શોધખોળ કરો

Happy Teachers Day 2023: આ શિક્ષક દિવસ પર જાણો ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન સાથે જોડાયેલી 5 ખાસ વાતો

Dr. Sarvepalli Radhakrishnan: ડો.સર્વેપલ્લી રાધાકૃષ્ણને કહ્યું કે જે વ્યક્તિ પાસે જ્ઞાન અને કૌશલ્ય બંને હોય તેની સામે હંમેશા કોઈને કોઈ રસ્તો ખુલ્લો હોય છે.

Interesting Facts About Dr. Sarvepalli Radhakrishnan:  ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન વિશે જેટલું કહેવાય એટલું ઓછું. તેઓ ફિલોસોફર, લેખક અને ભારતના બીજા રાષ્ટ્રપતિ પણ હતા. વિદ્યાર્થીઓએ તેમનું ઘણું સન્માન કર્યું અને વર્ષ 1954માં તેમને ભારત સરકાર દ્વારા દેશનું સૌથી મોટું સન્માન ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો. તેમના પ્રત્યે કૃતજ્ઞતા અને આદર વ્યક્ત કરવા દર વર્ષે 5 સપ્ટેમ્બર એટલે કે તેમના જન્મદિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પ્રથમ શિક્ષક દિવસ 1962માં ઉજવવામાં આવ્યો હતો, તે ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો 77મો જન્મદિવસ હતો. જાણો ડૉ.રાધાકૃષ્ણન વિશે કેટલીક ખાસ વાતો.

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન સાથે જોડાયેલી ખાસ વાતો

  • ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ વર્ષ 1888માં તમિલનાડુના તુર્મણી નામના ગામમાં થયો હતો. તેમનો જન્મ એક ગરીબ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતા ગામના જાણકાર પંડિત હતા. ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણને એમએ સાયકોલોજીનો અભ્યાસ કર્યો હતો.
  • માત્ર 16 વર્ષની ઉંમરે તેમના લગ્ન થયા હતા. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનને પાંચ દીકરીઓ અને એક દીકરો હતો. તેમણે સ્કોલરશિપ સાથે પોતાનો અભ્યાસ પૂરો કર્યો હતો. તેઓ એક મહાન ફિલોસોફર હતા. સ્વામી વિવેકાનંદ ફિલસૂફીના ક્ષેત્રમાં તેમના આદર્શ હતા. તેઓ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં પણ ભણાવતા હતા.
  • તેમણે પ્રેસિડેન્સી કોલેજ, મદ્રાસથી BHU સુધી કુલપતિના પદ પર કામ કર્યું. આ પછી તેઓ જવાહરલાલ નેહરુની વિનંતી પર રાજકારણમાં જોડાયા. તેમણે 1962 થી 1967 સુધી ભારતના બીજા રાષ્ટ્રપતિ તરીકે અને 1952 થી 1962 સુધી ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી.
  • જ્યારે તેઓ ભારતના રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમણે રૂ.10,000ના પગારમાંથી માત્ર રૂ.2500 સ્વીકાર્યા અને બાકીની રકમ દર મહિને વડાપ્રધાનના રાષ્ટ્રીય રાહત ફંડમાં દાનમાં આપી. 17 એપ્રિલ 1975ના રોજ તેમનું અવસાન થયું.
  • ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનને 1954માં ભારત રત્ન અને 1961માં જર્મન બુક ટ્રેડના શાંતિ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. તેમને 1963માં ઓર્ડર ઓફ મેરિટ અને 1975માં ટેમ્પલટન પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.


Happy Teachers Day 2023: આ શિક્ષક દિવસ પર જાણો ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન સાથે જોડાયેલી 5 ખાસ વાતો

શિક્ષક દિવસ 5 સપ્ટેમ્બરે જ શા માટે ઉજવવામાં આવે છે?

દર વર્ષે 5 સપ્ટેમ્બર ઉજવવા પાછળ એક ખાસ કારણ છે. વર્ષ 1888માં આ દિવસે સ્વતંત્ર ભારતના બીજા રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ થયો હતો. તેઓ હંમેશા માનતા હતા કે દરેક વ્યક્તિએ શિક્ષણ પ્રત્યે સમર્પિત હોવું જોઈએ. તેમણે કહ્યું કે દરેક વ્યક્તિએ સતત શીખવાની વૃત્તિ જાળવી રાખવી જોઈએ. ડો.સર્વેપલ્લી રાધાકૃષ્ણને કહ્યું કે જે વ્યક્તિ પાસે જ્ઞાન અને કૌશલ્ય બંને હોય તેની સામે હંમેશા કોઈને કોઈ રસ્તો ખુલ્લો હોય છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બહુમતી ભાજપ પાસે પણ લાઠી તાલુકા પંચાયતમાં પ્રમુખ બનશે AAPના! જાણો શું છે આખો રાજકીય ખેલ
બહુમતી ભાજપ પાસે પણ લાઠી તાલુકા પંચાયતમાં પ્રમુખ બનશે AAPના! જાણો શું છે આખો રાજકીય ખેલ
અંબાલાલ પટેલની મોટી આગાહી; કાલથી રોહિણી નક્ષત્ર બેસતા જ આ તારીખથી વરસાદ ભુક્કા કાઢશે
અંબાલાલ પટેલની મોટી આગાહી; કાલથી રોહિણી નક્ષત્ર બેસતા જ આ તારીખથી વરસાદ ભુક્કા કાઢશે
આ રાજ્યોમાં 30 મે સુધી ભયંકર વરસાદ, વાવાઝોડા અને કરાની આગાહી, જાણો ચોમાસાનું લેટેસ્ટ અપડેટ
આ રાજ્યોમાં 30 મે સુધી ભયંકર વરસાદ, વાવાઝોડા અને કરાની આગાહી, જાણો ચોમાસાનું લેટેસ્ટ અપડેટ
8મું પગાર પંચ: સરકારી કર્મચારીઓને ઝટકો! જૂની પેન્શન યોજના લાગુ થવી હવે કેમ અશક્ય છે?
8મું પગાર પંચ: સરકારી કર્મચારીઓને ઝટકો! જૂની પેન્શન યોજના લાગુ થવી હવે કેમ અશક્ય છે?

