શોધખોળ કરો

Education: ધો.1ના એડમિશનમાં વય મર્યાદામાં છૂટ આપવા શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ કેન્દ્ર સરકારને પત્ર લખી શું કહ્યું ?

Gujarat education News: ગુજરાતના શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ કેન્દ્રીય શિક્ષણમંત્રીને પત્ર લખ્યો છે. જમાં જણાવવામાં આવ્યું છે કે, નવી શિક્ષણ નીતિની અમલવારીના પગલે પ્રવેશમાં મુશ્કેલી થઈ રહી છે.

Gandhinagar News:  ધો.1ના એડમિશનના વય મર્યાદામાં છૂટછાટ આપવા કેન્દ્ર સરકારને રજૂઆત કરવામાં આવી છે. ગુજરાતના શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ કેન્દ્રીય શિક્ષણમંત્રીને પત્ર  લખ્યો છે. જમાં જણાવવામાં આવ્યું છે કે, નવી શિક્ષણ નીતિની અમલવારીના પગલે પ્રવેશમાં મુશ્કેલી થઈ રહી છે.  ગુજરાતના અંદાજિત 3 લાખ બાળકો આ વર્ષે ધો. 1માં પ્રવેશ નહીં મેળવી શકે. નિયમ મુજબ 31 મે, 2017 પછી જન્મેલા બાળકોને 2023 - 24ના શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ નહીં મળી શકે. આ નિયમમાં છૂટછાટ આપવા કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રજૂઆત કરવામાં આવી છે.


Education: ધો.1ના એડમિશનમાં વય મર્યાદામાં છૂટ આપવા શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ કેન્દ્ર સરકારને પત્ર લખી શું કહ્યું  ?

રાજ્યમાં આજથી ફરી વધશે ઠંડી, જાણો કચ્છમાં કેટલા દિવસ કોલવેવની કરાઇ આગાહી?

રાજ્યમાં આજથી ફરી ઠંડીનો વધુ એક રાઉન્ડનો પ્રારંભ શરૂ થયો છે. આગામી ત્રણ ચાર દિવસ દરમિયાન રાજ્યભરમાં તાપમાન સામાન્ય કરતા ત્રણથી છ ડિગ્રી સુધી ઘટવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ગુરૂવારે રાત્રે રાજ્યમાં ઠંડીમાં ઘટાડો નોંધાયો હતો અને મોટાભાગના શહેરોમાં લઘુતમ તાપમાન 14 ડિગ્રીથી વધારે હતુ. કચ્છમાં 14 અને 15 જાન્યુઆરીએ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.

તો અમદાવાદમાં પણ ઠંડીનો પારો દસ ડિગ્રીથી નીચે જવાની શક્યતા છે. રાજ્યના અલગ અલગ શહેરોમાં ઠંડીના આંકડાની વાત કરીએ તો વલસાડમાં સૌથી નીચુ 13 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. તો વડોદરામાં ઠંડીનો પારો 14.4 ડિગ્રી પર પહોંચી ગયો હતો. વલ્લભવિદ્યાનગરમાં ઠંડીનો પારો 14.5 ડિગ્રી પર પહોંચ્યો હતો. તો નલિયામાં ઠંડીનો પારો 14.8 ડિગ્રી પર પહોંચ્યો હતો.

જો કે આગામી 14 અને 15 જાન્યુઆરીના રોજ નલિયામાં ઠંડીનો પારો ચાર ડિગ્રી સુધી જવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. કેશોદમાં ઠંડીનો પારો 15.7 ડિગ્રી, સુરત અને સંઘ પ્રદેશ દમણમાં ઠંડીનો પારો 16 ડિગ્રી પર પહોંચ્યો છે. તો ગાંધીનગરમાં ઠંડીનું તાપમાન 16.2 ડિગ્રી નોંધાયુ. મહુવામાં ઠંડીનો પારો 16.3 ડિગ્રી પર પહોંચ્યો હતો. તો પોરબંદર, અમદાવાદ અને સંઘ પ્રદેશ દિવમાં ઠંડીનો પારો 17 ડિગ્રી પર પહોંચ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં 14થી 16 જાન્યુઆરીમાં ઠંડીનો પારો નવ ડિગ્રી સુધી ગગડી શકે છે. અમરેલીમાં ઠંડીનો પારો 17.3 ડિગ્રી, ભાવનગરમાં 17.4 ડિગ્રી, ભૂજમાં 17.6 ડિગ્રી અને ડીસામાં ઠંડીનો પારો 17.8 ડિગ્રી સુધી નોંધાયો. તો રાજકોટમાં 18.7 ડિગ્રી અને વેરાવળમાં ઠંડીનો પારો 19.3 ડિગ્રી પર પહોંચ્યો હતો.

