શોધખોળ કરો

CCC Certificate: ગુજરાત સરકાર રાજ્યના તમામ પ્રાથમિક શિક્ષકોના CCC સર્ટિફિકેટની કેમ કરશે ચકાસણી ? જાણો શું છે કારણ

ઉચ્ચ પગારનો લાભ લેવા બોગસ CCC સર્ટી રજૂ કરનારા શિક્ષકો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરી પગાર ધોરણનો લાભ રદ કરવા આદેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ચૂકવેલી રકમ પણ પરત લેવામાં આવશે.

CCC Certificate:  બિનસરકારી અનુદાનિત માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાના શૈક્ષણિક કર્મચારીઓને ઉચ્ચ પગાર ધોરણ મેળવવા સીસીસી કોમ્પ્યુટર પરીક્ષા પાસ કરવી ફરજીયાત છે.  જોકે 49 શિક્ષકોએ ખોટા સીસીસી સર્ટિફિકેટ મેળવ્યા હોવાનું સામે આવ્યા બાદ સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. જે મુજબ રાજ્યના તમામ પ્રાથમિક શિક્ષકોના સીસીસી સર્ટિફિકેટની ચકાસણી કરાશે. આ ઉપરાંત ઉચ્ચ પગારનો લાભ લેવા બોગસ CCC સર્ટી રજૂ કરનારા શિક્ષકો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરી પગાર ધોરણનો લાભ રદ કરવા આદેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ચૂકવેલી રકમ પણ પરત લેવામાં આવશે.

ગ્રાન્ટેડ સ્કૂલો માટે નવું મહેકમ મંજૂર: 1500થી વધુ શિક્ષકોની જગ્યા ઉભી કરાશે

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા અંતે સ્કૂલોની માંગણીને સ્વીકારી લેવાતા ગ્રાન્ટેડ સ્કૂલો માટે નવું મહેકમ મંજૂર કરી દેવામા આવ્યુ છે. સરકારે કરેલા ઠરાવ મુજબ ધો.9 અને 10ની એક વર્ગ ધરાવતી સ્કૂલોમાં હવે 3 શિક્ષક અને એક આચાર્યની જગ્યા મંજૂર કરાશે અને આ નવા મહેકમથી ગ્રાન્ટેડ મા.સ્કૂલોમાં શિક્ષકોની નવી 1512 જગ્યા ઉભી થશે. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળ દ્વારા છેલ્લા ઘણા સમયથી ગ્રાન્ટેડ માધ્યમિક સ્કૂલો માટે નવા મહેકમની રજૂઆતો કરવામા આવી રહી હતી.ધો.9 અને 10નો એક વર્ગ ધરાવતી ગ્રાન્ટેડ સ્કૂલોમાં હાલ માત્ર વર્ગ દીઠ 1.5 શિક્ષક તથા બે વર્ગ ધરાવતી શાળાને વર્ગદીઠ 3 શિક્ષકની મંજૂરી અપાય છે. પરંતુ ઓછા મહેકમને લીધે પુરતા શિક્ષકો ન મળતા અને અભ્યાસને અસર થતા સ્કૂલ સંચાલક મંડળે એક-એક વર્ગ ધરાવતી સ્કૂલો સારી રીતે ચાલી શકે તે માટે ૩ શિક્ષક અને એક આચાર્ય મુજબનું શૈક્ષણિક સેટ આપવા દરખાસ્ત કરી હતી.

જે સરકારે સ્વીકારી લેતા  શિક્ષણ વિભાગે નવા મહેકમની મંજૂરી માટે ઠરાવ કર્યો છે.જે મુજબ હવે ધો.3  અને ધો.10ના એક-એક વર્ગની સ્કૂલોમાં ગ્રામ્ય વિસ્તારમાં 50 વિદ્યાર્થી અને શહેરી વિસ્તારમાં 75 વિદ્યાર્થી સંખ્યા સામે કુલ 3 શિક્ષક અને એક આચાર્યના સેટઅપને મંજૂરી અપાશે. આ નવા શૈક્ષણિક સેટઅપના કારણે નવી ઉભી થનાર 1512 શિક્ષકોની જગ્યાઓ ઉભી કરવા માટે આગામી નાણાકીય વર્ષ 2022-23ના બજેટમાં નવી બાબત સ્વરૃપે દરખાસ્ત રજૂ કરાશે અને આ નવી જગ્યાઓ ઉભી થતા જરૂરી ખર્ચની જોગવાઈ કમિશનર ઓફ સ્કૂલ કચેરીએ કરવાની રહેશે.

આ પણ વાંચોઃ

Niti Aayog Recruitment 2022:  લાખોમાં પગાર મેળવવો હોય તો આજે જ આ ભરતી માટે કરો અરજી, જાણો સંપૂર્ણ વિગત

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને મોટો આદેશ, કહ્યું- 'EVM માંથી ડેટા હટાવતા નહી' 
સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને મોટો આદેશ, કહ્યું- 'EVM માંથી ડેટા હટાવતા નહી' 
AI આપણું જીવન બદલી રહ્યું છે, પેરિસ સમિટમાં એઆઈને લઈ શું બોલ્યા PM મોદી  
AI આપણું જીવન બદલી રહ્યું છે, પેરિસ સમિટમાં એઆઈને લઈ શું બોલ્યા PM મોદી  
પંજાબમાં બદલાશે મુખ્યમંત્રી ? કેજરીવાલ સાથે મુલાકાત બાદ ભગવંત માને આપ્યો આ જવાબ  
પંજાબમાં બદલાશે મુખ્યમંત્રી ? કેજરીવાલ સાથે મુલાકાત બાદ ભગવંત માને આપ્યો આ જવાબ  
જૂનાગઢના ભવનાથ આશ્રમના ઈન્દ્રભારતી બાપુની તબિયત  લથડી, ડૉક્ટરે આપી આ સલાહ 
જૂનાગઢના ભવનાથ આશ્રમના ઈન્દ્રભારતી બાપુની તબિયત  લથડી, ડૉક્ટરે આપી આ સલાહ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Nursing recruitment News: નર્સિંગની ભરતી પરીક્ષાની આન્સર કી જાહેર થતા ચોંક્યા ઉમેદવારોMayabhai Ahir : ચાલુ ડાયરામાં લોકસાહિત્યકાર માયાભાઈની તબિયત લથડી, તબિયતને લઈને સૌથી મોટા સમાચારRajkot Crime News: મધરાત્રે બે સગ્ગા ભાઈની કરાઈ હત્યા,રૂમમેટે જ કાઢી નાંખ્યુ કાસળ | Abp AsmitaMAHAKUMBH 2025: મહાકુંભમાં ભક્તોનું કીડિયારું , બે દિવસથી ટ્રાફિક જામ ABP ASMITA

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને મોટો આદેશ, કહ્યું- 'EVM માંથી ડેટા હટાવતા નહી' 
સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને મોટો આદેશ, કહ્યું- 'EVM માંથી ડેટા હટાવતા નહી' 
AI આપણું જીવન બદલી રહ્યું છે, પેરિસ સમિટમાં એઆઈને લઈ શું બોલ્યા PM મોદી  
AI આપણું જીવન બદલી રહ્યું છે, પેરિસ સમિટમાં એઆઈને લઈ શું બોલ્યા PM મોદી  
પંજાબમાં બદલાશે મુખ્યમંત્રી ? કેજરીવાલ સાથે મુલાકાત બાદ ભગવંત માને આપ્યો આ જવાબ  
પંજાબમાં બદલાશે મુખ્યમંત્રી ? કેજરીવાલ સાથે મુલાકાત બાદ ભગવંત માને આપ્યો આ જવાબ  
જૂનાગઢના ભવનાથ આશ્રમના ઈન્દ્રભારતી બાપુની તબિયત  લથડી, ડૉક્ટરે આપી આ સલાહ 
જૂનાગઢના ભવનાથ આશ્રમના ઈન્દ્રભારતી બાપુની તબિયત  લથડી, ડૉક્ટરે આપી આ સલાહ 
Share Market Crash Today: શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 1200 પોઇન્ટથી વધુ તૂટ્યો
Share Market Crash Today: શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 1200 પોઇન્ટથી વધુ તૂટ્યો
IPL 2025: આગામી સપ્તાહમાં જાહેર થઇ શકે છે IPL 2025નો કાર્યક્રમ, જાણો ક્યાં રમાઇ શકે છે ફાઇનલ?
IPL 2025: આગામી સપ્તાહમાં જાહેર થઇ શકે છે IPL 2025નો કાર્યક્રમ, જાણો ક્યાં રમાઇ શકે છે ફાઇનલ?
Mahakumbh 2025: મહાકુંભમાં હવે કેટલા શાહી સ્નાન બાકી છે, ફેબ્રુઆરીની આ તારીખ નોંધી લો
Mahakumbh 2025: મહાકુંભમાં હવે કેટલા શાહી સ્નાન બાકી છે, ફેબ્રુઆરીની આ તારીખ નોંધી લો
નવસારી જિલ્લા કોંગ્રેસમાં ચૂંટણી પહેલા મોટુ ભંગાણ, 30થી વધુ કાર્યકરો BJPમાં જોડાયા
નવસારી જિલ્લા કોંગ્રેસમાં ચૂંટણી પહેલા મોટુ ભંગાણ, 30થી વધુ કાર્યકરો BJPમાં જોડાયા
Embed widget