વિડિઓઝ

Gujarat Heatwave: હજુ 7 દિવસ સહન કરવુ પડશે તાપનું ટોર્ચર: હવામાન વિભાગની આગાહી
Surat Takshashila Fire Tragedy: સુરતમાં થયેલા તક્ષશિલા અગ્નિકાંડને સાત વર્ષ પૂર્ણ, મૃતક વિદ્યાર્થીઓને અપાઈ શ્રદ્ધાંજલિ
Surat Police: સુરતમાં અસામાજિક તત્વો પર પોલીસની ફિલ્મી સ્ટાઈલમાં રેડ
Rajkot News: રાજકોટ કોંગ્રેસના મહિલા કોર્પોરેટરનો પુત્ર દારૂ સાથે ઝડપાયો
Heat Wave Alert: દેશમાં કાળઝાળ ગરમીનો કહેર, 28 મે સુધી હવામાન વિભાગની મોટી ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બહુમતી ભાજપ પાસે પણ લાઠી તાલુકા પંચાયતમાં પ્રમુખ બનશે AAPના! જાણો શું છે આખો રાજકીય ખેલ
બહુમતી ભાજપ પાસે પણ લાઠી તાલુકા પંચાયતમાં પ્રમુખ બનશે AAPના! જાણો શું છે આખો રાજકીય ખેલ
અંબાલાલ પટેલની મોટી આગાહી; કાલથી રોહિણી નક્ષત્ર બેસતા જ આ તારીખથી વરસાદ ભુક્કા કાઢશે
અંબાલાલ પટેલની મોટી આગાહી; કાલથી રોહિણી નક્ષત્ર બેસતા જ આ તારીખથી વરસાદ ભુક્કા કાઢશે
આ રાજ્યોમાં 30 મે સુધી ભયંકર વરસાદ, વાવાઝોડા અને કરાની આગાહી, જાણો ચોમાસાનું લેટેસ્ટ અપડેટ
આ રાજ્યોમાં 30 મે સુધી ભયંકર વરસાદ, વાવાઝોડા અને કરાની આગાહી, જાણો ચોમાસાનું લેટેસ્ટ અપડેટ
8મું પગાર પંચ: સરકારી કર્મચારીઓને ઝટકો! જૂની પેન્શન યોજના લાગુ થવી હવે કેમ અશક્ય છે?
8મું પગાર પંચ: સરકારી કર્મચારીઓને ઝટકો! જૂની પેન્શન યોજના લાગુ થવી હવે કેમ અશક્ય છે?
નિવૃત્ત કર્મચારીઓ માટે મોટા સમાચાર: કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો મોટો વધારો!
નિવૃત્ત કર્મચારીઓ માટે મોટા સમાચાર: કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો મોટો વધારો!
બકરી ઈદ પહેલાં મદનીની મોટી અપીલ, ગાયને 'રાષ્ટ્રીય પ્રાણી' જાહેર કરવા કરી માંગ, મુસ્લિમ સંગઠનો થયા એકજૂથ
બકરી ઈદ પહેલાં મદનીની મોટી અપીલ, ગાયને 'રાષ્ટ્રીય પ્રાણી' જાહેર કરવા કરી માંગ, મુસ્લિમ સંગઠનો થયા એકજૂથ
IPL 2026: પ્લેઓફમાં ક્વોલિફાય ન થનારી CSK અને LSG જેવી ટીમોને ઈનામી રકમમાં શું મળશે?
IPL 2026: પ્લેઓફમાં ક્વોલિફાય ન થનારી CSK અને LSG જેવી ટીમોને ઈનામી રકમમાં શું મળશે?
તમારું 'અમેરિકા ફર્સ્ટ' તો અમારું 'ભારત પહેલા'; જયશંકરે અમેરિકાને કેમ આપ્યો આ જવાબ?
તમારું 'અમેરિકા ફર્સ્ટ' તો અમારું 'ભારત પહેલા'; જયશંકરે અમેરિકાને કેમ આપ્યો આ જવાબ?
Embed widget