શોધખોળ કરો

Indian Graduates: દુનિયામાં વાગશે ભારતીય ગ્રેજ્યુએટ્સનો ડંકો, અનેક મોટી કંપનીઓ કરશે ભરતી

Globally Employment for Indian Graduates : ભારતીય યુવાનોની રોજગાર ક્ષમતા વધી રહી છે. મંગળવારે જાહેર કરવામાં આવેલા ઈન્ડિયા સ્કિલ રિપોર્ટમાં આ વાત સામે આવી છે.

Globally Employment for Indian Graduates : ભારતીય યુવાનોની રોજગાર ક્ષમતા વધી રહી છે. મંગળવારે જાહેર કરવામાં આવેલા ઈન્ડિયા સ્કિલ રિપોર્ટમાં આ વાત સામે આવી છે. જ્યારે ગયા વર્ષે ભારતીય સ્નાતકોની રોજગાર ક્ષમતા 51.2 હતી, તે વર્ષ 2025માં 55 ટકા સુધી પહોંચવાનો અંદાજ છે. આનો અર્થ એ થયો કે ભારતીય યુવાનોમાં ઝડપથી વિકસતા વૈશ્વિક અર્થતંત્રની જરૂરિયાતોને પહોંચી વળવામાં વધુ સારું યોગદાન આપવાની ક્ષમતા છે.

આ વિષયોમાં સ્નાતકોની માંગ સમગ્ર વિશ્વમાં વધશે

વ્હીબોક્સ અને ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (AICTE)ના સહયોગથી ઔદ્યોગિક સંસ્થા CII દ્વારા આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું હતું કે વર્ષ 2025માં મેનેજમેન્ટ ગ્રેજ્યુએટ્સ (78 ટકા) ની રોજગાર ક્ષમતા વૈશ્વિક સ્તરે સૌથી વધુ છે. તે પછી એન્જિનિયરિંગ (71.5 ટકા), MCA વિદ્યાર્થીઓ (71 ટકા) અને વિજ્ઞાન સ્નાતકો (58 ટકા) આવે છે.

પુરુષો માટે રોજગાર દરમાં વધારો

રિપોર્ટ્માં એમ પણ કહેવામાં આવ્યું છે કે યુવા પ્રતિભાને રોજગારી આપવાની તકો મહારાષ્ટ્ર, કર્ણાટક અને દિલ્હી જેવા શહેરોમાં વધી રહી છે, જ્યારે પુણે, બેંગલુરુ અને મુંબઈ જેવા શહેરો કુશળ કાર્યબળ પ્રદાન કરવામાં અગ્રેસર છે.

રિપોર્ટમાં એ પણ ખુલાસો થયો છે કે પુરૂષો માટે રોજગાર દર 2024ની સરખામણીમાં 2025માં 51.8 ટકાથી વધીને 53.5 ટકા થવાની શક્યતા છે. મહિલાઓ માટે રોજગાર દર 50.9 ટકાથી ઘટીને 47.5 ટકા થવાની ધારણા છે. ભારતીય યુવાનોને ગુણવત્તાયુક્ત તાલીમ આપવાની જરૂર છે જેથી કરીને તેઓ ભવિષ્યમાં વૈશ્વિક અર્થતંત્રમાં સક્રિયપણે ભાગ લઈ શકે.                                              

આ ક્ષેત્રોમાં મહત્તમ ભરતી થશે

CIIના અન્ય રિપોર્ટ ‘Decoding Jobs-2025’માં જણાવવામાં આવ્યું હતું કે નાણાકીય વર્ષ 2026માં રોજગારીની વધુ તકો હશે. આ સમયગાળા દરમિયાન 9.8 ટકા ભરતીની અપેક્ષા છે. આમાં એન્જિનિયરિંગ ફર્મ, બેન્કિંગ અને અન્ય નાણાકીય ઉદ્યોગોમાં મહત્તમ (12 ટકા) ભરતી કરવામાં આવશે 11.5 ટકા સાથે કોર ઇન્ડસ્ટ્રી બીજા સ્થાને અને FMCG ઉદ્યોગ 10 ટકા સાથે ત્રીજા સ્થાને છે.                  

SBI, સુપ્રીમ કોર્ટ સહિત આ વિભાગોમાં નોકરીની તક, અહી જુઓ નોટિફિકેશન અને અન્ય ડિટેઇલ્સ

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget