શોધખોળ કરો

Abhyudaya Bank Recruitment 2021: આ જાણીતી સહકારી બેંકમાં મેનેજમેંટ ટ્રેઇની પોસ્ટ પર નીકળી ભરતી, જાણો કોણ કરી શકશે અરજી

Abhyudaya Bank Recruitment 2021-22 અરજી પ્રક્રિયા આજથી 20 ડિસેમ્બર 2021થી શરૂ થઈ છે અને ઉમેદવારો 3 જાન્યુઆરી 2022 સુધી તેમની અરજી સબમિટ કરી શકશે.

Abhyudaya Bank Recruitment 2021-22:  સહકારી બેંકમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. અભ્યુદય સહકારી બેંક લિમિટેડે મેનેજમેંટ ટ્રેઈનીની જગ્યાની ભરતી માટે જાહેરાત બહાર પાડી છે. બેંક દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતીની જાહેરાત અનુસાર, મેનેજમેન્ટ ટ્રેઇનીની જગ્યાઓ માટે 15 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. જેના માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી રહી છે.

કઈ છે અરજી કરવાની છેલ્લી તારીખ

જાહેરાત મુજબ, આ સંખ્યામાં સુધારો થઈ શકે છે. રસ ધરાવતા ઉમેદવારો બેંકની સત્તાવાર વેબસાઈટ abhyudayabank.co.in પર ઉપલબ્ધ ઓનલાઈન અરજી ફોર્મ દ્વારા અરજી કરી શકશે. અરજી પ્રક્રિયા આજથી 20 ડિસેમ્બર 2021થી શરૂ થઈ છે અને ઉમેદવારો 3 જાન્યુઆરી 2022 સુધી તેમની અરજી સબમિટ કરી શકશે. ઉમેદવારોએ અરજી કરતી વખતે 1000 રૂપિયાની ફી પણ ચૂકવવી પડશે, તે ભરવાની છેલ્લી તારીખ પણ 3 જાન્યુઆરી છે.

કોણ કરી શકશે અરજી

અભ્યુદય સહકારી બેંકમાં મેનેજમેન્ટ ટ્રેઇની પોસ્ટ્સ માટે માત્ર એવા ઉમેદવારો જ અરજી કરવા પાત્ર છે જેમણે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી અથવા અન્ય કોઈપણ ઉચ્ચ શિક્ષણ સંસ્થામાંથી કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતકની ડિગ્રી પાસ કરી હોય અથવા CA/CFA અથવા MBA/MMS/PGDBM કર્યું હોય.

વય મર્યાદા

ઉમેદવારોની ઉંમર 1લી ડિસેમ્બર 2021ના રોજ 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ, એટલે કે ઉમેદવારોનો જન્મ 1લી ડિસેમ્બર 1986 પહેલાં થયો ન હોવો જોઈએ અને 1લી ડિસેમ્બર 1991 પછીનો ન હોવો જોઈએ. જો કે, સરકારના નિયમો અનુસાર SC, ST, OBC અને NT વર્ગના અનામત વર્ગના ઉમેદવારો માટે ઉપલી વય લાગુ પડશે. વધુ વિગતો માટે ભરતી નોટિફિકેશન જુઓ.  https://www.abhyudayabank.co.in/pdf/Management_Trainee_-_Detail_Advertisement.pdf  

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mansukh Vasava | ‘જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી લારી ગલ્લા ન હટાવશો..’ MP વસાવાએ લખ્યો પત્રPune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024Nitin Patel | ‘મે ક્યાં કરુંગા સમજલો....’ નીતિન પટેલની ધમકી | Abp Asmita | 2-10-2024Israel-Iran war| ઈરાન પર મિસાઈલ અટેક, ઈઝરાયલએ વરસાવી 200થી વધુ મિસાઈલ | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...
ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...
Diabetes શું તમે ડાયાબિટીસના દર્દી છો? રાત્રે દૂધમાં મિક્સ કરીને પીવો આ મસાલો, બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં
Diabetes શું તમે ડાયાબિટીસના દર્દી છો? રાત્રે દૂધમાં મિક્સ કરીને પીવો આ મસાલો, બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં
Mahatma Gandhi: એક શાનદાર ઓલરાઉન્ડર હતા મહાત્મા ગાંધી, જાણો બોલિંગ અને બેટિંગમાં કેવું હતું પ્રદર્શન
Mahatma Gandhi: એક શાનદાર ઓલરાઉન્ડર હતા મહાત્મા ગાંધી, જાણો બોલિંગ અને બેટિંગમાં કેવું હતું પ્રદર્શન
7th Pay Commission: નવરાત્રિ-દિવાળી પર કેન્દ્રિય કર્મચારીઓને મળશે ભેટ, જાણો ક્યારે લેવાઇ શકે છે મોંઘવારી ભથ્થામાં વધારાનો નિર્ણય
7th Pay Commission: નવરાત્રિ-દિવાળી પર કેન્દ્રિય કર્મચારીઓને મળશે ભેટ, જાણો ક્યારે લેવાઇ શકે છે મોંઘવારી ભથ્થામાં વધારાનો નિર્ણય
Embed widget