શોધખોળ કરો

ABP C Voter Survey 2024: નરેન્દ્ર મોદી કે રાહુલ ગાંધી! બિહારની પીએમ પદ માટે કોણ છે પસંદ, સર્વેમાં મળ્યો ચોંકાવનારો જવાબ

ABP CVoterના સર્વેમાં જ્યારે બિહારના લોકોને પૂછવામાં આવ્યું કે વડાપ્રધાન તરીકે તેમની પ્રથમ પસંદગી કોણ છે તો 69 ટકા લોકોએ નરેન્દ્ર મોદીના નામનું સમર્થન કર્યું

ABP C Voter Survey 2024: લોકસભા ચૂંટણી 2024નો પ્રથમ તબક્કના મતદાનને હવે માત્ર થોડા જ દિવસો બાકી છે. તમામ રાજકીય પક્ષો પોતપોતાના રાજકીય સમીકરણો સુધારવામાં વ્યસ્ત છે. દરમિયાન સીવોટરએ બિહારનો મૂડ જાણવા એબીપી ન્યૂઝ માટે એક સર્વે કર્યો છે. આ સર્વેમાં બિહારના લોકો પાસેથી જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે તેઓ બિહારના લોકો વડાપ્રધાન તરીકે કોને પસંદ કરે છે.

ABP CVoterના સર્વેમાં જ્યારે બિહારના લોકોને પૂછવામાં આવ્યું કે વડાપ્રધાન તરીકે તેમની પ્રથમ પસંદગી કોણ છે તો 69 ટકા લોકોએ નરેન્દ્ર મોદીના નામનું સમર્થન કર્યું. તે જ સમયે, સર્વેમાં સામેલ 23 ટકા લોકોએ કહ્યું કે પીએમ પદ માટે તેમની પસંદગી રાહુલ ગાંધી છે. પીએમને લઈ પસંદના સવાલ પર 7 ટકા લોકોને બંને પસંદ નથી આવ્યા. જ્યારે, 3 ટકા લોકોએ જવાબમાં ખબર નથી નો વિકલ્પ પસંદ કર્યો.

બિહારમાં પીએમ પદ માટે કોને પસંદ છે?

ભાજપે લોકસભા ચૂંટણી 2024માં '400 પાર કરવાનો' નારો આપ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને સીએમ યોગી આદિત્યનાથ સુધી ભાજપના તમામ મોટા નેતાઓ ચૂંટણીમાં જીત સુનિશ્ચિત કરવા માટે જોરદાર રેલીઓ કરી રહ્યા છે.

બિહાર પીએમ મોદીના કામથી ખુશ 

આ સર્વેમાં લોકોને પૂછવામાં આવ્યું હતું કે તેઓ કેન્દ્ર સરકારની કામગીરીથી કેટલા સંતુષ્ટ છે. આ પ્રશ્નના જવાબમાં, 47 ટકા લોકો કેન્દ્રની કામગીરીથી ખૂબ સંતુષ્ટ જણાયા હતા. તે જ સમયે, સર્વેમાં, 27 ટકા લોકો ઓછા સંતુષ્ટ હતા અને 24 ટકા લોકોએ અસંતુષ્ટનો વિકલ્પ પસંદ કર્યો હતો. બિહારના 2 ટકા લોકોએ આ પ્રશ્નનો જવાબ 'ખબર નથી' તરીકે આપ્યો.

ભલે કેન્દ્ર સરકારના કામથી જનતા એટલી સંતુષ્ટ ન હોય, પરંતુ પીએમ મોદીના કામથી સંતુષ્ટ લોકોની સંખ્યા 50 ટકાથી વધુ છે. સર્વેમાં સામેલ બિહારના 58 ટકા લોકોએ પોતાને પીએમના કામથી ખૂબ જ સંતુષ્ટ ગણાવ્યા. તે જ સમયે, 20 ટકાએ ઓછાનો વિકલ્પ પસંદ કર્યો અને 21 ટકાએ અસંતુષ્ટનો વિકલ્પ પસંદ કર્યો. સર્વેમાં ભાગ લેનારા એક ટકા લોકોએ “જાણતા નથી” પ્રશ્નનો જવાબ આપ્યો.

નોંધઃ લોકસભા ચૂંટણી માટે જોરદાર પ્રચાર ચાલી રહ્યો છે. પ્રથમ તબક્કાનો પ્રચાર 17 એપ્રિલે સમાપ્ત થશે. તે પહેલા એબીપી ન્યૂઝ માટે સી વોટર બિહાર અને મહારાષ્ટ્રના લોકોનો મૂડ જાણી ચૂક્યું છે. 1 થી 9 એપ્રિલ વચ્ચે કરવામાં આવેલા સર્વેમાં લગભગ 2 હજાર 600 લોકો સાથે વાત કરવામાં આવી હતી. સર્વેમાં માર્જિન ઓફ એરર પ્લસ માઈનસ 3 થી પ્લસ માઈનસ 5 ટકા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Embed widget