શોધખોળ કરો

વિધાનસભાની પેટાચૂંટણીમાં 4 પક્ષપલટુ ઉમેદવારની થઈ જીત, કોંગ્રેસની સીટ ઘટીને 13 રહી ગઈ

કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં આવેલા ચારેય ઉમેદવારોની જીત થઈ છે જ્યારે એક અપક્ષ ઉમેદવારે ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી હતી અ તેની પણ જીત થઈ છે.

Gujarat ByPoll Election Result: દેશમાં આજે લોકસભા ચૂંટણી 2024ના પરિણામો જાહેર કરવામાં આવશે. આ સાથે જ ગુજરાતની પાંચ બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ હતી. આ પેટા ચૂંટણીમાં પાંચેય સીટ પર ભાજપની જીત થઈ છે. મહત્ત્વની બાબત એ છે કે પક્ષપલટુ કરીને આવેલા ચાર ઉમેદવારો પણ જીતી ગયા છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં આવેલા ચારેય ઉમેદવારોની જીત થઈ છે જ્યારે એક અપક્ષ ઉમેદવારે ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી હતી અ તેની પણ જીત થઈ છે. આ પાંચ સીટ પર ભાજપની જીત થતાં હવે વિધાનસભામાં ભાજપની કુલ સીટ 161 થઈ ગઈ છે જ્યારે કોંગ્રેસની સીટ માત્ર 13 રહી ગઈ છે.

કઈ બેઠક પર ભાજપ કેટલા મતથી જીત મળી

પોબબંદર

કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાએ રાજીનામું આપતા બેઠક ખાલી થઈ હતી. તેમણે પક્ષ પલટો કરીને ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી હતી અને તેમની ભવ્ય જીત થઈ હતી. આ બેઠક પર મોઢવાડીયાએ 116808 મતની લીડ સાથે આ બેઠક જીતી હતી. આ બેઠક પર તેમણે કોંગ્રેસના ઉમેદવાર ઓડેદરા રાજુ ભીમાને હરાવ્યા હતા. રાજુ ભીમાને કુલ 16355 મત મળ્યા હતા જ્યારે અર્જુન મોઢવાડીયાને 133163 મત મળ્યાં હતાં.

વિજાપુર

આ સીટ પર ભાજપે સી.જે. ચાવડાને ટીકીટ આપી હતી. સી.જે. ચાવડા પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને આ સીટ પર ભાજપની ટીકીટ પર  ફરી ચૂંટણી લડ્યા અને જીત મેળવી છે. સી.જે. ચાવડાએ કોંગ્રેસના દિનેશ પટેલને હરાવ્યા છે. કોંગ્રેસના દિનેશ પટેલને કુલ 44413 મત મળ્યા હતા જ્યારે સી.જે. ચાવડાને 100641 મત મળ્યા હતા. આમ આ બેઠક પર ભાજપના સી.જે. ચાવડાની 56228 મતથી જીત મેળવી હતી.

માણાવદર

માણાવદર બેઠક પર પણ ભાજપે અરવિંદ લાડાણીને ટીકીટ આપી હતી. તેમણે આ બેઠક પર કોંગ્રેસના હરીભાઈ કણસાગરાના હરાવ્યા હતા. અરવિંદ લાડાણાને કુલ 82017 મત મળ્યા હતા જ્યારે હરીભાઈને 51001 મત મળ્યા હતા. ભાજપે આ સીટ 31016 મતથી લીડથી જીતી છે.

ખંભાત

આ બેઠક પર પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર ચિરાગ પટેલને ભાજપે ટીકીટ આપી હતી. ચીરાગ પટેલે કોંગ્રેસના મહેન્દ્રસિંહ પરમારને હરાવીને આ સીટ જીતી છે. ચિરાગ પટેલને કુલ 88457 મત મળ્યાં હતા જ્યારે મહેન્દ્રસિંહ પરમારને કુલ 50219 મત મળ્યા હતા. આમ ભાજપે આ સીટ 38328 મતથી જીતી છે.

વાઘોડિયા

આ સીટ પર પહેલા અપક્ષ તરીકે ચૂંટણી જીતેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ભાજપે ટીકીટ આપી હતી. તેમણે કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ ગોહિલને હરાવ્યા હતા. ધર્મેન્દ્રસિંહ વાઘેલાને 127446 મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસના કનુભાઈ ગોહિલને 45338 મત મળ્યા હતા. આમ ભાજપે આ સીટ 82108 મતથી જીતી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ખાતર,ગેસ અને પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક, લોકડાઉનની અફવા ફેલાવનાર સામે થશે કડક કાર્યવાહી: હર્ષ સંઘવી
ગુજરાતમાં ખાતર,ગેસ અને પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક, લોકડાઉનની અફવા ફેલાવનાર સામે થશે કડક કાર્યવાહી: હર્ષ સંઘવી
સુરતના સોલાર ઉદ્યોગ પર યુદ્ધની માઠી અસર: ₹25,000 કરોડના ઓર્ડર અટવાયા, નફો તો દૂર મૂડી બચાવવી પણ મુશ્કેલ
સુરતના સોલાર ઉદ્યોગ પર યુદ્ધની માઠી અસર: ₹25,000 કરોડના ઓર્ડર અટવાયા, નફો તો દૂર મૂડી બચાવવી પણ મુશ્કેલ
ગુજરાતના ખેડૂતો તૈયાર થઈ જાવ! 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા માટે નોંધણી શરૂ, જાણો તારીખ અને નિયમો
ગુજરાતના ખેડૂતો તૈયાર થઈ જાવ! 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા માટે નોંધણી શરૂ, જાણો તારીખ અને નિયમો
બોલીવૂડનો નવો 'કિંગ' બન્યો રણવીર સિંહ: શાહરૂખ અને પ્રભાસને છોડ્યા પાછળ! 3000 કરોડ ક્લબમાં એન્ટ્રી
બોલીવૂડનો નવો 'કિંગ' બન્યો રણવીર સિંહ: શાહરૂખ અને પ્રભાસને છોડ્યા પાછળ! 3000 કરોડ ક્લબમાં એન્ટ્રી

વિડિઓઝ

Harsh Sanghavi : લોકડાઉનની અફવાથી દૂર રહેવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની લોકોને અપીલ
Gujarat Weather : ગુજરાતમાં માવઠાની આગાહી, કઈ તારીખે ક્યાં પડશે માવઠું?
Gujarat Local Body Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને લઈ મોટા સમાચાર
Gujarat Govt : ખેડૂતોના હીતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને મોટી રાહત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ખાતર,ગેસ અને પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક, લોકડાઉનની અફવા ફેલાવનાર સામે થશે કડક કાર્યવાહી: હર્ષ સંઘવી
ગુજરાતમાં ખાતર,ગેસ અને પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક, લોકડાઉનની અફવા ફેલાવનાર સામે થશે કડક કાર્યવાહી: હર્ષ સંઘવી
સુરતના સોલાર ઉદ્યોગ પર યુદ્ધની માઠી અસર: ₹25,000 કરોડના ઓર્ડર અટવાયા, નફો તો દૂર મૂડી બચાવવી પણ મુશ્કેલ
સુરતના સોલાર ઉદ્યોગ પર યુદ્ધની માઠી અસર: ₹25,000 કરોડના ઓર્ડર અટવાયા, નફો તો દૂર મૂડી બચાવવી પણ મુશ્કેલ
ગુજરાતના ખેડૂતો તૈયાર થઈ જાવ! 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા માટે નોંધણી શરૂ, જાણો તારીખ અને નિયમો
ગુજરાતના ખેડૂતો તૈયાર થઈ જાવ! 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા માટે નોંધણી શરૂ, જાણો તારીખ અને નિયમો
બોલીવૂડનો નવો 'કિંગ' બન્યો રણવીર સિંહ: શાહરૂખ અને પ્રભાસને છોડ્યા પાછળ! 3000 કરોડ ક્લબમાં એન્ટ્રી
બોલીવૂડનો નવો 'કિંગ' બન્યો રણવીર સિંહ: શાહરૂખ અને પ્રભાસને છોડ્યા પાછળ! 3000 કરોડ ક્લબમાં એન્ટ્રી
Patan News: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના વખાણ કરતા રાજકારણમાં ગરમાવો
Patan News: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના વખાણ કરતા રાજકારણમાં ગરમાવો
રિટાયરમેન્ટ પછી પણ દર મહિને થશે 50 હજારની આવક! એક્સપર્ટ્સે જણાવી 3 ખાસ સ્ટ્રેટેજી, જે બદલી નાખશે તમારી લાઈફ
રિટાયરમેન્ટ પછી પણ દર મહિને થશે 50 હજારની આવક! એક્સપર્ટ્સે જણાવી 3 ખાસ સ્ટ્રેટેજી, જે બદલી નાખશે તમારી લાઈફ
Gujarat Weather: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની આગાહી
Gujarat Weather: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની આગાહી
Ayodhya: અયોધ્યાના રાજઘાટ ખાતે મહાયજ્ઞ સ્થળે લાગી ભીષણ આગ; ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
Ayodhya: અયોધ્યાના રાજઘાટ ખાતે મહાયજ્ઞ સ્થળે લાગી ભીષણ આગ; ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
Embed widget