શોધખોળ કરો

CBSE Term 2 Exam: CBSEની ધો. 10 અને ધો. 12ની ટર્મ-2 પરીક્ષાઓ આજથી, જાણો જરૂરી ગાઈડલાઈન્સ

CBSE Term 2 Exam: એક તરફ જ્યાં આજથી સેકન્ડ ટર્મની પરીક્ષા શરૂ થઈ રહી છે તો બીજી તરફ ફરી એકવાર કોરોનાના કેસો વધવા લાગ્યા છે.

CBSE Term 2 Exam: આજથી CBSEના ધોરણ 10મા અને 12મા ધોરણ માટે બીજા તબક્કાની બોર્ડ પરીક્ષા ઓફલાઈન શરૂ થશે. બંને ધોરણની પરીક્ષાઓ માત્ર વ્યાવસાયિક વિષય સાથે શરૂ થશે. દેશભરમાં કુલ 7412 પરીક્ષા કેન્દ્રો જ્યારે વિદેશમાં 133 કેન્દ્રો પરથી આ પરીક્ષા લેવામાં આવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર, દેશભરમાંથી લગભગ 34 લાખ બાળકો આ પરીક્ષાઓમાં બેસશે. દસમાની પરીક્ષા 24મી મે સુધી ચાલશે જ્યારે ધો.12ની પરીક્ષા 15મી જૂન સુધી ચાલશે. આ દરમિયાન વિદ્યાર્થીઓએ સવારે 9:30 વાગ્યે પરીક્ષા કેન્દ્ર પર પહોંચવાનું રહેશે. આ પરીક્ષા સવારે 10:30 થી બપોરે 12:30 સુધી ચાલશે.

ગયા વર્ષે CBSE એ જાહેરાત કરી હતી કે વર્ષ 2022 માટે બોર્ડની પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવશે. અગાઉ પ્રથમ તબક્કાની પરીક્ષાઓ યોજાઈ ચૂકી છે. જ્યારે બીજા તબક્કાની પરીક્ષા આજથી લેવાશે. 5મી જુલાઈ 2021ના રોજ કોવિડ-19 રોગચાળાને પગલે અનિશ્ચિતતાના કારણે બોર્ડે બોર્ડની પરીક્ષાઓ બે ટર્મમાં યોજવાની જાહેરાત કરી હતી. હવે દેશમાં કોવિડ રોગચાળાની સ્થિતિને ધ્યાનમાં રાખીને, આજથી બીજી ટર્મ થિયરી પરીક્ષાઓ ઓફલાઇન મોડમાં લેવામાં આવી રહી છે.

કોવિડ પ્રોટોકોલનું કરવું પડશે પાલન

એક તરફ જ્યાં આજથી સેકન્ડ ટર્મની પરીક્ષા શરૂ થઈ રહી છે તો બીજી તરફ ફરી એકવાર કોરોનાના કેસો વધવા લાગ્યા છે. આવી સ્થિતિમાં, CBSE બોર્ડ પરીક્ષા 2022 માં હાજર રહેલા વિદ્યાર્થીઓએ પરીક્ષા કેન્દ્રની અંદર કોવિડ પ્રોટોકોલનું ખાસ ધ્યાન રાખવું પડશે.

બોર્ડના અધ્યક્ષ વિનીત જોશીએ ગઈકાલે લાઇવ વેબિનાર દ્વારા શિક્ષકો અને વિદ્યાર્થીઓને CBSE ટર્મ 2 પરીક્ષા માર્ગદર્શિકા વિશે માહિતગાર કર્યા હતા. CBSE બોર્ડ પરીક્ષા કેન્દ્ર પર આ દિશાનિર્દેશોનું પાલન કરવું દરેક માટે ફરજિયાત છે.

આ પણ વાંચોઃ

GST Price Hike: ચોકલેટ, ગોળ, હેન્ડબેગ સહિતની 143 વસ્તુઓ થશે મોંઘી, જાણો વિગત

 Fact Check: શું મોદી સરકાર બધા વિદ્યાર્થીઓને ફ્રીમાં આપી રહી છે લેપટોપ ? જાણો શું છે હકીકત

Gautam Adani Net Worth: ગૌતમ અદાણી બન્યા વિશ્વના પાંચમાં સૌથી ધનિક વ્યક્તિ, વૉરેન બફેટને રાખ્યા પાછળ, જાણો કેટલી છે નેટવર્થ

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget