શોધખોળ કરો

JEE Main Result 2022: JEE Main પરીક્ષાનું પરિણામ થયું જાહેર, આ રીતે કરો ચેક

JEE Main: આ વર્ષે પરીક્ષાની તારીખોમાં ઘણી વખત ફેરફાર કરવામાં આવ્યા છે. જેઇઇ મેઇન્સની પરીક્ષા પહેલા એપ્રિલ મહિનામાં યોજાવાની હતી, ત્યારબાદ તારીખ બદલીને મે અને પછી જૂન કરવામાં આવી હતી.

JEE Main નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)એ આજે જેઈઈ મેઈનની પરીક્ષાનું પરિણામ સત્તાવાર વેબસાઈટ jeemain.nta.nic.in પર જાહેર કર્યું છે. પરીક્ષામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ લોગ ઇન કરીને એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરીને પરિણામ ચકાસી શકે છે.

આ પરીક્ષા દર વર્ષે લેવામાં આવે છે. આ વર્ષે પરીક્ષાની તારીખોમાં ઘણી વખત ફેરફાર કરવામાં આવ્યા છે. જેઇઇ મેઇન્સની પરીક્ષા પહેલા એપ્રિલ મહિનામાં યોજાવાની હતી, ત્યારબાદ તારીખ બદલીને મે અને પછી જૂન કરવામાં આવી હતી. જેઇઇ પ્રથમ સત્રની પરીક્ષા 20 જૂનથી શરૂ થઈ હતી અને 29 જૂને સમાપ્ત થઈ હતી. આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સત્ર 1 ની પરીક્ષા માટે 7 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ ઉમેદવારોનું પરિણામ હવે એનટીએ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

બીજા સેમેસ્ટરની પરીક્ષા ક્યારે લેવાશે?

જેઇઇ મેઇન 2022 સેકન્ડ સેમેસ્ટરની પરીક્ષા 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30 જુલાઇના રોજ યોજાશે.

આ રીતે ચેક કરો રિઝલ્ટ

સ્ટેપ 1: ઉમેદવારો જેઇઇ મેઇન્સનું પરિણામ તપાસવા માટે એનટીએ વેબસાઇટની મુલાકાત લે છે.

સ્ટેપ 2: આ પછી, ઉમેદવારના હોમપેજ પર પરિણામની લિંક પર ક્લિક કરો.

સ્ટેપ 3: હવે ઉમેદવાર દ્વારા માંગવામાં આવેલી માહિતી જેમ કે આઈડી પાસવર્ડ દાખલ કરો.

સ્ટેપ 4: આ પછી, તમારું પરિણામ તમારી સામે આવશે.

સ્ટેપ 5: તે પછી, ઉમેદવારોએ પરિણામ ડાઉનલોડ કરવું જોઈએ.

સ્ટેપ 6 :  ઉમેદવારે તેની પ્રિન્ટ આઉટ લેવી જોઈએ. 

અમદાવાદમાં ભારે વરસાદથી સ્કૂલો-કોલેજોમાં જાહેર કરાઈ રજા

ગુજરાતમાં ચોમાસાએ જમાવટ કરી છે. અમદાવાદ સહિત તમામ જિલ્લામાં વરસાદ પડ્યો છે. અમદાવાદમાં ગઈકાલે પડેલા ભારે વરસાદના કારણે સમગ્ર શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. અમદાવાદમાં પડેલા ભારે વરસાદના કારણે તંત્ર દ્વારા સ્કૂલો બંધ રાખવાનો ફેંસલો લેવામાં આવ્યો છે. અમદાવાદના મ્યુનિસિપલ કમિશ્નરે ટ્વિટ કરીને લખ્યું, અમદાવાદમાં  ભારે વરસાદની પરિસ્થિતીને ધ્યાને રાખતા વિદ્યાર્થિઓના હીતમાં AMC હદવિસ્તારની  શાળાઓમા આજરોજ  રજા જાહેર કરવામાં આવે છે.

અમદાવાદમાં જળપ્રલય સર્જાયો હોય તેમ પાલડીમાં 12 ઇંચ,  ઉસ્માનપુરાણાં 15 ઇંચ, બોડકદેવમાં 13 ઇંચ, જોધપુરમાં 12 ઇંચ, બોપલમાં 12 ઇંચ,  મુક્તમપુરામાં 12 ઇચં, ગોતામાં 8 ઇંચ, ચાંદલોડિયા 7 ઈંચ વરસાદ પડ્યો છે. અમદાવાદમાં સરેરાશ 8 ઈંચ વરસાદ પડ્યો છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  
Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  
ઈન્ડિયન ઓવરસીઝ બેંકમાં 750 એપ્રેન્ટિસ પદ પર ભરતી, આ તારીખ સુધી કરી શકશો અરજી
ઈન્ડિયન ઓવરસીઝ બેંકમાં 750 એપ્રેન્ટિસ પદ પર ભરતી, આ તારીખ સુધી કરી શકશો અરજી
એન્જિનિયરના 153 પદ માટે ભરતી, 71,000  સુધી મળશે પગાર, આ તારીખ સુધીમાં કરો અરજી
એન્જિનિયરના 153 પદ માટે ભરતી, 71,000  સુધી મળશે પગાર, આ તારીખ સુધીમાં કરો અરજી
Education Loan: હવે અભ્યાસ માટે નહીં રહે પૈસાની ચિંતા, વિના ગેરંટી મળશે એજ્યુકેશન લૉન, જાણો અરજીની રીત ?
Education Loan: હવે અભ્યાસ માટે નહીં રહે પૈસાની ચિંતા, વિના ગેરંટી મળશે એજ્યુકેશન લૉન, જાણો અરજીની રીત ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Gold Silver Price: 163 દિવસમાં ચાંદી ₹1.66 લાખ સસ્તી થઈ! જાણો 10 ગ્રામ સોનું કેટલું ઘટ્યું?
Gold Silver Price: 163 દિવસમાં ચાંદી ₹1.66 લાખ સસ્તી થઈ! જાણો 10 ગ્રામ સોનું કેટલું ઘટ્યું?
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
રામ મંદિરમાં CEO પદ માટે નક્કી કરાયો ક્રાઈટેરિયા, જાણો યોગ્યતા અને અરજી કરવાની છેલ્લી તારીખ
રામ મંદિરમાં CEO પદ માટે નક્કી કરાયો ક્રાઈટેરિયા, જાણો યોગ્યતા અને અરજી કરવાની છેલ્લી તારીખ
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
INDW vs ENGW: સચિન તેંડુલકર અને વિરાટ-રોહિત, બધાને પછાડી હરમનપ્રીત કૌરે લોર્ડ્સમાં રચ્યો ઇતિહાસ
INDW vs ENGW: સચિન તેંડુલકર અને વિરાટ-રોહિત, બધાને પછાડી હરમનપ્રીત કૌરે લોર્ડ્સમાં રચ્યો ઇતિહાસ
Embed widget