શોધખોળ કરો

NEET UG Age Limit: NEET UG ની પરીક્ષામાં વયમર્યાદા હટાવાઈ, જાણો મોટા સમાચાર

નીટની પરીક્ષામાંથી વય મર્યાદા દૂર કરવામાં આવી છે.

NEET Exam:  મેડિકલના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે. નીટની પરીક્ષા માટે વયમર્યાદા દૂર કરવામાં આવી છે. દેશમાં તબીબી શિક્ષણની સર્વોચ્ચ નિયમનકારી સંસ્થા નેશનલ મેડિકલ કમિશને જણાવ્યું છે કે અંડરગ્રેજ્યુએટ મેડિકલ એન્ટ્રન્સ પરીક્ષા, NEET-UGમાં બેસવા માટેની ઉચ્ચ વય મર્યાદા તમામ ઉમેદવારો માટે દૂર કરવામાં આવી છે. અગાઉ સામાન્ય વર્ગના ઉમેદવારો માટે વય મર્યાદા 25 વર્ષ અને અનામત વર્ગના ઉમેદવારો માટે 30 વર્ષ હતી.

કમિશનના સચિવ ડૉ. પુલકેશ કુમારે જણાવ્યું કે ગયા વર્ષે ઑક્ટોબરમાં મળેલી ચોથી NMC બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ને સંબોધિત પત્રમાં, ડૉ. કુમારે એજન્સીને NEET UG ના માહિતી બુલેટિનમાંથી મહત્તમ વય માપદંડ દૂર કરવા જણાવ્યું છે. 

CTETનું પરિણામ થયું જાહેર

CTET Result 2022 સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન, CBSE દ્વારા CTET પરીક્ષા 16 ડિસેમ્બરથી 21 જાન્યુઆરી દરમિયાન લેવામાં આવી હતી. પરીક્ષા કોમ્પ્યુટર આધારિત (ઓનલાઈન) મોડમાં લેવામાં આવી હતી. આ માટે દેશભરના વિવિધ કેન્દ્રોમાં પરીક્ષા યોજવામાં   આવી હતી. જેનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે.

જે ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી તેઓ સત્તાવાર વેબસાઇટ ctet.nic.in પર પોતાના રોલ નંબરની મદદથી લોગિન કરીને પરિણામ જોઈ શકે છે. શેડ્યૂલ અનુસાર રિઝલ્ટ 15 ફેબ્રુઆરીએ જાહેર થવાનું હતું પરંતુ તેમ થઈ શક્યું નહોતું અને આજે જાહેર કરાયું છે.

CTETના પેપર-1માં 18,92,276 ઉમેદવારો રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી 14,95,511 પરીક્ષામાં હાજર રહ્યા હતા અને તે પૈકી 4,45,467 પાસ થયા છે. જ્યારે પેપર-2માં 16,62,886 ઉમેદવારોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, તે પૈકી 12,78,165 હાજર રહ્યા હતા અને તેમાંથી 2,20,069 પાસ થયા છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગાર વિરુદ્ધ કાર્યવાહીમાં પોલીસ કેટલી ગંભીર?Hun To Bolish : હું તો બોલીશ : વાણી અને વ્યવહારમાં કેટલો સાધુવાદ?Bhavnagar Police: ભાવનગરમાં ગુંડાતત્વો બન્યા બેફામ , તલવાર, છરા સાથે બે વાહનોમાં કરી તોડફોડKutch News: કચ્છમાં પુત્રીને ભગાડી જનાર યુવકના પિતા પર ત્રણ મહિલાઓએ કર્યો ધોકાથી હુમલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
Embed widget