શોધખોળ કરો

Happy Teachers Day 2023: આ શિક્ષક દિવસ પર જાણો ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન સાથે જોડાયેલી 5 ખાસ વાતો

Dr. Sarvepalli Radhakrishnan: ડો.સર્વેપલ્લી રાધાકૃષ્ણને કહ્યું કે જે વ્યક્તિ પાસે જ્ઞાન અને કૌશલ્ય બંને હોય તેની સામે હંમેશા કોઈને કોઈ રસ્તો ખુલ્લો હોય છે.

Interesting Facts About Dr. Sarvepalli Radhakrishnan:  ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન વિશે જેટલું કહેવાય એટલું ઓછું. તેઓ ફિલોસોફર, લેખક અને ભારતના બીજા રાષ્ટ્રપતિ પણ હતા. વિદ્યાર્થીઓએ તેમનું ઘણું સન્માન કર્યું અને વર્ષ 1954માં તેમને ભારત સરકાર દ્વારા દેશનું સૌથી મોટું સન્માન ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો. તેમના પ્રત્યે કૃતજ્ઞતા અને આદર વ્યક્ત કરવા દર વર્ષે 5 સપ્ટેમ્બર એટલે કે તેમના જન્મદિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પ્રથમ શિક્ષક દિવસ 1962માં ઉજવવામાં આવ્યો હતો, તે ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો 77મો જન્મદિવસ હતો. જાણો ડૉ.રાધાકૃષ્ણન વિશે કેટલીક ખાસ વાતો.

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન સાથે જોડાયેલી ખાસ વાતો

  • ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ વર્ષ 1888માં તમિલનાડુના તુર્મણી નામના ગામમાં થયો હતો. તેમનો જન્મ એક ગરીબ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતા ગામના જાણકાર પંડિત હતા. ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણને એમએ સાયકોલોજીનો અભ્યાસ કર્યો હતો.
  • માત્ર 16 વર્ષની ઉંમરે તેમના લગ્ન થયા હતા. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનને પાંચ દીકરીઓ અને એક દીકરો હતો. તેમણે સ્કોલરશિપ સાથે પોતાનો અભ્યાસ પૂરો કર્યો હતો. તેઓ એક મહાન ફિલોસોફર હતા. સ્વામી વિવેકાનંદ ફિલસૂફીના ક્ષેત્રમાં તેમના આદર્શ હતા. તેઓ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં પણ ભણાવતા હતા.
  • તેમણે પ્રેસિડેન્સી કોલેજ, મદ્રાસથી BHU સુધી કુલપતિના પદ પર કામ કર્યું. આ પછી તેઓ જવાહરલાલ નેહરુની વિનંતી પર રાજકારણમાં જોડાયા. તેમણે 1962 થી 1967 સુધી ભારતના બીજા રાષ્ટ્રપતિ તરીકે અને 1952 થી 1962 સુધી ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી.
  • જ્યારે તેઓ ભારતના રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમણે રૂ.10,000ના પગારમાંથી માત્ર રૂ.2500 સ્વીકાર્યા અને બાકીની રકમ દર મહિને વડાપ્રધાનના રાષ્ટ્રીય રાહત ફંડમાં દાનમાં આપી. 17 એપ્રિલ 1975ના રોજ તેમનું અવસાન થયું.
  • ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનને 1954માં ભારત રત્ન અને 1961માં જર્મન બુક ટ્રેડના શાંતિ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. તેમને 1963માં ઓર્ડર ઓફ મેરિટ અને 1975માં ટેમ્પલટન પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.


Happy Teachers Day 2023: આ શિક્ષક દિવસ પર જાણો ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન સાથે જોડાયેલી 5 ખાસ વાતો

શિક્ષક દિવસ 5 સપ્ટેમ્બરે જ શા માટે ઉજવવામાં આવે છે?

દર વર્ષે 5 સપ્ટેમ્બર ઉજવવા પાછળ એક ખાસ કારણ છે. વર્ષ 1888માં આ દિવસે સ્વતંત્ર ભારતના બીજા રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ થયો હતો. તેઓ હંમેશા માનતા હતા કે દરેક વ્યક્તિએ શિક્ષણ પ્રત્યે સમર્પિત હોવું જોઈએ. તેમણે કહ્યું કે દરેક વ્યક્તિએ સતત શીખવાની વૃત્તિ જાળવી રાખવી જોઈએ. ડો.સર્વેપલ્લી રાધાકૃષ્ણને કહ્યું કે જે વ્યક્તિ પાસે જ્ઞાન અને કૌશલ્ય બંને હોય તેની સામે હંમેશા કોઈને કોઈ રસ્તો ખુલ્લો હોય છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

