શોધખોળ કરો

Cabinet Secretariat Recruitment: કેબિનેટ સચિવાલયમાં નોકરી મેળવવાનો સોનેરી મોકો, મળશે તગડો પગાર

Cabinet Secretariat Recruitment: અરજી કરવાની છેલ્લી તારીખ 4 માર્ચ 2022 છે. સચિવાલય દ્વારા કરવામાં આવી રહેલી આ ભરતી હેઠળ કુલ 38 જગ્યાઓ ભરવામાં આવશે.

Cabinet Secretariat Recruitment: સરકારી નોકરીનું સપનું જોતા યુવાનો માટે સારા સમાચાર છે. કેબિનેટ સચિવાલય દ્વારા ભરતી હાથ ધરવામાં આવી છે. આ ભરતી અભિયાન હેઠળ કેબિનેટ સચિવાલયમાં ડેપ્યુટી ફિલ્ડ ઓફિસરની જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. લાયક અને રસ ધરાવતા ઉમેદવારોએ નોટિફિકેશનમાં આપેલું ફોર્મ ભરીને નિયત સરનામે મોકલવાનું રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 4 માર્ચ 2022 છે. સચિવાલય દ્વારા કરવામાં આવી રહેલી આ ભરતી હેઠળ કુલ 38 જગ્યાઓ ભરવામાં આવશે.

અરજી ફોર્મ ક્યાં મોકલવું પડશે

નોટિફિકેશન મુજબ ઉમેદવારોએ ડેપ્યુટી ફિલ્ડ ઓફિસર (GD) ની પોસ્ટ માટે માત્ર એક જ અરજી ભરવી જોઈએ. પછી ભલે તેઓને એકથી વધુ ભાષાઓનું જ્ઞાન હોય. આ ફોર્મ ભરીને માંગવામાં આવેલા પ્રમાણપત્ર, બે પાસપોર્ટ સાઇઝના રંગીન ફોટોગ્રાફ્સ અને જન્મ તારીખ સાથે આપેલ સરનામે મોકલો. અરજીનું સરનામું પોસ્ટ બેગ નંબર 001, લોધી રોડ હેડ પોસ્ટ ઓફિસ, નવી દિલ્હી-110003 છે.

જાણો શું હોવી જોઈએ યોગ્યતા

કેબિનેટ સચિવાલયની આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારો સંબંધિત ભાષામાં સ્નાતકની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ અથવા સંબંધિત વિષયમાં બે વર્ષનો ડિપ્લોમા હોવો જોઈએ. ઉપરાંત, સ્થાનિક સ્તરે સંબંધિત ભાષાની સારી કમાન્ડ હોવી જોઈએ. ઉમેદવારની વય મર્યાદા વિશે વાત કરીએ તો તેની ઉંમર 21 થી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ. પસંદ કરાયેલ ઉમેદવારને 44,900 રૂપિયાનો પગાર આપવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા

નોટિફિકેશન અનુસાર, પાત્ર ઉમેદવારોની પસંદગી લેખિત કસોટી અને ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. લેખિત પરીક્ષામાં બે પેપર હશે. આ પરીક્ષા 4 કલાકની હશે જેમાં કુલ 200 માર્કસ નક્કી કરવામાં આવ્યા છે. લેખિત પરીક્ષામાં સફળ થયેલા ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે.

આ પણ વાંચોઃ Gujarat Corona Death: ગુજરાતમાં કોરોનાના કેસ ઘટવા છતાં શું છે ચિંતાની વાત ? લોકોમાં કેમ છે ફફડાટ

Ahmedabad Corona Cases: કોરોનાને લઈ અમદાવાદ માટે શું છે રાહતના સમાચાર ? જાણો વિગત

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget