શોધખોળ કરો
યુપીઃ આવારા તત્વોએ સગીરાને શેરડીના ખેતરમાં લઇ જઇ બળાત્કાર ગુજાર્યો
1/5

ત્યારબાદ પીડિતાના પિતાએ બે આરોપીએ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી, પોલીસે બાદમાં બન્ની ધરપકડ કરી લીધી હતી. ફરિયાદમાં પીડિતાના પિતાએ કહ્યું તેની પુત્રીને આ બન્ને જણા શેરડીના ખેતરમાં લઇ ગયા અને ત્યાં આ કૃત્યને અંજામ આપ્યો હતો. કૃત્યુને અંજામ આપ્યા બાદ બન્ને આરોપીએ ફરાર થઇ ગયા હતા. જોકે, તેની પુત્રીએ ઘરે આવીને આખી ઘટના અંગે વાત કરી હતી.
2/5

Published at : 13 Feb 2018 11:01 AM (IST)
View More























