શોધખોળ કરો

NHAIએ ઘણા પદો માટે ભરતી બહાર પાડી, 2 લાખ રુપિયા દર મહિને મળશે પગાર

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા, NHAI એ જનરલ મેનેજર, ડેપ્યુટી જનરલ મેનેજર અને મેનેજરની જગ્યા માટે ભરતી બહાર પાડી છે.

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા, NHAI એ જનરલ મેનેજર, ડેપ્યુટી જનરલ મેનેજર અને મેનેજરની જગ્યા માટે ભરતી બહાર પાડી છે. લાયક ઉમેદવારો NHAI ની સત્તાવાર વેબસાઇટ nhai.gov.in પર જઈને આ માટે અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 2 મે 2022 છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 80 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.

ખાલી જગ્યાની વિગતો

આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 80 જગ્યાઓ ભરવામાં આવશે. આ અંતર્ગત જનરલ મેનેજર (ટેક્નિકલ)ની 23 જગ્યાઓ, ડેપ્યુટી જનરલ મેનેજર (ટેક્નિકલ)ની 26 જગ્યાઓ અને મેનેજર (ટેક્નિકલ)ની 31 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી છે.

શૈક્ષણિક લાયકાત જાણો

જનરલ મેનેજર (ટેક્નિકલ) ની જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારો પાસે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી/સંસ્થામાંથી સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી હોવી આવશ્યક છે. આ સિવાય ગ્રુપ A સેવામાં 14 વર્ષનો અનુભવ માંગવામાં આવ્યો છે. ડેપ્યુટી જનરલ મેનેજર (ટેક્નિકલ) ઉમેદવારો માટે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી/સંસ્થામાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ડિગ્રી હોવી જોઈએ અને હાઈવે, રોડ અને બ્રિજ સંબંધિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર પ્રોજેક્ટ્સમાં છ વર્ષનો અનુભવ હોવો જોઈએ.

કેવી રીતે અરજી કરવી તે જાણો

આ ભરતી માટે ઓનલાઈન સબમિટ કરેલી અરજીની પ્રિન્ટ આઉટ લઈ  અને અન્ય દસ્તાવેજો સાથે ભરેલું અરજીપત્રને અંતિમ તારીખ પહેલા  “ ડીજીએમ (એચઆર  એન્ડ એડમિન -આઈએ/ આઈબી,  નેશનલ હાઈવે ઓથોરિટી ઑફ ઈન્ડિયા, પ્લોટ નંબર G5-6, સેક્ટર 10 દ્વારકા, નવી દિલ્હી-110075 પર મોકલવાની રહેશે.  શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા સહિત અન્ય માહિતી માટે, ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને સૂચના જોઈ શકે છે.


પગારની વિગતો જાણો
જનરલ મેનેજર (ટેક્નિકલ) – રૂ. 1,23,100 થી રૂ. 2,15,900 રુપિયા
ડેપ્યુટી જનરલ મેનેજર (ટેક્નિકલ) – રૂ. 78,800 થી રૂ. 2,09,200 રુપિયા
મેનેજર (ટેક્નિકલ) – રૂ. 67,700 થી રૂ. 2,08,700 રુપિયા

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
ખાનગી નોકરીયાતો માટે મહત્વના સમાચાર! 2025માં સરેરાશ પગાર વધારો કેટલો રહેશે? ડેલોઇટના રિપોર્ટમાં થયો ખુલાસો
ખાનગી નોકરીયાતો માટે મહત્વના સમાચાર! 2025માં સરેરાશ પગાર વધારો કેટલો રહેશે? ડેલોઇટના રિપોર્ટમાં થયો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gyan Prakash Swami : જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર પહોંચ્યા, જલારામ બાપાની માંગી માફીPM Modi In Surat : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા સુરત, કરાયું ભવ્ય સ્વાગતPM Modi In Silvassa : બહેનોને ભલે ઠપકો ખાવો પડે તોય કયું કામ કરવાનું મોદીએ લોકો માંગ્યું વચન?Amit Shah: કેન્દ્રીય મંત્રી આવતીકાલથી ગુજરાતની મુલાકાતે, જાણો શું છે શિડ્યુઅલ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
ખાનગી નોકરીયાતો માટે મહત્વના સમાચાર! 2025માં સરેરાશ પગાર વધારો કેટલો રહેશે? ડેલોઇટના રિપોર્ટમાં થયો ખુલાસો
ખાનગી નોકરીયાતો માટે મહત્વના સમાચાર! 2025માં સરેરાશ પગાર વધારો કેટલો રહેશે? ડેલોઇટના રિપોર્ટમાં થયો ખુલાસો
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર
શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર
ગુજરાતમાં 1.50 લાખ મહિલાઓ બની ‘લખપતિ દીદી’, 10 લાખ મહિલાઓને જોડવાનો સરકારનો ટાર્ગેટ
ગુજરાતમાં 1.50 લાખ મહિલાઓ બની ‘લખપતિ દીદી’, 10 લાખ મહિલાઓને જોડવાનો સરકારનો ટાર્ગેટ
રાજ્યના 26 તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની સાગમટે બદલી, જુઓ યાદી
રાજ્યના 26 તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની સાગમટે બદલી, જુઓ યાદી
Embed widget