શોધખોળ કરો

Happy Teachers Day 2023: આ શિક્ષક દિવસ પર જાણો ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન સાથે જોડાયેલી 5 ખાસ વાતો

Dr. Sarvepalli Radhakrishnan: ડો.સર્વેપલ્લી રાધાકૃષ્ણને કહ્યું કે જે વ્યક્તિ પાસે જ્ઞાન અને કૌશલ્ય બંને હોય તેની સામે હંમેશા કોઈને કોઈ રસ્તો ખુલ્લો હોય છે.

Interesting Facts About Dr. Sarvepalli Radhakrishnan:  ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન વિશે જેટલું કહેવાય એટલું ઓછું. તેઓ ફિલોસોફર, લેખક અને ભારતના બીજા રાષ્ટ્રપતિ પણ હતા. વિદ્યાર્થીઓએ તેમનું ઘણું સન્માન કર્યું અને વર્ષ 1954માં તેમને ભારત સરકાર દ્વારા દેશનું સૌથી મોટું સન્માન ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો. તેમના પ્રત્યે કૃતજ્ઞતા અને આદર વ્યક્ત કરવા દર વર્ષે 5 સપ્ટેમ્બર એટલે કે તેમના જન્મદિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પ્રથમ શિક્ષક દિવસ 1962માં ઉજવવામાં આવ્યો હતો, તે ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો 77મો જન્મદિવસ હતો. જાણો ડૉ.રાધાકૃષ્ણન વિશે કેટલીક ખાસ વાતો.

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન સાથે જોડાયેલી ખાસ વાતો

  • ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ વર્ષ 1888માં તમિલનાડુના તુર્મણી નામના ગામમાં થયો હતો. તેમનો જન્મ એક ગરીબ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતા ગામના જાણકાર પંડિત હતા. ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણને એમએ સાયકોલોજીનો અભ્યાસ કર્યો હતો.
  • માત્ર 16 વર્ષની ઉંમરે તેમના લગ્ન થયા હતા. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનને પાંચ દીકરીઓ અને એક દીકરો હતો. તેમણે સ્કોલરશિપ સાથે પોતાનો અભ્યાસ પૂરો કર્યો હતો. તેઓ એક મહાન ફિલોસોફર હતા. સ્વામી વિવેકાનંદ ફિલસૂફીના ક્ષેત્રમાં તેમના આદર્શ હતા. તેઓ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં પણ ભણાવતા હતા.
  • તેમણે પ્રેસિડેન્સી કોલેજ, મદ્રાસથી BHU સુધી કુલપતિના પદ પર કામ કર્યું. આ પછી તેઓ જવાહરલાલ નેહરુની વિનંતી પર રાજકારણમાં જોડાયા. તેમણે 1962 થી 1967 સુધી ભારતના બીજા રાષ્ટ્રપતિ તરીકે અને 1952 થી 1962 સુધી ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી.
  • જ્યારે તેઓ ભારતના રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમણે રૂ.10,000ના પગારમાંથી માત્ર રૂ.2500 સ્વીકાર્યા અને બાકીની રકમ દર મહિને વડાપ્રધાનના રાષ્ટ્રીય રાહત ફંડમાં દાનમાં આપી. 17 એપ્રિલ 1975ના રોજ તેમનું અવસાન થયું.
  • ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનને 1954માં ભારત રત્ન અને 1961માં જર્મન બુક ટ્રેડના શાંતિ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. તેમને 1963માં ઓર્ડર ઓફ મેરિટ અને 1975માં ટેમ્પલટન પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.


Happy Teachers Day 2023: આ શિક્ષક દિવસ પર જાણો ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન સાથે જોડાયેલી 5 ખાસ વાતો

શિક્ષક દિવસ 5 સપ્ટેમ્બરે જ શા માટે ઉજવવામાં આવે છે?

દર વર્ષે 5 સપ્ટેમ્બર ઉજવવા પાછળ એક ખાસ કારણ છે. વર્ષ 1888માં આ દિવસે સ્વતંત્ર ભારતના બીજા રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ થયો હતો. તેઓ હંમેશા માનતા હતા કે દરેક વ્યક્તિએ શિક્ષણ પ્રત્યે સમર્પિત હોવું જોઈએ. તેમણે કહ્યું કે દરેક વ્યક્તિએ સતત શીખવાની વૃત્તિ જાળવી રાખવી જોઈએ. ડો.સર્વેપલ્લી રાધાકૃષ્ણને કહ્યું કે જે વ્યક્તિ પાસે જ્ઞાન અને કૌશલ્ય બંને હોય તેની સામે હંમેશા કોઈને કોઈ રસ્તો ખુલ્લો હોય છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Embed widget