શોધખોળ કરો

FRAUD : સોનમ કપૂરના સસરા હરીશ આહુજા સાથે 27 કરોડની છેતરપિંડી, 9 આરોપીઓની ધરપકડ

FARIDABAD NEW : ફરીદાબાદ પોલીસે માહિતી આપી કે સોનમ કપૂરના સસરા હરીશ આહુજાની શાહી એક્સપોર્ટ કંપની સાથે 27 કરોડ 61 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે.

FARIDABAD : બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂરના સસરા સાથે લગભગ 27 કરોડની છેતરપિંડી થઇ.  આ કેસમાં કાર્યવાહી કરીને પોલીસે આરોપીઓની પણ ધરપકડ કરી છે. પોલીસ દ્વારા મળતી માહિતી  માહિતી મુજબ આ કેસમાં 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ આ કેસ સાથે જોડાયેલા અન્ય લોકોને પણ શોધી રહી છે.

શુક્રવારે રાત્રે ફરીદાબાદ પોલીસે માહિતી આપી  કે સોનમ કપૂરના સસરા હરીશ આહુજાની શાહી એક્સપોર્ટ કંપની સાથે 27 કરોડ 61 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. આ ઘટનાને અંજામ આપનાર 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

કેવી રીતે કરી 27 કરોડની છેતરપિંડી 
પોલીસે જણાવ્યું કે, ઠગોએ પહેલા એક નકલી કંપની બનાવી, જેની મદદથી હરીશ આહુજાના નામે એ નકલી  કંપનીમાં 27 કરોડ 61 લાખની કુપન ટ્રાન્સફર કરી હતી. પોલીસે આ ઘટનાની માહિતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ શેર કરી છે.

 

આ કેસની તપાસ દરમિયાન પોલીસે દેશના રાજ્યોમાંથી આરોપીઓની ધરપકડ કરી હતી. દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને કર્ણાટકમાં અલગ-અલગ સ્થળોએ દરોડા પાડીને નવ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપીઓ વિશે મીડિયાને માહિતી આપી છે.

આરોપીઓ દિલ્હીના મનોજ રાણા, મનીષ કુમાર, પ્રવીણ કુમાર અને મનીષ કુમાર મોગા અને રાયચુર (કર્ણાટક)ના ગણેશ પરશુરામ અને મહારાષ્ટ્રના ભૂષણ કિશન ઠાકુર, રાહુલ રઘુનાથ (રાયગઢ) અને સંતોષ સીતારામ (પુના) હોવાનું કહેવાય છે.  26 જુલાઈ 2021ના રોજ સેક્ટર-28માં આવેલી આ રોયલ એક્સપોર્ટ કંપની પાસેથી RoSCTL લાયસન્સ દ્વારા છેતરપિંડીની ફરિયાદ મળી હતી.

આ પણ વાંચો :  DELHI : દિલ્લીના નવા 'બોસ' બનશે પ્રફુલ્લ પટેલ? કેજરીવાલે ટ્વીટ કરી ઉઠાવ્યાં સવાલ

આ પણ વાંચો :  ગાંધીનગરઃ PM મોદીએ કહ્યુ- 'ફક્ત ફિટનેસથી જ ગુનેગારોને પકડી શકાતા નથી, ટેકનોલોજીની પણ જરૂર'

આ પણ વાંચો :  ઇસુદાન ગઢવીએ કયા દિગ્ગજ પાટીદાર નેતાને AAPમાં જોડાવા આપ્યું આમંંત્રણ , આજે બંધ બારણે બેઠક કરે તેવી શક્યતા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?

વિડિઓઝ

Junagadh news: જૂનાગઢ જિલ્લાના બારા રોડ પર  જુની અદાવતમાં પિતા-પુત્ર પર જીવલેણ હુમલો
Alpesh Kathiriya: સુરતમાં પાસ નેતા અલ્પેશ કથીરિયા, તેના ભાઈ સહિત 3 સામે નોંધાયો ગુનો
Surat News: સુરતમાં પત્નીની આત્મહત્યાના કેસમાં પતિની ધરપકડ
Ahmedabad liquor party: અમદાવાદમાં શરાબ, શબાબ, હુક્કા પાર્ટીનો પર્દાફાશ, 4 યુવતી, 17 યુવકો ઝડપાયા
Gujarat Weather Update: ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 6 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુંગાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
રાજ ઠાકરેનું 22 શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું,  મુંબઈમાં MNS ડબલ ડિજિટ પણ પાર કરી શકી નહીં
રાજ ઠાકરેનું 22 શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું,  મુંબઈમાં MNS ડબલ ડિજિટ પણ પાર કરી શકી નહીં
ગૌતમ ગંભીરના કારણે રોહિત શર્માને છોડવી પડી વનડે કેપ્ટનશિપ? ભૂતપૂર્વ ક્રિકેટરના નિવેદનથી મચ્યો હોબાળો
ગૌતમ ગંભીરના કારણે રોહિત શર્માને છોડવી પડી વનડે કેપ્ટનશિપ? ભૂતપૂર્વ ક્રિકેટરના નિવેદનથી મચ્યો હોબાળો
Embed widget