દિલ્હીમાં કમોસમી વરસાદ પડતા જનજીવનને વ્યાપક અસર થઈ હતી. વરસાદને કારણે વાતાવરણ વધુ ઠંડુ થયુ હતુ. આ સ્થિતિમાં હવામાન વિભાગે ઉત્તર ભારતમાં ફરીથી કોલ્ડવેવની ચેતવણી આપી છે. જમ્મુ-કશ્મીરમાં હિમસ્ખલન થયુ હતુ. જેમાં બેના મોત થયા હતા. હિમાચલ પ્રદેશમાં ઠંડો પવન ફુંકાયો હતો. બિહાર અને ઉત્તર પ્રદેશમાં ગાઢ ધુમ્મસની સ્થિતિ સર્જાશે અને એક સપ્તાહ સુધી આકરી ઠંડી પડવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. પાટનગર દિલ્લીમાં ઠંડી વચ્ચે વરસાદ થયો હતો. હવામાન વિભાગે દિલ્લી સહિતના રાજસ્થાન અને પંજાબમાં પણ હળવા વરસાદની આગાહી કરી છે. વરસાદ થતા ઉત્તર ભારતનું વાતાવરણ ફરીથી બદલાયુ છે. ઉત્તર ભારતના મોટા ભાગના શહેરોમાં તાપમાનનો પારો રેકોર્ડ બ્રેક નીચે આવ્યો હતો. આગામી 14થી 19 જાન્યુઆરી દરમિયાન દેશભરમાં કાતિલ ઠંડી પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા થશે. તો જમ્મુ-કશ્મીરમાં વરસાદ પડે તેવી શક્યતા વચ્ચે શ્રીનગર-જમ્મુ અને શ્રીનગર-લેહ હાઈવે પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. દિલ્લીમાં હજુ પણ વરસાદની શક્યતા છે.

 

 

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Elections 2024:  'ભગવાન જગન્નાથ છે મોદી ભક્ત', સંબિત પાત્રાના નિવેદન પર નવીન પટનાયક લાલઘૂમ, કેજરીવાલે કહ્યું-  અહંકારની પરાકાષ્ટા
Elections 2024: 'ભગવાન જગન્નાથ છે મોદી ભક્ત', સંબિત પાત્રાના નિવેદન પર નવીન પટનાયક લાલઘૂમ, કેજરીવાલે કહ્યું- અહંકારની પરાકાષ્ટા
Utility: નોટના ચાર ટુકડા થઈ ગયા હોય તો પણ તેને બદલી શકાય? આ છે નિયમ
Utility: નોટના ચાર ટુકડા થઈ ગયા હોય તો પણ તેને બદલી શકાય? આ છે નિયમ
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | રૂપિયા છાપતી હૉસ્પિટલHun To Bolish | હું તો બોલીશ | કોળી-ઠાકોર સમાજનું કોણે કર્યું અપમાન ?Gujarat Heat Wave | આગ ઓકતી ગરમીમાં શેકાયું ગુજરાત, ક્યાં ક્યાં હીટવેવની આગાહી?Jenny Thummar | ચૂંટણી બાદ જેની ઠુમ્મરે રૂપાલાને લઈ આ શું કહી દીધું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Elections 2024:  'ભગવાન જગન્નાથ છે મોદી ભક્ત', સંબિત પાત્રાના નિવેદન પર નવીન પટનાયક લાલઘૂમ, કેજરીવાલે કહ્યું-  અહંકારની પરાકાષ્ટા
Elections 2024: 'ભગવાન જગન્નાથ છે મોદી ભક્ત', સંબિત પાત્રાના નિવેદન પર નવીન પટનાયક લાલઘૂમ, કેજરીવાલે કહ્યું- અહંકારની પરાકાષ્ટા
Utility: નોટના ચાર ટુકડા થઈ ગયા હોય તો પણ તેને બદલી શકાય? આ છે નિયમ
Utility: નોટના ચાર ટુકડા થઈ ગયા હોય તો પણ તેને બદલી શકાય? આ છે નિયમ
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
Budh Gochar 2024: શુક્રની રાશિમાં જલદી આવશે બુધ, આ 5 રાશિને થઈ શકે છે પૈસાની તંગી
Budh Gochar 2024: શુક્રની રાશિમાં જલદી આવશે બુધ, આ 5 રાશિને થઈ શકે છે પૈસાની તંગી
KKRને ફિલ સોલ્ટની ખોટ વર્તાશે? SRH સામે ક્વોલિફાયર મેચમાં આવી હોય શકે છે પ્લેઈંગ ઈલેવન
KKRને ફિલ સોલ્ટની ખોટ વર્તાશે? SRH સામે ક્વોલિફાયર મેચમાં આવી હોય શકે છે પ્લેઈંગ ઈલેવન
IPL 2024: ચેન્નાઈની બહાર થવાનું દર્દ સહન કરી શક્યો આ ક્રિકેટર, કોમેન્ટ્રી બોક્સમાં ચોંધાર આંસુએ રડી પડ્યો
IPL 2024: ચેન્નાઈની બહાર થવાનું દર્દ સહન કરી શક્યો આ ક્રિકેટર, કોમેન્ટ્રી બોક્સમાં ચોંધાર આંસુએ રડી પડ્યો
Swimming Pool Water: જો ઉનાળામાં તમે પણ સ્વિમિંગ પુલમાં ન્હાતા હોય તો ચેતીજજો, જાણો પાણીમાં રહેલું ક્લોરીન કેટલું છે ખતરનાક
Swimming Pool Water: જો ઉનાળામાં તમે પણ સ્વિમિંગ પુલમાં ન્હાતા હોય તો ચેતીજજો, જાણો પાણીમાં રહેલું ક્લોરીન કેટલું છે ખતરનાક
Embed widget