UPSC Result 2025: કરિયાણાની દુકાનના માલિકની દીકરી આસ્થા જૈન બની IAS, એક વર્ષમાં આટલું સુધારી લીધું UPSC રેન્કિંગ
UPSC Result 2025: કરિયાણાની દુકાનના માલિકની દીકરી આસ્થા જૈન બની IAS, એક વર્ષમાં આટલું સુધારી લીધું UPSC રેન્કિંગ
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
BSNL Recruitment 2026: બીએસએનએલમાં સિનિયર એક્ઝિક્યુટિવના 120 પદો પર થશે ભરતી, જાણો અપ્લાયની ડેડલાઇન
BSNL Recruitment 2026: બીએસએનએલમાં સિનિયર એક્ઝિક્યુટિવના 120 પદો પર થશે ભરતી, જાણો અપ્લાયની ડેડલાઇન
NEET UG 2026: 8 માર્ચના રોજ બંધ થશે રજિસ્ટ્રેશન, ફોર્મ ભરતા સમયે ના કરો આ પાંચ ભૂલ
NEET UG 2026: 8 માર્ચના રોજ બંધ થશે રજિસ્ટ્રેશન, ફોર્મ ભરતા સમયે ના કરો આ પાંચ ભૂલ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મેચની ટિકિટની કાળાબજારી ! | ABP Asmita LIVE
Hun To Bolish | હું તો બોલીશ | શિક્ષકના હાથમાં બૉટલ કેમ ? | ABP Asmita LIVE
Hun To Bolish | હું તો બોલીશ | રાંધણ અને ઔદ્યોગિક ગેસ કેમ મોંઘા થયા ?
Indranil Rajguru: સૌરાષ્ટ્રના કોંગ્રેસના દિગ્ગજ નેતાએ સક્રિય રાજકારણમાંથી નિવૃત્ત થવાનો લીધો નિર્ણય
Pakistan hikes petrol price: યુદ્ધથી પાકિસ્તાનમાં હાહાકાર, 24 કલાકમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ઝંપલાવશે, 10 માર્ચથી ઉમેદવારોની પસંદગી શરૂ કરશે
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ઝંપલાવશે, 10 માર્ચથી ઉમેદવારોની પસંદગી શરૂ કરશે
T20 વર્લ્ડ કપ 2026 IND vs NZ ફાઇનલ: વરસાદ પડશે તો કોને મળશે ટ્રોફી? જાણો આઈસીસીના નિયમો
T20 વર્લ્ડ કપ 2026 IND vs NZ ફાઇનલ: વરસાદ પડશે તો કોને મળશે ટ્રોફી? જાણો આઈસીસીના નિયમો
IND vs NZ Final: વરુણ આઉટ, કુલદીપ ઇન? અમદાવાદના મેદાન પરથી આવ્યું સૌથી મોટું અપડેટ
IND vs NZ Final: વરુણ આઉટ, કુલદીપ ઇન? અમદાવાદના મેદાન પરથી આવ્યું સૌથી મોટું અપડેટ
ઇન્દ્રનીલ રાજ્યગુરુની અચાનક નિવૃત્તિ! જૂથવાદ નડ્યો કે બીજું કંઈ? જાણો અસલી કારણ
ઇન્દ્રનીલ રાજ્યગુરુની અચાનક નિવૃત્તિ! જૂથવાદ નડ્યો કે બીજું કંઈ? જાણો અસલી કારણ
ગુજરાતની 6 મહાનગરપાલિકામાં નેતાઓનું શાસન પૂરું! સરકારે વહીવટદારોની કરી નિમણૂક, જુઓ લિસ્ટ
ગુજરાતની 6 મહાનગરપાલિકામાં નેતાઓનું શાસન પૂરું! સરકારે વહીવટદારોની કરી નિમણૂક, જુઓ લિસ્ટ
ઈરાન પછી હવે કયો દેશ? ડોનાલ્ડ ટ્રમ્પે 'નેક્સ્ટ ટાર્ગેટ' અંગે આપ્યો ચોંકાવનારો સંકેત!
ઈરાન પછી હવે કયો દેશ? ડોનાલ્ડ ટ્રમ્પે 'નેક્સ્ટ ટાર્ગેટ' અંગે આપ્યો ચોંકાવનારો સંકેત!
IND vs NZ ફાઇનલ પીચ રિપોર્ટ: શું અમદાવાદમાં 250 રન બનશે? કોને થશે મોટો ફાયદો?
IND vs NZ ફાઇનલ પીચ રિપોર્ટ: શું અમદાવાદમાં 250 રન બનશે? કોને થશે મોટો ફાયદો?
IND vs NZ Final: 2 હજારની ટિકિટના 15 હજાર! અમદાવાદમાં ટિકિટની કાળાબજારીનો ખુલ્લો ખેલ
IND vs NZ Final: 2 હજારની ટિકિટના 15 હજાર! અમદાવાદમાં ટિકિટની કાળાબજારીનો ખુલ્લો ખેલ
Embed widget