શોધખોળ કરો

Telangana School Reopening: દેશના આ મોટા રાજ્યમાં 1 ફેબ્રુઆરીથી સ્કૂલો ફરી થશે શરૂ, જાણો વિગત

Telangana School Reopening: કોરોનાનો કહેર ઓછો થવાની સાથે દેશના ઘણા રાજ્યોમાં સ્કૂલો ફરીથી શરૂ થઈ રહી છે.

Telangana School Reopening: કોરોનાનો કહેર ઓછો થવાની સાથે દેશના ઘણા રાજ્યોમાં સ્કૂલો ફરીથી શરૂ થઈ રહી છે. મહારાષ્ટ્રમાં સ્કૂલો શરૂ થયા બાદ કર્ણાટકમાં પણ 1 ફેબ્રુઆરીથી સ્કૂલો શરૂ થશે. આ ઉપરાંત વધુ એક રાજ્યએ 1 ફેબ્રુઆરીથી તમામ શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરવાનો ફેંસલો કર્યો છે. તેલંગાણામાં 1 ફેબ્રુઆરીથી તમામ શૈક્ષણિક સંસ્થાઓ ફરી શરૂ થશે, એમ રાજ્યના શિક્ષણ પ્રધાન પી સબિતા ઇન્દ્ર રેડ્ડીએ જણાવ્યું હતું.

તેલંગાણામાં શું છે કોરોનાની સ્થિતિ

સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ મુજબ, તેલંગાણામાં કોરોનાના એક્ટિવ કેસ 40,414 છે. જ્યારે 7,10,479 લોકો કોરોનાથી સાજા થઈ ગયા છે. તેલંગાણામાં કોરોનાથી 4083 લોકોના મોત થયા છે.

કર્ણાટકમાં 31 જાન્યુઆરીથી ઉઠાવી લેવાશે Night Curfew

કર્ણાટક સરકારે શનિવારથી રાજ્યમાં કોરોના પ્રતિબંધોમાં ઢીલ આપી છે. આ ઉપરાંત રાજ્ય સરકારે 31 જાન્યુઆરીથી રાત્રિ કર્ફયૂ ખતમ કરવાનો ફેંસલો લીધો છે. રાજધાની બેંગલુરુમાં સોમવારે તમામ સ્કૂલો ફરીથી ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. સરકારે સ્કૂલોમાં કોરોના વાયરસ પ્રોટોકોલનું સંપૂર્ણ પાલન કરવામાં આવશે તેમ જણાવ્યું છે. આ ઉપરાંત હોટલ, પબ, બાર, જીમને 50 ટકા ક્ષમતા સાથે ખોલવામાં આવશે. હાલ સિનેમા હોલ સંપૂર્ણ બંધ રહેશે. લગ્ન સમારોહોમાં 300 લોકો સામેલ થઈ શકશે. સરકારી ઓફિસો 100 ટકા ક્ષમતા સાથે કામ કરશે. મંદિરમાં પૂજા પણ થઈ શકશે. ધાર્મિક, સામાજિક, રાજકીય મેળાવડાઓ બંધ રહેશે. ગોવા, કેરળ અને મહારાષ્ટ્રથી આવનારા લોકોએ કોરોના ટેસ્ટનું નેગેટિવ સર્ટિફિકેટ બતાવવું પડશે. કર્ણાટકમાં હાલ 2.88 લાખ એક્ટિવ કેસ છે, જેમાંથી 5477 લોકો હોસ્પિટલમાં દાખલ છે. રાજ્યમાં કોરોના દર્દીનો હોસ્પિટલમાં ભરતી થવાનો દલ 1.90 ટકા છે.

ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ

દેશમાં જીવલેણ કોરોનાવાયરસ રોગચાળાના કેસ ગઈકાલની સરખામણીએ આજે ​​ઘટ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 2 લાખ 35 હજાર 532 નવા કેસ નોંધાયા છે અને 871 લોકોના મોત થયા છે. દેશમાં દૈનિક હકારાત્મકતા દર હવે ઘટીને 13.39 ટકા પર આવી ગયો છે.  જાણો દેશમાં કોરોનાની તાજેતરની સ્થિતિ શું છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 20,04,333 થઇ ગઇ છે. તે સિવાય છેલ્લા 24 કલાકમાં 3,35,939 કોરોનાના દર્દીઓ સ્વસ્થ થયા છે. તે સિવાય અત્યાર સુધીમા 1,65,04,87,260 લોકોને વેક્સિન આપવામાં આવી છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

'લોકશાહી અને બંધારણ અમારા માટે સર્વોપરી', સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિનું સંબોધન
'લોકશાહી અને બંધારણ અમારા માટે સર્વોપરી', સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિનું સંબોધન
Kishtwar Cloudburst: કિશ્તવાડમાં વાદળ ફાટવાથી 30 લોકોના મોત, સેનાએ સંભાળ્યો મોરચો
Kishtwar Cloudburst: કિશ્તવાડમાં વાદળ ફાટવાથી 30 લોકોના મોત, સેનાએ સંભાળ્યો મોરચો
FASTag Annual Pass: ક્યાંથી ખરીદશો ફાસ્ટેગનો 3000 રુપિયાનો વાર્ષિક પાસ, કઈ રીતે કરશો રિચાર્જ?
FASTag Annual Pass: ક્યાંથી ખરીદશો ફાસ્ટેગનો 3000 રુપિયાનો વાર્ષિક પાસ, કઈ રીતે કરશો રિચાર્જ?
ABP India Unshaken: ટ્રંપના ટેરિફ અને ઓપરેશન સિંદૂર પર રાજનાથ સિંહ બોલ્યા-'વિદેશી તાકાત દબાવ લાવી રહી છે, પણ PM મોદી ઝૂકશે નહીં'
ABP India Unshaken: ટ્રંપના ટેરિફ અને ઓપરેશન સિંદૂર પર રાજનાથ સિંહ બોલ્યા-'વિદેશી તાકાત દબાવ લાવી રહી છે, પણ PM મોદી ઝૂકશે નહીં'
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સેવાનું સન્માન
Hun To Bolish : હું તો બોલીશ : જુગારનો ખેલ !
Hun To Bolish : હું તો બોલીશ : કોણે વેચવા કાઢી યુનિવર્સિટી?
Saurasthra Rain: સૌરાષ્ટ્રમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી , કયા કયા જિલ્લામાં શરૂ થયો વરસાદ ?
Massive cloudburst in J&K's Kishtwar: જમ્મુમાં વાદળ ફાટતા તબાહી, 30 લોકોના મોત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'લોકશાહી અને બંધારણ અમારા માટે સર્વોપરી', સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિનું સંબોધન
'લોકશાહી અને બંધારણ અમારા માટે સર્વોપરી', સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિનું સંબોધન
Kishtwar Cloudburst: કિશ્તવાડમાં વાદળ ફાટવાથી 30 લોકોના મોત, સેનાએ સંભાળ્યો મોરચો
Kishtwar Cloudburst: કિશ્તવાડમાં વાદળ ફાટવાથી 30 લોકોના મોત, સેનાએ સંભાળ્યો મોરચો
FASTag Annual Pass: ક્યાંથી ખરીદશો ફાસ્ટેગનો 3000 રુપિયાનો વાર્ષિક પાસ, કઈ રીતે કરશો રિચાર્જ?
FASTag Annual Pass: ક્યાંથી ખરીદશો ફાસ્ટેગનો 3000 રુપિયાનો વાર્ષિક પાસ, કઈ રીતે કરશો રિચાર્જ?
ABP India Unshaken: ટ્રંપના ટેરિફ અને ઓપરેશન સિંદૂર પર રાજનાથ સિંહ બોલ્યા-'વિદેશી તાકાત દબાવ લાવી રહી છે, પણ PM મોદી ઝૂકશે નહીં'
ABP India Unshaken: ટ્રંપના ટેરિફ અને ઓપરેશન સિંદૂર પર રાજનાથ સિંહ બોલ્યા-'વિદેશી તાકાત દબાવ લાવી રહી છે, પણ PM મોદી ઝૂકશે નહીં'
Gujarat Rain: આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
એશિયા કપ માટે ક્યારે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત ? સામે આવી તારીખ, અગરકર કરશે પ્રેસ કોન્ફરન્સ 
એશિયા કપ માટે ક્યારે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત ? સામે આવી તારીખ, અગરકર કરશે પ્રેસ કોન્ફરન્સ 
Amreli Rain: લાંબા સમયના વિરામ બાદ અમરેલી જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ
Amreli Rain: લાંબા સમયના વિરામ બાદ અમરેલી જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ
CPL 2025: શાહરુખ ખાનની નાઈટ રાઈડર્સે નિકોલસ પૂરણને બનાવ્યો કેપ્ટન, બ્રાવો બન્યો હેડ કોચ
CPL 2025: શાહરુખ ખાનની નાઈટ રાઈડર્સે નિકોલસ પૂરણને બનાવ્યો કેપ્ટન, બ્રાવો બન્યો હેડ કોચ
Embed widget