શોધખોળ કરો

Ahmedabad: અમદાવાદમાં મહિલાએ કરી આત્મહત્યા,સુસાઈડ નોટમાં મોતનું કારણ આવ્યું સામે

અમદાવાદ: શહેરના રામોલ વિસ્તારમાં પરિણીતાએ આત્મહત્યા કરી છે. પરિણીતાની સુસાઈડ નોટ પોલીસને મળી આવતા તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે પતિ અને સસરાની ધરપકડ કરી છે.

અમદાવાદ: શહેરના રામોલ વિસ્તારમાં પરિણીતાએ આત્મહત્યા કરી છે. પરિણીતાની સુસાઈડ નોટ પોલીસને મળી આવતા તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે પતિ અને સસરાની ધરપકડ કરી છે. આત્મહત્યા પહેલાં પરિણીતાએ લખેલી સ્યુસાઇડ નોટમાં તેની સાથે સાસરિયાઓ ત્રાસ ગુજાર્યો હોવાની વાત કરી છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.

સૌરાષ્ટ્રના આ છોકરાએ સુરતની યુવતીની તસવીરોને મોર્ફ કરી 

ઇન્સ્ટાગ્રામ પર ફેક એકાઉન્ટ બનાવી યુવતીના ફોટો વાયરલ કરનાર વ્યક્તિની સુરત પોલીસે ધરપકડ કરી છે. સુરત સાયબર ક્રાઇમ પોલીસે ફરિયાદના આધારે એક ઈસમની ધરપકડ કરી છે. સોશિયલ મીડિયા ગણતરીના સમયમાં કોઈ પણ માહિતી હજારો લોકો સુધી પહોંચાડી દે છે. એટલે એક રીતે સોશિયલ મીડિયા લોકોની મદદ માટે ખૂબ જ સારું માધ્યમ છે પરંતુ ઘણા લોકો આ સોશિયલ મીડિયાનો ઉપયોગ ખોટી રીતે કે, કોઈને બદનામ કરવા માટે કરતા હોય છે. ત્યારે આવી જ ઘટના સુરતમાં સામે આવી છે.

ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી

એક વ્યક્તિએ સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર ફેક અકાઉન્ટ બનાવ્યું હતું અને તેમાં યુવતીના ફોટો મૂક્યા હતા. આ ઉપરાંત આ ઇસમે ફરિયાદીના અન્ય કેટલાક ફોટો મોર્ફ કરીને તેને બીભત્સ ફોટો બનાવ્યા હતા. ત્યારબાદ આ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી. તેથી આ સમગ્ર મામલો સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો અને પોલીસે યુવતીની ફરિયાદ લઈ સમગ્ર મામલે તપાસ કરી યુવતીને બદનામ કરનાર ઇસમની ધરપકડ કરવામાં આવી છે. 

સુરતની સાયબર ક્રાઇમ પોલીસને ફરિયાદ મળી

સુરતની સાયબર ક્રાઇમ પોલીસને ફરિયાદ મળી હતી કે, એક અજાણ્યા ઇસમે નવેમ્બર 2021થી યુવતીના નામથી ઇન્સ્ટાગ્રામ પર ફેક એકાઉન્ટ બનાવ્યા હતા. આરોપીએ બે ફેક એકાઉન્ટમાંથી યુવતીના ઇન્સ્ટાગ્રામ આઈડી પર મેસેજ કર્યો હતો અને જણાવ્યું હતું કે, હું તને જેમ કહું તેમ તારે કરવું પડશે અને જો તું આ રીતે નહીં કરે તો હું બીજા ફોટોગ્રાફ્સને બીભત્સ રીતે મોર્ફ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી આપીશ. 

આ ઈસમ બોટાદ તાલુકાના ખાંભડા ગામમાં રહે છે

જેથી યુવતીએ સમગ્ર મામલે પોલીસને ફરિયાદ આપતા સુરત સાયબર ક્રાઈમ પોલીસે તપાસ કરી હતી. પોલીસના ટેકનિકલ સર્વે લેન્સના આધારે બાતમીના આધારે પોલીસે જગદીશ પ્રકાશ મકવાણા નામના ઇસમની ધરપકડ કરી છે. આ ઈસમ બોટાદ તાલુકાના ખાંભડા ગામમાં રહે છે અને તેની ઉંમર 20 વર્ષની છે. આરોપી સામે અગાઉ બરવાળા પોલીસ સ્ટેશન, વ્યારા પોલીસ સ્ટેશન અને સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં પણ ગુના દાખલ થયા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rath Yatra 2024 | Bhupendra Patel | સોનાની સાવરણીથી CMએ કરી પહિંદવિધિ, ખેંચ્યો રથCM Bhupendra Patel | મુખ્યમંત્રી પટેલે રથયાત્રા પર્વ અને કચ્છી નવવર્ષની લોકોને પાઠવી શુભકામનાHun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
Horoscope Today 7 July 2024: અષાઢી બીજના અવસરે આ રાશિના જાતક પર રહેશે જગન્નાથજીની અસીમ કૃપા, જાણો રાશિફળ
Horoscope Today 7 July 2024: અષાઢી બીજના અવસરે આ રાશિના જાતક પર રહેશે જગન્નાથજીની અસીમ કૃપા, જાણો રાશિફળ
Weather Update: આગામી 3 દિવસમાં દેશભરમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, કાઝીરંગા નેશનલ પાર્કમાં 114 પ્રાણીઓના મોત
Weather Update: આગામી 3 દિવસમાં દેશભરમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, કાઝીરંગા નેશનલ પાર્કમાં 114 પ્રાણીઓના મોત
Embed widget