શોધખોળ કરો

Agnipath Scheme: અગ્નિવીરો માટે મોટા સમાચાર, 50 ટકાને કરવામાં આવી શકે છે કાયમી

Agniveer: સૂત્રોના જણાવ્યા અનુસાર, સેના ઇચ્છે છે કે અગ્નિવીરોની દરેક બેચમાંથી લગભગ 50% અગ્નિવીરોને કાયમી કરવામાં આવે.

Agnipath Scheme: ભારતીય સેના ઈચ્છે છે કે ચાર વર્ષ પછી લગભગ 50% અગ્નિવીરોને કાયમી કરવામાં આવે. જો કે, અગ્નિપથ યોજના હેઠળ, એવો નિયમ છે કે ચાર વર્ષ પછી મહત્તમ 25% અગ્નિવીરોને જ કાયમી સૈનિક બનવાનો વિકલ્પ આપવામાં આવશે. સેનાએ આ અંગે સરકાર સમક્ષ પોતાની માંગણી મૂકી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અગાઉ પણ આ સંબંધમાં ફાઇલ મોકલવામાં આવી હતી પરંતુ સેનાની આ માંગને ઠુકરાવી દેવામાં આવી હતી. હવે ફરી સેના આ મામલાને આગળ લઈ જઈ રહી છે.

દરેક બેચમાંથી 50% અગ્નિવીર કાયમી હોવા જોઈએ

સૂત્રોના જણાવ્યા અનુસાર, સેના ઇચ્છે છે કે અગ્નિવીરોની દરેક બેચમાંથી લગભગ 50% અગ્નિવીરોને કાયમી કરવામાં આવે. એક અધિકારીના જણાવ્યા અનુસાર, અગાઉ સૈનિકોની ભરતીમાં જે ધોરણો રાખવામાં આવ્યા હતા તે જ અગ્નિવીર માટે છે. અમે ગુણવત્તા સાથે સમાધાન કરી રહ્યા નથી. 50% અગ્નિવીરોને કાયમી કરવા ઉપરાંત, સેનાએ સરકારને એવો પણ પ્રસ્તાવ મૂક્યો છે કે અગ્નિવીરોની ભરતી ઝડપી ગતિએ થવી જોઈએ. એટલે કે એક વર્ષમાં ભરતી માટે જે સંખ્યા નક્કી કરવામાં આવી છે તે વધારવી જોઈએ જેથી કરીને સેનામાં સૈનિકોની અછતને ઝડપથી ભરી શકાય.


Agnipath Scheme: અગ્નિવીરો માટે મોટા સમાચાર, 50 ટકાને કરવામાં આવી શકે છે કાયમી

પ્રથમ વર્ષે 40 હજાર અગ્નિવીરોની ભરતી

કોવિડના કારણે બે વર્ષથી સેનામાં ભરતી થઈ શકી નથી. જ્યારે તે પહેલા દર વર્ષે લગભગ 80 હજાર સૈનિકોની ભરતી થતી હતી. આના કારણે સેનામાંથી નિવૃત્ત થયેલા સૈનિકો અને સેનામાં જોડાનારાઓની સંખ્યામાં સંતુલન જાળવવામાં આવ્યું હતું. ગયા વર્ષે જ્યારે અગ્નિપથ યોજના હેઠળ અગ્નિવીરોની ભરતી કરવામાં આવી હતી, ત્યારે પ્રથમ વર્ષમાં 40 હજાર અગ્નિવીરોની ભરતી કરવામાં આવી રહી છે. ત્યારપછી આ સંખ્યા ધીમે ધીમે વધારવાની છે અને વર્ષ 2026 સુધીમાં કુલ 1 લાખ 75 હજાર અગ્નિવીરોની સેનામાં ભરતી થવાની છે. જ્યારે અત્યારે સેનામાં લગભગ 1.5 લાખ સૈનિકોની અછત છે અને દર વર્ષે સૈનિકો નિવૃત્ત પણ થાય છે.

દર વર્ષે 60 હજાર સૈનિકો થાય છે નિવૃત્ત

આગામી 4-5 વર્ષોમાં સૈનિકોની 50,000-60,000 હશે અને તે પછીથી વધીને 90,000-1 લાખ થશે. અમે સ્કીમનું પૃથ્થકરણ કરવા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષમતા વધારવા માટે 46,000થી શરૂઆત કરી છે, એમ લેફ્ટનન્ટ જનરલ અનિલ પુરીએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે દર વર્ષે લગભગ 60,000 સૈનિકો નિવૃત્ત થાય છે.


Agnipath Scheme: અગ્નિવીરો માટે મોટા સમાચાર, 50 ટકાને કરવામાં આવી શકે છે કાયમી

ત્રણ સેવાઓમાં સૈનિકોની છે તીવ્ર અછત

2021માં, સંસદને ભારતીય સેના, ભારતીય નૌકાદળ અને ભારતીય વાયુસેનામાં અનુક્રમે 1.18 લાખ, 11,587 અને 5,819 સૈનિકોની અછત વિશે જાણ કરવામાં આવી હતી.  

ટેક્નિકલ ભરતમાં મહત્તમ વય 23 વર્ષ કરવા વિચારણા

સેના અગ્નિવીરોની ભરતીમાં ટેકનિકલ ભરતી માટેની મહત્તમ ઉંમર 21 વર્ષથી વધારીને 23 વર્ષ કરવા પર પણ વિચાર કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સેના એવા યુવાનોની ભરતી કરી રહી છે જેમણે તેમાં આઈટીઆઈ અને ટેકનિકલ કોર્સ કર્યા છે અને વય મર્યાદા 21 વર્ષની હોવાથી બહુ વિકલ્પો ઉપલબ્ધ નથી. તેથી તેને વધારી શકાય છે. અગ્નિપથ યોજના પહેલા પણ જ્યારે સૈનિકોની ટેકનિકલ ભરતી કરવામાં આવતી હતી ત્યારે મહત્તમ વય મર્યાદા 23 વર્ષની હતી. અગ્નિપથ યોજનામાં આ ઘટાડો કરવામાં આવ્યો હતો.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget