શોધખોળ કરો

2500 કર્મચારીઓની છટણી કરશે Byju's, જાણો CEOએ શું આપ્યું કારણ?

ઓનલાઈન એજ્યુકેશન સ્ટાર્ટઅપ Byju's  2,500 કર્મચારીઓની છટણી કરવા જઈ રહ્યું છે

ઓનલાઈન એજ્યુકેશન સ્ટાર્ટઅપ Byju's  2,500 કર્મચારીઓની છટણી કરવા જઈ રહ્યું છે. કંપનીના સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ બાયજુ રવિન્દ્રને કર્મચારીઓની છટણી માટે માફી માંગી છે. તેમણે કંપનીના કર્મચારીઓને એક ઈમેલમાં કહ્યું હતું કે નફો કમાવવા માટે મોટી કિંમત ચૂકવવી પડે છે.

બાયજુ રવિન્દ્રને કહ્યું હતું કે આર્થિક કારણોસર તેમને આ નિર્ણય લેવાની ફરજ પડી છે જેથી તેઓ પોતાની Sustainability પર ધ્યાન કેન્દ્રિત કરી શકે. તેમણે કહ્યું કે મને તે લોકો માટે ખૂબ જ ખરાબ લાગે છે જેમણે બાયજુસ છોડવું પડશે. તમે મારા માટે માત્ર નામ નથી. તમે નંબર નથી. તમે કંપનીના માત્ર પાંચ ટકા નથી. તમે મારા જીવનના પાંચ ટકા છો.

તેમણે કહ્યું, અમે આ નાણાકીય વર્ષમાં નફો મેળવવા માટે સખત મહેનત કરી રહ્યા છીએ. અમારી ઝડપથી વિકસતી ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક વૃદ્ધિએ અમારી સંસ્થામાં કેટલીક ઉત્પન્ન કરી છે જેને ઓળખીને સુધારવાની જરૂર છે. આ કરવા માટે કંપની સંસ્થાના પાંચ ટકા કર્મચારીઓ એટલે કે 2500 કર્મચારીઓની છંટણી કરવા જઈ રહી છે.

રવિન્દ્રને કહ્યું કે મને સમજાયું કે નફાના માર્ગ પર આગળ વધવા માટે મોટી કિંમત ચૂકવવી પડે છે. હું એવા લોકો માટે ખૂબ જ દુઃખી છું જેમને બાયજુને અલવિદા કહેવું પડશે. આનાથી મારું હૃદય તૂટી ગયું છે. આ છંટણી પ્રક્રિયા માટે હું તમારી માફી માંગવા માંગુ છું.

આ મહિનાની શરૂઆતમાં બાયજુએ કહ્યું હતું કે તે આગામી છ મહિનામાં કંપનીના 2500 કર્મચારીઓની છટણી કરશે. નોંધનીય છે કે ભારતમાં સ્ટાર્ટઅપ કંપનીઓ ખાસ કરીને એજ્યુટેક કંપનીઓ સતત કંપનીઓને છટણી કરી રહી છે. કંપનીએ અગાઉ જૂનમાં 1100થી વધુ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા.

Railway Recruitment 2022: ભારતીય રેલવેમાં સ્ટેનો, ક્લાર્ક સહિત આ પદો પર નીકળી વેકેન્સી, 12 પાસ પણ કરી શકશે અરજી

RRC Railway Recruitment 2022 Notification: ભારતીય રેલવે ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. રેલવે ભરતી સેલ (RRC), સેન્ટ્રલ રેલ્વે (CR) એ 2022 માં સ્ટેનોગ્રાફર, સિનિયર કોમલ ક્લાર્ક કમ ટિકિટ ક્લાર્ક, ગુડ્સ ગાર્ડ, સ્ટેશન માસ્ટર, જુનિયર એકાઉન્ટ્સ આસિસ્ટન્ટ સહિતની વિવિધ જગ્યાઓની ભરતી માટે ઓનલાઈન અરજીઓ આમંત્રિત કરી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો હવે RRC સેન્ટર રેલવેની સત્તાવાર વેબસાઇટ rrccr.com પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે.

