શોધખોળ કરો

Indian Graduates: દુનિયામાં વાગશે ભારતીય ગ્રેજ્યુએટ્સનો ડંકો, અનેક મોટી કંપનીઓ કરશે ભરતી

Globally Employment for Indian Graduates : ભારતીય યુવાનોની રોજગાર ક્ષમતા વધી રહી છે. મંગળવારે જાહેર કરવામાં આવેલા ઈન્ડિયા સ્કિલ રિપોર્ટમાં આ વાત સામે આવી છે.

Globally Employment for Indian Graduates : ભારતીય યુવાનોની રોજગાર ક્ષમતા વધી રહી છે. મંગળવારે જાહેર કરવામાં આવેલા ઈન્ડિયા સ્કિલ રિપોર્ટમાં આ વાત સામે આવી છે. જ્યારે ગયા વર્ષે ભારતીય સ્નાતકોની રોજગાર ક્ષમતા 51.2 હતી, તે વર્ષ 2025માં 55 ટકા સુધી પહોંચવાનો અંદાજ છે. આનો અર્થ એ થયો કે ભારતીય યુવાનોમાં ઝડપથી વિકસતા વૈશ્વિક અર્થતંત્રની જરૂરિયાતોને પહોંચી વળવામાં વધુ સારું યોગદાન આપવાની ક્ષમતા છે.

આ વિષયોમાં સ્નાતકોની માંગ સમગ્ર વિશ્વમાં વધશે

વ્હીબોક્સ અને ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (AICTE)ના સહયોગથી ઔદ્યોગિક સંસ્થા CII દ્વારા આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું હતું કે વર્ષ 2025માં મેનેજમેન્ટ ગ્રેજ્યુએટ્સ (78 ટકા) ની રોજગાર ક્ષમતા વૈશ્વિક સ્તરે સૌથી વધુ છે. તે પછી એન્જિનિયરિંગ (71.5 ટકા), MCA વિદ્યાર્થીઓ (71 ટકા) અને વિજ્ઞાન સ્નાતકો (58 ટકા) આવે છે.

પુરુષો માટે રોજગાર દરમાં વધારો

રિપોર્ટ્માં એમ પણ કહેવામાં આવ્યું છે કે યુવા પ્રતિભાને રોજગારી આપવાની તકો મહારાષ્ટ્ર, કર્ણાટક અને દિલ્હી જેવા શહેરોમાં વધી રહી છે, જ્યારે પુણે, બેંગલુરુ અને મુંબઈ જેવા શહેરો કુશળ કાર્યબળ પ્રદાન કરવામાં અગ્રેસર છે.

રિપોર્ટમાં એ પણ ખુલાસો થયો છે કે પુરૂષો માટે રોજગાર દર 2024ની સરખામણીમાં 2025માં 51.8 ટકાથી વધીને 53.5 ટકા થવાની શક્યતા છે. મહિલાઓ માટે રોજગાર દર 50.9 ટકાથી ઘટીને 47.5 ટકા થવાની ધારણા છે. ભારતીય યુવાનોને ગુણવત્તાયુક્ત તાલીમ આપવાની જરૂર છે જેથી કરીને તેઓ ભવિષ્યમાં વૈશ્વિક અર્થતંત્રમાં સક્રિયપણે ભાગ લઈ શકે.                                              

આ ક્ષેત્રોમાં મહત્તમ ભરતી થશે

CIIના અન્ય રિપોર્ટ ‘Decoding Jobs-2025’માં જણાવવામાં આવ્યું હતું કે નાણાકીય વર્ષ 2026માં રોજગારીની વધુ તકો હશે. આ સમયગાળા દરમિયાન 9.8 ટકા ભરતીની અપેક્ષા છે. આમાં એન્જિનિયરિંગ ફર્મ, બેન્કિંગ અને અન્ય નાણાકીય ઉદ્યોગોમાં મહત્તમ (12 ટકા) ભરતી કરવામાં આવશે 11.5 ટકા સાથે કોર ઇન્ડસ્ટ્રી બીજા સ્થાને અને FMCG ઉદ્યોગ 10 ટકા સાથે ત્રીજા સ્થાને છે.                  

SBI, સુપ્રીમ કોર્ટ સહિત આ વિભાગોમાં નોકરીની તક, અહી જુઓ નોટિફિકેશન અને અન્ય ડિટેઇલ્સ

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
ટ્રેનમાં ભીડના કારણે રિઝર્વ સીટ પર પણ ના બેસવા મળે તો શું તમને વળતર મળશે?
ટ્રેનમાં ભીડના કારણે રિઝર્વ સીટ પર પણ ના બેસવા મળે તો શું તમને વળતર મળશે?
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
Embed widget