

વિડિઓઝ

Bhavnagar Murder Case : ભાવનગર હત્યાકાંડમાં સૌથી મોટો ખુલાસો, ફોરેસ્ટ અધિકારીના અન્ય મહિલા સાથે સંબંધ
Harsh Sanghavi : ખેડૂતોને સહાયને લઈ નાયબ મુખ્યમંત્રીનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોના જીવનમાં આવશે ઉજાસ
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી !
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશમાં ગુલામી!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar CM Oath: આજે 10મી વખત બિહારના મુખ્યમંત્રી બનશે નીતિશ કુમાર, 20 મંત્રી લઈ શકે છે શપથ
Bihar CM Oath: આજે 10મી વખત બિહારના મુખ્યમંત્રી બનશે નીતિશ કુમાર, 20 મંત્રી લઈ શકે છે શપથ
Russia Ukraine War: 500થી વધુ ડ્રોન, 48 મિસાઈલ, રશિયાએ યુક્રેનમાં મચાવી તબાહી, 25થી વધુનાં મોત
Russia Ukraine War: 500થી વધુ ડ્રોન, 48 મિસાઈલ, રશિયાએ યુક્રેનમાં મચાવી તબાહી, 25થી વધુનાં મોત
Cyber Crime:  હવે કૉલ કરીને તમારી સાથે છેતરપિંડી નહીં કરી શકે ઠગ, TRAIએ લાગુ કર્યો નવો નિયમ
Cyber Crime: હવે કૉલ કરીને તમારી સાથે છેતરપિંડી નહીં કરી શકે ઠગ, TRAIએ લાગુ કર્યો નવો નિયમ
પ્રથમવાર ફક્ત સાત દિવસ માટે મુખ્યમંત્રી બન્યા હતા નીતિશ કુમાર, જાણો અગાઉ નવ વખત ક્યારે CM બન્યા??
પ્રથમવાર ફક્ત સાત દિવસ માટે મુખ્યમંત્રી બન્યા હતા નીતિશ કુમાર, જાણો અગાઉ નવ વખત ક્યારે CM બન્યા??
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
Embed widget