RRB રેલ્વે ભરતી 2022 ની સૂચના અનુસાર, આ ભરતી અભિયાન દ્વારા વિવિધ પોસ્ટ્સ પર 500 થી વધુ ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. લાયક ઉમેદવારો 28 ઓક્ટોબરથી ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ 28 નવેમ્બર 2022 છે. આ રેલ્વે ભરતી RPF/RPSF કર્મચારીઓ સિવાય મધ્ય રેલ્વેના તમામ નિયમિત રેલ્વે કર્મચારીઓ માટે છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025: આગામી સપ્તાહમાં જાહેર થઇ શકે છે IPL 2025નો કાર્યક્રમ, જાણો ક્યાં રમાઇ શકે છે ફાઇનલ?
IPL 2025: આગામી સપ્તાહમાં જાહેર થઇ શકે છે IPL 2025નો કાર્યક્રમ, જાણો ક્યાં રમાઇ શકે છે ફાઇનલ?
Mahakumbh 2025: મહાકુંભમાં હવે કેટલા શાહી સ્નાન બાકી છે, ફેબ્રુઆરીની આ તારીખ નોંધી લો
Mahakumbh 2025: મહાકુંભમાં હવે કેટલા શાહી સ્નાન બાકી છે, ફેબ્રુઆરીની આ તારીખ નોંધી લો
નવસારી જિલ્લા કોંગ્રેસમાં ચૂંટણી પહેલા મોટુ ભંગાણ, 30થી વધુ કાર્યકરો BJPમાં જોડાયા
નવસારી જિલ્લા કોંગ્રેસમાં ચૂંટણી પહેલા મોટુ ભંગાણ, 30થી વધુ કાર્યકરો BJPમાં જોડાયા
Prayagraj Traffic Jam: ત્રણ દિવસમાં પ્રયાગરાજમાં પહોંચી 15 લાખ ગાડીઓ, કોણે કહ્યુ- સેના તૈનાત કરો'
Prayagraj Traffic Jam: ત્રણ દિવસમાં પ્રયાગરાજમાં પહોંચી 15 લાખ ગાડીઓ, કોણે કહ્યુ- સેના તૈનાત કરો'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Nursing recruitment News: નર્સિંગની ભરતી પરીક્ષાની આન્સર કી જાહેર થતા ચોંક્યા ઉમેદવારોMayabhai Ahir : ચાલુ ડાયરામાં લોકસાહિત્યકાર માયાભાઈની તબિયત લથડી, તબિયતને લઈને સૌથી મોટા સમાચારRajkot Crime News: મધરાત્રે બે સગ્ગા ભાઈની કરાઈ હત્યા,રૂમમેટે જ કાઢી નાંખ્યુ કાસળ | Abp AsmitaMAHAKUMBH 2025: મહાકુંભમાં ભક્તોનું કીડિયારું , બે દિવસથી ટ્રાફિક જામ ABP ASMITA

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025: આગામી સપ્તાહમાં જાહેર થઇ શકે છે IPL 2025નો કાર્યક્રમ, જાણો ક્યાં રમાઇ શકે છે ફાઇનલ?
IPL 2025: આગામી સપ્તાહમાં જાહેર થઇ શકે છે IPL 2025નો કાર્યક્રમ, જાણો ક્યાં રમાઇ શકે છે ફાઇનલ?
Mahakumbh 2025: મહાકુંભમાં હવે કેટલા શાહી સ્નાન બાકી છે, ફેબ્રુઆરીની આ તારીખ નોંધી લો
Mahakumbh 2025: મહાકુંભમાં હવે કેટલા શાહી સ્નાન બાકી છે, ફેબ્રુઆરીની આ તારીખ નોંધી લો
નવસારી જિલ્લા કોંગ્રેસમાં ચૂંટણી પહેલા મોટુ ભંગાણ, 30થી વધુ કાર્યકરો BJPમાં જોડાયા
નવસારી જિલ્લા કોંગ્રેસમાં ચૂંટણી પહેલા મોટુ ભંગાણ, 30થી વધુ કાર્યકરો BJPમાં જોડાયા
Prayagraj Traffic Jam: ત્રણ દિવસમાં પ્રયાગરાજમાં પહોંચી 15 લાખ ગાડીઓ, કોણે કહ્યુ- સેના તૈનાત કરો'
Prayagraj Traffic Jam: ત્રણ દિવસમાં પ્રયાગરાજમાં પહોંચી 15 લાખ ગાડીઓ, કોણે કહ્યુ- સેના તૈનાત કરો'
18 વર્ષ પછી બંધ કરી રહી છે Apple, હવે iPhoneમાં નહી મળે આ ફીચર
18 વર્ષ પછી બંધ કરી રહી છે Apple, હવે iPhoneમાં નહી મળે આ ફીચર
Mahakumbh: મહા પૂર્ણિમાના સ્નાનને લઇને ટ્રાફિક પ્લાન જાહેર, મેળા ક્ષેત્ર 'નો વ્હીકલ' ઝોન જાહેર
Mahakumbh: મહા પૂર્ણિમાના સ્નાનને લઇને ટ્રાફિક પ્લાન જાહેર, મેળા ક્ષેત્ર 'નો વ્હીકલ' ઝોન જાહેર
India Energy Weekની આજથી શરૂઆત,  PM મોદીએ કહ્યુ- 'વિકસિત ભારત માટે આગામી બે દાયકા મહત્વપૂર્ણ'
India Energy Weekની આજથી શરૂઆત, PM મોદીએ કહ્યુ- 'વિકસિત ભારત માટે આગામી બે દાયકા મહત્વપૂર્ણ'
રાજકોટમાં મધરાતે ખેલાયો ખૂની ખેલ, છરીના ઘા મારી બે સગા ભાઇની કરાઇ હત્યા
રાજકોટમાં મધરાતે ખેલાયો ખૂની ખેલ, છરીના ઘા મારી બે સગા ભાઇની કરાઇ હત્યા
Embed widget